GS 23rd March 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

રોયલ મેઇલની કામગીરીથી લોકોમાં ઉગ્ર અસંતોષ

દરેક વદશામાંથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ

પાનઃ 7

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંિત ૨૦૮૦, િાગણ સુદ તેરસ

23 MARCH - 29 MARCH - 2024

મોદી - ભાજપના સમથથનમાં લંડનમાં કાર રેલી યોજાઈ પાન-2

VOL 52 - ISSUE 45

SPECIAL DEPARTURES SRI LANKA

SO VIETNAM & V JA APAN AF CAMBODIA 12 days/11 nights t 13 days/12 nights 13 days 17 days/16 nights from m £4699 om £2309 frrom £34 499 from £2999 Departs on Deeparts on 2 Apr, 30 May, 0 Jun, 18 Sep, 14 Nov 2024

પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ પીવડતોના સંતાનોએ પણ િળતરની માગ કરી

હોરાઇઝન સ્કેન્ડલના ચુકાદા સાગમટેરદ કરવા સંસદમાંખરડો રજૂકરાયો

Departs on 11 Sep, 06 Nov, 22 Nov 24

A , 21 May, 16 Apr 18 Jun, n,, 9 Sep p 2024 24

Departs on p, 05 Sep 7 Nov 2024 024

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

લોકસભાની 543 બેઠક માટે 7 તબક્કામાં મતદાન 4 જૂને પવરણામ

નવી મિલ્હીઃ વિશ્વના સૌથી મોટા ગુજરાતમાં 7 મેએ મતદાન લોકતંત્રમાં ચૂંટણીનો તખતો ગુજિાતની તમામ 26 ગોઠિાઇ ગયો છે. દેશમાં 19 લોકસભા બેઠકો પિ 7 મેના લંડનઃ હોિાઇઝન સ્કેન્ડલમાં પોતાના માતાવપતાને ખોટી િીતે એવિલથી સાત તબિામાંલોકસભા િોજ એક જ તબિામાંમતદાન દોષી ઠેિ​િ​િાના કાિણેથયેલા આવથયક નુકસાનથી જીિનો બિબાદ ચૂંટણી યોજાશે, અને ચોથી જૂને થશે. આ સાથે જ િાજ્ય થિા માટે હિે કેટલાક પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના પીવડતોના પવિણામ જાહેિ થશે. લોકસભાની વિધાનસભામાં ખાલી પડેલી સંતાનોએ િળતિની માગ કિી છે. પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના કાિણે 543 બેઠકો માટે યોજાનાિી આ છમાંથી પાંચ બેઠકો પિ પેટાનાદાિ થઇ ગયા બાદ ફ્રાન્સ નાસી ગયેલા ટોની ડાઉનીની પુત્રી ચૂંટણીમાંકુલ 96.88 કિોડ મતદાિો ચૂ ંટણી પણ યોજાશે. કોંગ્રેસ કેટી ડાઉનીની આગેિાનીમાં હોિાઇઝન સોફ્ટિેિ પુરું પાડનાિી ભાગ લેશ.ે આ સાથેજ ચાિ િાજ્યો અને ‘આપ’ના ધાિાસભ્યોના કંપની િુવજત્સુસાથેમુલાકાતની પણ માગ કિી છે. આં ધ્ર િદે શ , ઓવડશા, અરુણાચલ િાજીનામાથી ખાલી પડેલી આ અનુસંધાન પાન-29 િદેશ અનેવસવિમ વિધાનસભાની બેઠકોમાંપોિબંદિ, માણાિદિ, કુલ 444 બેઠકો માટેમતદાન થશે. મુખ્ય ચૂંટણી કમમશનર રાજીવ કુમાર સાથેચૂંટણી કમમશનર ખંભાત, વિજાપુિ અને જ્ઞાનેશ કુમાર (ડાબે) અનેએસ.એસ. સંધુ(જમણે) 81 વદિસ લાંબા ચૂંટણી કાયયક્રમની િાઘોવડયાનો સમાિેશ થાય છે. જાહેિાત સાથેજ દેશમાંઆદશયઆચાિસંવહતા લાગુથઇ ગઇ છે. વિસાિદિ બેઠકના ચૂંટણી પવિણામનો મામલો કોટટમાં પેન્ડીંગ મુખ્ય ચૂટં ણી કવમશનિ િાજીિ કુમાિેશવનિાિેકિેલી જાહેિાત હોિાથી ત્યાં પેટા-ચૂંટણીની જાહેિાત કિાઇ નથી. દેશવિદેશમાં અનુસાિ, પહેલા તબિા માટે 19 એવિલે મતદાન થશે જ્યાિે િસતાંભાિતીયો દ્વાિા ભાિેઉત્સુક્તા સાથેજેની િાહ જોિાઇ િહી િાચક વમત્રો, વિટનમાં 31 માચથ - રવિ​િારથી સમર ટાઇમનો સાતમા અનેઅંવતમ તબિા માટેપહેલી જૂનેમતદાન થશે. દેશમાં હતી તેલોકસભા ચૂટં ણીની તાિીખો જાહેિ થતાંજ દેશમાંિાજકીય પ્રારંભ થઇ રહ્યાો છે તો 30 માચચે રાત્રે સૂતા પહેલાં આપની સૌથી િધુ..... લોકસભા બેઠક ધિાિતા ઉત્તિ િદેશ ઉપિાંત વબહાિ ચહલપહલ ચિમસીમાએ પહોંચી છે. ઘવડયાળનો સમય એક કલાક આગળ કરિાનું ભૂલશો () અને પશ્ચચમ બંગાળ ()માં સાત તબિામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીના વિગતિાર અહેિાલ માટે નહીં. હિે ભારત અને વિટન િચ્ચે સમયનો તિાિત સાડા િતયમાન લોકસભાનો કાયયકાળ 16 જૂનેપૂણયથઈ િહ્યો હોિાથી તે િાંચો પાનઃ 11 - 16 - 17 ચાર કલાકનો રહેશ.ે - વ્યિસ્થાપક પહેલાંનિી લોકસભાની િચના થઇ જિી જરૂિી છે.

વિવટશ સમર ટાઇમ પ્રારંભ


02

@GSamacharUK

GujaratSamacharNewsweekly

નરેન્દ્ર મોિી અનેભાજપના સમથગનમાંલંડનમાંઓિરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા કાર રેલીનુંઆયોજન કરાયું

www.gujarat-samachar.com

23rd March 2024

લંડનઃ ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂટં ણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાટટીનેસમથણન જાહેર કરવા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેદ્વારા 16 માચણ2024ના રોજ લંડનમાં કાર રેલીનુંઆયોજન કરાયુંહતુ.ં આ કાર રેલીમાં250 કરતાંવધુવાહનચાલકોએ ભાગ લીધો હતો. રેલીનો પ્રારંભ કચ્છ લેઉઆ પાટીદાર સમાજ કોમ્પ્લેક્સથી કરાયો હતો. રનસડનમાંઆવેલા બીએપીએસ મંરદર ખાતે રેલીની પૂણાણહૂરત થઇ હતી. રેલીમાં સામેલ ભારતીય સમુદાયના લોકોએ રતરંગો અનેભાજપના ધ્વજ ફરકાહયા હતા. રેલીમાં ભાગ લેનારાની પ્રરતબદ્ધતા અને એકતાના પ્રરતક તરીકે ગુજરાત સમાચાર અને એરશયન વોઇસના એરડટર ઇન ચીફ સી.બી. પટેલે ઝંડી ફરકાવીનેરેલીનો પ્રારંભ કરાહયો હતો. આ પ્રસંગે સી.બી. પટેલે 10 વષણ અગાઉની યાદ તાજી કરતાં જણાહયુંહતુંકે, નરેન્દ્ર મોદી પહેલીવાર સાંસદ તરીકે ચૂટં ણી લડી રહ્યાં હતાં ત્યારે પણ એક રેલીનું રેલીનેસી.બી. પટેલેલીલી ઝંડી બતાિી, 250 કરતાંિ​િુકાર આયોજન કરાયુંહતુ.ં તેપ્રસંગેહુંત્યાંહતો. એક સમય સાથેનરેન્દ્ર મોિી અનેભાજપ સમથગકો રેલીમાંજોડાયાં એવો હતો જ્યારે ભારતની સંસદના નીચલા ગૃહ

કરાઇ હતી. ડો. મધુકર અમ્બેકર જેવા પાયાના કાયણકતાણઓ અનેઅન્યોએ ઘણા વષોણઆ સંસ્થાના રવકાસમાં યોગદાન આપ્યું છે. આ રેલીમાં યુકન ેા સાંસદ અનેભારતમાંપદ્મશ્રી પુરસ્કારથી સન્મારનત બોબ બ્લેકમેન જોડાયા હતા. રનસડન મંરદર ખાતે તેમણેભારતીય સમુદાયના લોકોનેસંબોધન કયુ​ુંહતુ.ં બ્લેકમેને જણાહયું હતું કે ભારતીય સમુદાય તેમના વતનના દેશા ભારવના ઘડતરમાં પણ મહત્વની ભુરમકા ભજવી રહ્યો છે. ભારતમાંલોકશાહીની સૌથી મોટી કવાયત યોજાઇ રહી છે. ભારતની ચૂટં ણી રવશ્વની સૌથી મોટી ચૂટં ણી છે. ભારતમાંભાજપ સત્તા પર આહયા પછી ભારત અને યુકે વચ્ચેની રમત્રતા મજબૂત બની છે. ભારતને ઝડપથી રવકસતા અથણતત્ર ં નું રબરૂદ આપતા બ્લેકમેનેજણાહયુંહતુંકે, નવી રદલ્હી અને લંડન મુક્ત વેપાર કરાર માટેમંત્રણા કરી રહ્યાંછે. બંનેદેશ વચ્ચેસંરક્ષણ અનેસુરક્ષા ક્ષેત્રેસહકારના કરાર થયાંછે. સંસ્થાનવાદના રદવસોનો અંત આવી ગયો છે. ભારતનુંઅથણતત્ર ં રવશ્વમાંનંબર વન બનવા જઇ રહ્યુંછે. બોબ બ્લેકમેનેવડાપ્રધાન રરશી સુનાકની

SKLPC પદરસરમાંસંબોદિત કરતા સી.બી. પટેલ

કાર રેલીની શરૂઆતમાંરાગાસુિા દિંજામુરીના માગગિશગનમાંકન્યાઓએ ઇશ િંિના સાથેિાઇિન્ટ પફોગમગન્સ આપી

નીસ્ડન મંદિર પદરસરમાંસંબોદિત કરતા એમપી બોબ બ્લેકમેન

લોકસભામાં ભાજપના ફક્ત બે સભ્ય હતા. 2014માં ભાજપના સાંસદોની સંખ્યા 273 હતી અને2019માં300નેપાર કરી ગઇ હતી. 2024ની આ ચૂટં ણીમાં400 પ્લસ બેઠકો પ્રાપ્ત કરવી અશક્ય નથી. મોદી સરકાર વધુ એકવાર સત્તામાં આવે તેના પ્રયાસ આપણી સામુરહક જવાબદારી છે. રેલીની પૂણાણહૂરત રનસડનના બીએપીએસ મંરદર ખાતેથશે. અબુધાબીમાંરહન્દુમંરદરની સ્થાપના ભારતના નવા

યુગનો પ્રારંભ છે. સી.બી. પટેલેજણાહયુંહતુંકે, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થા સનાતન ધમણઅંગેજાગૃરત ફેલાવવા અનેતેઅંગેફેલાવાતા જુઠ્ઠાણા ઉઘાડા પાડવા મહત્વની કામગીરી કરી રહી છે. ગુજરાત સમાચાર અને એરશયન વોઇસની ઓફફસમાં સ્વ. અટલ રબહારી વાજપેયીની મુલાકાત બાદ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની રચના

પ્રશંસા કરતાંભારતીય સમુદાયનેઆગામી સંસદની ચૂટં ણીમાંતેમને સમથણન આપવા અપીલ કરી હતી. આ સફળ ઇવેન્ટનું આયોજન દીપક પટેલ, કૃનાલ ઠક્કરના નેતૃત્વમાંઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના ગુજરાત ચેપ્ટરની ટીમ અને ગુજરાત કોર કાયણકતાણઓ દ્વારા નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપની રવચારધારાના પ્રસારની પ્રરતબદ્ધતા સાથેકરાયુંહતુ.ં

લોકસભામાં400 પ્લસ બેઠક જીતિી અશક્ય નથી, મોિી અનેભાજપનેસમથગન આપણી સામુદહક જિાબિારીઃ સી.બી. પટેલ

દિટનમાંબીજી મેના રોજ સંસિની ચૂંટણી યોજાિાની અટકળો પર પૂણગદિરામ

ભારતમાંચૂંટણી જાહેર થતાંમુક્ત િેપાર કરાર પરની મંત્રણાઓ સ્થદગત કરાઈ

લંડનઃ રિટનમાંબીજી મેના રોજ સંસદની ચૂટં ણી યોજાઇ શકેતેવી અટકળો પર વડાપ્રધાન રરશી સુનાકે પૂણણરવરામ મૂકી દીધું છે. તેમણે સંકેત આપ્યો છે કે સંસદની ચૂંટણી વષણના અંત ભાગમાં યોજાઇ શકેછે. એક મીરડયા મુલાકાતમાંવડાપ્રધાનેજણાહયુંહતું દરશી સુનાક અનેનરેન્દ્ર મોિી િચ્ચેિેપાર કરાર મુદ્દેટેદલફોદનક િાતચીત કે, થોડા જ સપ્તાહોમાંબીજી મેના રોજ રિટનમાંસ્થારનક મુદ્દા, નેતાઓએ ભારત અને યુકે વચ્ચે મુક્ત પોલીસ અનેક્રાઇમ કરમશ્નર તથા મેયરની ચૂંટણી યોજાવાની છે. લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વે પાર કરારની મંત્રણામાં થઇ રહેલી વે પ ાર કરાર પર તાલી રહે લ ી મં ત્ર ણાઓ બીજી મેના રોજ સંસદની ચૂંટણી યોજાશેનહીં. પ્રગરત પર ચચાણ કરી હતી. આ રવવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ ન આવતાં ઐરતહારસક વેપાર કરાર બંને દેશ માટે સ્થરગત કરી દેવાઇ છે. હવે ભારતમાં લાભકારક હોવાથી તેના મહત્વ અંગેબંને લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી નેતા સહમત થયાંહતાં. વેપાર કરાર પર મંત્રણા અંગે નવી સરકાર દ્વારા રનણણય થઇ રહેલી પ્રગરત પર નજર રાખવા અને લેવાશે. FINANCIAL A SERVICES રિટન ભારતીય બજારમાં યુકેની ફરી એકવાર મંત્રણાઓ શરૂ થશે. પરંતુ એકબીજાના સંપકકમાં રહેવા બંને નેતા PROTECTION MORTGAGES પ્રોફેશનલ સરવણરસઝને વધુ તકો અપવા ત્યારબાદ રિટનમાંચૂટં ણી આવી જશેતેથી સહમત થયાંહતાં. Life Insurance Residential બીજીતરફ યુકેના રબઝનેસ અને ટ્રેડ અને વ્હહસ્કી તથા કાર પરની જકાતમાં બંને દેશ પાસે ઘણો ઓછો સમય રહેશે. Critical Illness Buy to Let Income Protection Remortgages મોટી રાહત આપવા ભારત સરકાર પર ભારતમાં નરેન્દ્ર મોદી ફરી રવજેતા બને સેક્રેટરી કેમી બેડનોકે જણાહયું હતું કે, દબાણ કરી રહ્યો છે તો સામે પક્ષે નવી તેની સંભાવના ઊંચી છે પરંતુ રિટનમાં ભારતમાંસંસદની ચૂંટણી યોજાય તેપહેલાં Please conta act: જ ભારત-યુકે મુક્ત વેપાર કરાર સંભરવત રદલ્હી યુકેમાં કામ કરવા જતા કામદારો રરશી સુનાક પરારજત થઇ શકેછે. Dinesh S Shonchhatra માટેવધુસુરવધાઓની માગ કરી રહ્યો છે. ભારત અને યુકે વચ્ચે મજબૂત બની બની શકે છે પરંતુ રિટન તેને ડેડલાઇન Mortgage Ad dviser ભારતે યુકેમાં થતી ટેક્સટાઇલ રનકાસો રહેલા સંબંધોને આવકારતાં વડાપ્રધાન તરીકેઉપયોગ કરવા ઇચ્છતો નથી. હાલમાં Call: 020 8424 C 4 8686 / 07956 810647 ઓછી કરવાની પણ માગ કરી છે. રરશી સુનાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર વેપાર કરાર મુદ્દે 14મા રાઉન્ડની મંત્રણા રિરટશ અરધકારીઓએ જણાહયું છે કે મોદી સાથે 12 માચણના મંગળવારના રોજ ચાલી રહી છે. કેમી બેડનોકે ભારતને વધુ 77 High Street, Wealdston ne, Harrow, HA3 5DQ ભારતમાં સંસદની ચૂંટણી પૂરી થયા પછી ટેરલફોન પર વાતચીત કરી હતી. બંને પડતુંસંરક્ષણાત્મક અથણતંત્ર ગણાહયો હતો. mortgage@majorestate.co om ~ majorestate.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly rd

03

23 March 2024

િંડનમાંતબહારના મુખ્યમંત્રી તનતતશ કુમારની દોરાઇથવામી સાિેમુિાકાત

ટિ​િનની મુલાકાતે પહોંચેલા ટિહારના મુખ્યમંત્રી ટનટતશ કુમારેરટવવારેયુકે ખાતેના ભારતીય હાઇ કટમશ્નર ટવક્રમ દોરાઇસ્વામી સાથે મુલાકાત કરી હતી. લંડનના સાયન્સ મ્યુટિયમની પ્રશંસા કરતા ટનટતશ કુમારે પિનામાંિની રહેલા સાયન્સ ટસિી અંગે દોરાઇસ્વામીનેઅવગત કરાવ્યા હતા.

બેડક ઓફ ઇસ્ડડયાને8 તમતિયન ડોિર પરત ચૂકવવા નીરવ મોદીનેઆદેશ

ક¸º³Ъ ¢Ц±Ъ³Ц ³Â ´º³Ц ±¶Ц®°Ъ 5 ╙¸╙³ª ´® ¥Ц»Ъ ³ ¿ક¯Ц ¸Ьє¶ઈ³Ц એÔ»Ъª Âє§¹ ¢ЬدЦ, ╙¸¿³ Ãщà°³Ъ ÂЦº¾Цº ¶Ц± ¸щºщ°ђ³ ±ђRЦ

low back pain

34 ¾ÁЪ↓¹ ¸Ьє¶ઈ³Ц એÔ»Ъª Âє§¹ ¢ЬØ¯Ц³щ Ħ®щક ¾Á↓ ´Ãщ»Ц ક¸º³ђ ±Ь¡Ц¾ђ ¿λ °¹ђ ïђ. §щ³Ъ અ¾¢®³Ц કº¯Ц, ¯щઓ³ђ ±Ь¡Ц¾ђ ¾²Ъ ¢¹ђ અ³щ ´¢¸Цє ¡Ц»Ъ ¨®¨®ЦªЪ ç¾λ´щ ઊ¯º¾Ц »Цƹђ ïђ. ±ººђ§³Ц 5 Чક¸Ъ ±ђ¬¾Ц¾Ц½Ц Âє§¹·Цઈ ¸Цªъ þщ 5 ╙¸╙³ª ´® ¥Ц»¾Ьє અ¿Ä¹ ¶³¯Ц ¯щઓ આ£Ц¯¸Цє ÂºЪ ´SЦ Ã¯Ц.

Non Surgical Spinal Decompression Therapy

લંડનઃ લંડનમાં િેલમાં િેિ ભારતીય ઝબિનેસમેન નીરવ મોિીને ગંભીર ફટિો મારતા લંડનની હાઇિોટેડ બેડિ ઓફ ઇસ્ડડયાને 8 ઝમઝલયન ડોલર ચૂિવવા આિેશ આપ્યો છે. હાઇિોટડ દ્વારા નીરવ મોિી ઝવરુદ્ધ સમરી િ​િમેડટ જારી િરાયું હતુ.ં પક્ષિારના િેસમાં િમ ન હોય અથવા તો પક્ષિાર સુનાવણીમાં હાિર ન રહે ત્યારે આ િ​િારનું સમરી િ​િમેડટ જારી િરાતું હોય છે. હાઇિોટેડ બેડિ ઓફ ઇસ્ડડયા અને દુબઇ સ્થિત કંપનીનેઆપેિ ઋણ વસૂિવા મોદીની સંપતિઓની હરાજી કરાશે નીરવ મોિીની િુબઇ સ્થથત િંપની ફાયરથટાર ડામડડ વચ્ચે ચાલી રહેલા િાનૂની યુદ્ધમાં આ પરંતુ 2018માં બેડિે નાણા પરત માગ્યા ત્યારે નીરવ ચુિાિો આપ્યો હતો. બેડિે નીરવ મોિીની િંપની મોિીની િંપની નાણા પરત િરી શિી નહોતી. પાસેથી 8 ઝમઝલયન ડોલરની વસૂલાત માટે લંડનની ફાયરથટાર ડાયમડડ િુબઇમાં સ્થથત છે. યુિન ે ી હાઇિોટડમાં અપીલ િાખલ િરી હતી. અિાલતના સમરી િ​િમેડટના િારણે ઝરિવરી િોટડમાં રિૂ િરાયેલા િથતાવેિો અનુસાર બેડિ િોસેસ શરૂ િરી શિાશે અને આ માટે નીરવ ઓફ ઇસ્ડડયાએ નીરવ મોિીની િંપનીને 9 મોિીની ઝવશ્વભરમાં આવેલી સંપઝિઓની હરાજી ઝમઝલયન ડોલરની ક્રેઝડટ ફેઝસઝલટી આપી હતી થઇ શિે છે.

ક¸º¸Цє çªъºђઈ¬³Ьє ઇקщÄ¿³ , ±¾Цઓ ¶²Ц Ĭ¹Ó³ђ ╙³æµ½ §¯Цє , ¯щઓ³щ ç´Цઈ³³Ъ §↓ºЪ §щçª કº¾Ц¸Цє આ¾Ъ. એª»Ц¸Цє§ ¯щઓ³щ એક ╙¸Ħ ˛ЦºЦ અ¸±Ц¾Ц± Щç°¯ ╙¸¿³ Ãщà°³Ъ T® °¯Ц, ¯Ьºє¯§ ╙¸¿³ Ãщà°³Ъ ¸Ь»ЦકЦ¯ »ઇ, એ¬¾Ц×ç¬ ç´Цઈ³ ╙ºÃщ¶, ³ђ³ ÂU↓ક» ç´Цઈ³» ╙¬કÜĬщ¿³ °щºЦ´Ъ, એ¬¾Ц×ç¬

શથત્ર સોદાગરનેિત્યતપિત કરાવવાના ભારત સરકારના િયાસોનેફટકો

સમારોહમાં ભારત, પાકિથતાન, ઝિટન, અમેઝરિા, યુએઇ અને િમૈિાના 20 યુવાઓને ડાયના એવોડડથી સડમાઝનત િરાયાં હતાં. િેમાં નવી ઝિલ્હી સ્થથત વીિ​િાપમાં મિ​િ મળી શિે તેવું સંશોધન િરનાર સંશોધિ, માનઝસિ આરોગ્ય ક્ષેત્રે િામ િરનાર હઝરયાણાની એસ્ટટઝવથટ અને િુબઇ સ્થથત ઝવદ્યાઝથિનીનો સમાવેશ થાય છે. ઝિડસ ઝવઝલયમ દ્વારા ઉિય ઇલેસ્ટિ​િના થથાપિ ઉિય ભાઝટયા, હ્યૂિ ઓફ ધ માઇડડ ફાઉડડેશનના થથાપિ માનસી ગુપ્તા અને થપડિગોના થથાપિ નેત્રા વેંિટેશને એવોડડ

Advanced Hiro TT

HIRO TT ĺЪª¸щת³Ц ¸ЦĦ 30 ╙±¾Â³Ъ ÂЦº¾Цº³Ц ઔєє¯щ ¯щઓ ક¸º-´¢³Ц ±Ь¡Ц¾Ц¸Цє°Ъ 100% ºЦï ¸щ½¾Ъ, 1 ક»Цક ¥Ц»¯Ц °¹Ц. Ó¹Цº¶Ц± ╙¸¿³ Ãщà°³Ц Чµª³щ ╙¬´Цª↔¸щת¸Цє ઓ¾ºઓ» Чµª³щ ¾²ЦºЪ, ÂЦº¾Цº³Ц 3 ¸╙Ã³Ц ¶Ц± ¯щઓ 10 Чક╙¸ ઔєє¯º³Ъ µЮ» ¸щºщ°ђ³ ±ђSЦ !!

Marathon run

અ¸±Ц¾Ц±(¢Ь§ºЦ¯)¡Ц¯щ આ¾щ»Ьє ╙¸¿³ Ãщà° એ એ╙¿¹Ц³Ьє Âѓ°Ъ એ¬¾Ц×ç¬ Чµ¨Ъ¹ђ°щºЦ´Ъ-╙ºÃщ¶ Âщתº ¦щ

╙¸¿³ Ãщà°¸Цє ºÃщ¾Ц³Ъ ઉǼ¸ ¢¾¬ ઉ´»Ú² ¦щ

www.missionhealth.co.in -

or

: +91 76000 29090

ઉદય ભાતટયા, માનસી ગુપ્તા અનેનેત્રા વેંકટેશનેડાયના એવોડડએનાયત

ભાગેડુસંજય ભંડારીનેિત્યપિણ સામે મારી માતાના વારસાનેજાળવી રાખવા હુંઅનેકેટ િતતબદ્ધઃ તિડસ તવતિયમ સાયડસ અપીિ કરવા િંડન હાઇકોટડની મંજૂરી મ્યુલંડઝનઃિયમ લંખાતેડનમાં આયોઝિત

લંડનઃ ભારતમાં શથત્ર સોિાઓના વચેઝટયા મનાતા સંિય ભંડારીને યુિેની હાઇિોટેડ તેમના ભારત ખાતેના િત્યપિણને પડિારવાની પરવાનગી આપી િેતાં ભારત સરિારને મોટો ફટિો પડ્યો છે. ભારત સરિારે સંિય ભંડારીના િત્યપિણ માટે ઝિઝટશ સરિારને બે અરજી આપી હતી. હાલ સંિય ભંડારી લંડનમાં રહે છે. પહેલી અરજી ભારતના ઇડી ઝવભાગ દ્વારા મની

લોડડઝરંગના આરોપમાં ભંડારીના િત્યપિણની માગ િરાઇ હતી જ્યારે બીજી માગ ભારતના આવિવેરા ઝવભાગ દ્વારા િર ચોરીના આરોપસર િરાઇ હતી. 7 નવેમ્બર 2022ના રોિ

વેથટઝમડથટર મેઝિથિેટ િોટડના ઝડસ્થિટટ િ​િ માઇિલ થનોએ ભંડારીનો િેસ તત્િાઝલન હોમ સેક્રટે રી સુએલા િેવરમેનને મોિલી આપ્યો હતો. સુએલા િેવરમેને 12 જાડયુઆરી 2023ના રોિ ભંડારીના િત્યપિણના આિેશ જારી િયાિ હતા. ગુરુવારે િસ્થટસ પુસ્પપડિર ઝસંહ સૈનીએ ભંડારીને તેમના િત્યપિણ સામે અરજી િરવાની મંિૂરી આપી હતી.

ઉદય ભાટિયા, માનસી ગુપ્તા અનેનેત્રા વેંકિેશ લંડનમાં સાયડસ મ્યુઝિયમ એનાયત િરાયાં હતાં. આ િસંગે પોતાની માતા ખાતે આયોઝિત સમારોહમાં લેડી ડાયનાને શ્રદ્ધાંિઝલ આપતાં બોલતાં ઝિડસ ઝવઝલયમે િણાવ્યું ઝિડસ ઝવઝલયમે િણાવ્યું હતું િે, હતું િે, મારી માતાએ ઝશક્ષણ હું અને મારી પત્ની િેટ મારી આપ્યું હતું િે િરૂરીયાતમંિોની માતાના વારસાને જાળવી સહાય િરો. 25 વષિ પહેલાં રાખવા િઝતબદ્ધ છીએ. તેમના સમાિ અને માનવતા માટે સડમાનમાં થથપાયેલી ચેઝરટી યોગિાન આપતા યુવાઓને દ્વારા થઇ રહેલા િાયિને િોઇને સડમાઝનત િરવા થવ.ઝિડસેસ તેઓ ઘણું ગૌરવ અનુભવતા ડાયનાની થમૃઝતમાં ડાયના એવોડડનો િારંભ િરાયો હતો. હશે.


04

@GSamacharUK

કટ્ટરવાદની નવી વ્યાખ્યા જાહેર કરાઇ

23rd March 2024

ે ી લોકતાંનિક વ્યવસ્થા, સ્વતંિતા, નહંસા, નિક્કાર અથવા અસનહષ્ણુતા પર યુકન મૂળભૂત અનિકારોનું ઉલ્લંઘન કરતા આિાનરત નવચારિારા પર કામ કરતા કૃત્યોને કટ્ટરવાદી કૃત્ય ગણાશે સંગઠનો સામે પગલાં લેવાશે

લંડનઃ હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદ ચેતવણી આપી છે કે નવી નીનતથી યુકેની યુકેમાં યહૂદીઓ અને મુસ્પલમો નવરુદ્ધના હેટ પ્રનતષ્ઠા ઝંખવાઇ શકે છે કારણ કે આ પગલાને ક્રાઇમમાં થયેલા વધારા મધ્યે નિનટશ સરકારે લોકતાંનિક પગલું ગણાશે નહીં. કયા સંગઠનો કટ્ટરવાદની નવી વ્યાખ્યાની જાહેરાત કરી છે. પર કટ્ટરવાદનુંલેબલ લગાવવા સરકાર પ્રપતાવ નવી વ્યાખ્યા અનુસાર યુકેની લોકતાંનિક મૂકશે તે કોઇ જાણતું નથી. સરકારે આગામી વ્યવપથા, પવતંિતા, મૂળભૂત અનધકારોનું સપ્તાહમાં આ સંગઠનોની યાદી આગામી ઉલ્લંઘન કરતા કૃત્યોનેકટ્ટરવાદી કૃત્ય ગણાશે. સપ્તાહોમાં જાહેર કરવાનું વચન આપ્યું છે. સરકારના વનરષ્ઠ મંિી માઇકલ ગોવ નવી સરકારેસંકેત આપ્યો છેકેઇપલાનમક અનેનાઝી વ્યાખ્યાના અમલ પર કામ કરી રહ્યાં છે. તેમણે સંગઠનો તેમાંસામેલ હોઇ શકેછે. કટ્ટરવાદની નવી વ્યાખ્યા બાદ કોમ્યુનનનટઝ લોકશાહીની સુરક્ષા અને તેનો ઉપહાસ કરતતા મંચોને અટકાવવામાં વ્યાખ્યાની ભુનમકા પર સેક્રેટરી માઇકલ ગોવ પર વાણી પવાતંત્ર્ય પર ભાર મૂક્યો છે. તેમણેજણાવ્યુંહતુંકે, આ પગલાં તરાપ મારવાનો આરોપ મૂકાઇ રહ્યો છે ત્યારે સુનનસ્ચચત કરશેકેસરકાર લોકશાહીનો ઉપહાસ તેમણેપ્રનતબંનધત થઇ શકેતેવા સંગઠનોના નામ કરાનારા લોકોનેકોઇ તક આપવા માગતી નથી. જાહેર કયા​ાં છે. પ્રનતબંધ બાદ આ સંગઠનોને આપણી લોકશાહીની સુરક્ષા અને કટ્ટરવાદને અપાતી સરકારી સહાય બંધ કરી દેવાશે. નવી વ્યાખ્યા અંતગિત નાથવા માટે લેવાનારા શ્રેણીબદ્ધ પગલાંનું આ પ્રનતબંનિત થનારા સંગઠનો પ્રથમ કદમ છે. કટ્ટરવાદની નવી વ્યાખ્યા અંતગાત નહંસા, • ધ નિનટશ નેશનલ સોનશયાનલપટ મૂવમેસટ નધક્કાર અથવા અસનહષ્ણુતા પર આધાનરત • પેનિયોનટક ઓલ્ટરનેનટવ નવચારધારા પર કામ કરતા સંગઠનો સામેપગલાં • કેજ (CAGE) • મુસ્પલમ એસગેજમેસટ એસડ ડેવલપમેસટ લેવાશે. સરકારના પવતંિ સમીક્ષક જ્હોન હોલે • મુસ્પલમ એસોનસએશન ઓફ નિટન

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ઘટતી સંખ્યાના કારણે યુનનવનસિટીઓ મુશ્કેલીમાં

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

તણાવ ઘટાડવા દેશભરના નસનેગોગમાં ઇફતાર પાટટીઓનું આયોજન

ઇઝરાયેલ અનેહમાસ વચ્ચેચાલી રહેલી લડાઇનેપગલેબિટનમાંયહૂદી અનેમુસ્લલમ સમુદાયો વચ્ચેવધેલા તણાવનેઘટાડવાના પ્રયાસરૂપેયહૂદી ધમમલથાનો દ્વારા રમઝાન માસમાંમુસ્લલમ બિરાદરો માટેઇફતાર પાટટીઓનુંઆયોજન થઇ રહ્યુંછે. ફૂડ ફોર ફ્રેન્ડબિપની થીમ સાથેઆ આયોજનો કરવામાંઆવી રહ્યાંછેજેથી બિટનમાંયહૂદી અને મુસ્લલમ સમુદાયો વચ્ચેસારા સંિંધો લથાબપત કરી િકાય. અત્રેઉલ્લેખનીય છેકેબિટનમાં મંબદરો અનેગુરુદ્વારાઓ દ્વારા વષોમથી રમઝાન માસમાંમુસ્લલમ બિરાદરો માટેઇફતાર પાટટીઓનુંઆયોજન થતુંરહ્યુંછે.

ગ્રેજ્યુએટ નવઝા રૂટની સમીક્ષા કરવા આદેશ આ રૂટનો માઇગ્રન્ટ્સ દ્વારા દુરૂપયોગ થતો હોવાની સરકારની માન્યતા

લંડનઃ ગ્રેજ્યુએટ નવઝા રૂટ દ્વારા બેઅથવા િણ વષાયુકમે ાંરહી થઇ રહ્યો હોવાનુંપ્રતીત થઇ રહ્યું છે. યુકન ે ી હાયર એજ્યુકશ ે નની શકેછે. ગયા મનહનામાં નડસેમ્બરમાંસરકારેજાહેરાત ગુણવત્તા અને નવશ્વસનનયતા ઘટી રહી છે કે કેમ અને કરી હતી કેતેગ્રેજ્યુએટ નવઝા યુનનવનસાટીઓ દ્વારા ચેતવણી માઇગ્રસટ્સ દ્વારા તેનો દુરુપયોગ રૂટની સમીક્ષા કરવા માઇગ્રેશન ઉચ્ચારવામાં આવી હતી કે થાય છે કે કેમ તેની સમીક્ષા એડવાઇઝરી કનમટીનેજણાવશે. આંતરરાષ્ટ્રીય નવદ્યાથથીઓને અભ્યાસક્રમોમાં કાપ અને સ્ટાફમાં ઘટાડો કરવા ફરજ પડી કરવા હોમ સેક્રટે રી જેમ્સ ગયા સપ્તાહમાં જાહેર થયેલા યુકમે ાં આવતા અટકાવતી નવઝા અને ક્લેવરલીએ આદેશ આપ્યો છે. પિમાં કનમટીને નવઝા રૂટની સરકારની નીનતઓ શહેરો અને લંડનઃ ઇસટરનેશનલ ં ને ઇનમગ્રેશનના નનયમો માઇગ્રેશન એડવાઇઝરી કનમટીને સમીક્ષા કરવાનો સત્તાવાર નાના નગરોના અથાતિ પટુડસટ્સની ઘટી રહેલી કડક બનાવાતાં પાઠવેલા પિમાં ક્લેવરલીએ આદેશ આપી દેવાયો છે. નુકસાન પહોંચાડી રહી છે. યુકમે ાં સંખ્યાને કારણે યુકેની ે ે તેજપવી ક્લેવરલીએ જણાવ્યું હતું કે, હું અભ્યાસ કયા​ા બાદ વકક ઓફર ભારતીય નવદ્યાથથીઓની નવઝા રૂટ દ્વારા યુકન યુનનવનસાટીઓ દ્વારા સંખ્યામાં પણ ઘટાડો લોકો પ્રાપ્ત થઇ રહ્યાંછેકેકેમ જોવા ઇચ્છું છું કે નવઝા રૂટનો માટે સરકારની પ્રનતબદ્ધતામાં ખચામાં કાપ મૂકાતાં થઇ રહ્યો છે. દર તેની ચકાસણી કરવા જણાવ્યુંછે. દુરૂપયોગ તો નથી થઇ રહ્યો ને.. પ્રવતાતી અનનસ્ચચતતાના કારણે નવદ્યાથથીઓને અપુરતા 10માંથી એક નવઝા રૂટ દ્વારા યુકે આવતા પટડી નવઝાનો ઉપયોગ નશક્ષણ સંભનવત નવદ્યાથથીઓના નનણાય પટાફ, નશક્ષણની યુનનવનસાટી આ વષષે નવદેશીઓ ગ્રેજ્યુએશન કયા​ાબાદ મેળવવાનેબદલેઇનમગ્રેશન માટે પર અસર થઇ રહી છે. કથળતી ગુણવત્તા અને નવકલ્પોના અભાવનો સામનો પગલે અભ્યાસક્રમો બંધ કરવા પટાફમાં ઘટાડો કરી રહી છે. કરવો પડશે. યુનનવનસાટીઓના અને એકેડેનમક પટાફમાં ઘટાડો કેટલીક યુનનવનસાટી સામેનાદાર વડાઓએ ચેતવણી આપી છેકે કરવા જેવા મુચકેલ નનણાયો થવાનુંજોખમ સજા​ાયુંછે. નનયુનિ પહેલા ભારતીય ડોક્ટરોને 12 મનહનાની તાલીમ અપાશે સરકારે પથાનનક ઇસટરનેશનલ પટુડસટ્સની લેવા પડશે. નાઇનજનરયામાં આનથાક નવદ્યાથથીઓ માટેની ફીનેછેલ્લા લંડનઃ યુકેમાં ડોક્ટરોની ભારે એસેસમેસટ બોડડ દ્વારા લેવાતી રહેશે. આ પ્રોજેક્ટને નિટન સંખ્યામાં મોટો ઘટાડો થવાના કારણે સંખ્યાબંધ કટોકટીના કારણેનવદ્યાથથીઓની એક દાયકા કરતાંવધુસમયથી અછતને પહોંચી વળવા પરીક્ષામાંથી મુનિ અપાશે. સરકાર દ્વારા આડકતરો સપોટડ યુનનવનસાટીઓને ખોટનો અરજીઓમાં મોટો ઘટાડો ફ્રીઝ કરી દીધી છે તેના કારણે એનએચએસ 2000 ભારતીય ડોક્ટરોની અછત વેઠી છે કારણ કે સરકાર જ સામનો કરવો પડશે જેના નોંધાયો છે તો સરકાર દ્વારા ઘરેલુ નવદ્યાથથીઓને નશક્ષણ ડોક્ટરની તાકકદના ધોરણે રહેલા એનએચએસ માટે આ એનએચએસની હોસ્પપટલોને આપવામાં યુનનવનસાટીઓને ભરતી કરશે. એનએચએસના પગલું કેટલીક રાહત લઇને ભંડોળ પુરું પાડે છે. તેમ છતાં ખોટ જઇ રહી છે. અત્યાર સુધી સૂિોના જણાવ્યા અનુસાર આવી શકે છે પરંતુ ભારતની આ પ્રોજેક્ટ પર નેશનલ ઇસટરનેશનલ પટુડસટ્સની એનએચએસ ડોક્ટરોની પહેલી હેલ્થકેર નસપટમમાંથી િેઇન મેનડકલ કાઉસ્સસલ જેવી તગડી ફીના કારણે બેચ માટે પોપટ ગ્રેજ્યુએટ ડ્રેઇન થવાનો ભય સેવાઇ રહ્યો સરકારી સંપથાઓ કામ કરી યુનનવનસાટીઓ આ ખોટનેકવર િેનનંગનો પ્રારંભ કરશે. 6થી 12 છે. ડો. સુનચન બજાજ કહેછેકે રહી નથી અનેએનએચએસની કરી લેતી હતી. આગામી મનહનાની આ િેનનંગ બાદ એનએચએસની હોસ્પપટલમાં હોસ્પપટલો દ્વારા તેનું સંચાલન વષામાં ઇસટરનેશનલ ભારતીય ડોક્ટરોને નિટનની નનયુિ મળવાથી નિટનમાં થઇ રહ્યું છે. જ્ઞાન અને પટુડસટ્સની સંખ્યામાં 37 ટકા હોસ્પપટલોમાં નનયુિ કરાશે. સેટલ થવાનો પરવાનો મળી નનપુણતાની આ પ્રકારની સુધીનો ઘટાડો થવાની તેમને િેનનંગ પૂરી કયા​ા બાદ જશે નહીં પરંતુ આ નનયુનિ આપ-લેથી બંનેદેશની હેલ્થકેર સંભાવના છે. પ્રોફેશનલ એસડ નલસ્સવવસ્પટક દ્વારા મૂલ્યવાન અનુભવ મળી નસપટમનેલાભ થશે.

NHS 2000 ભારતીય ડોક્ટરોની ભરતી કરશે

For Quality WINDOWS, DOORS PATIO DOORS CONSERVATORY PORCHES, BI-FOLD DOORS SPECIAL OFFER

UPVC Front Door Supply & fit for ONLY £ 650 Back Door Supply & fit for ONLY £ 600 Patio Door Supply & fit for ONLY £ 950

From Repair to New Installation please call - 0208 575 6604 (Mob: 07984 250 238) Email: saiwindows@live.co.uk

www.saiwindows.co.uk

¢Ь§ºЦ¯ ÂѓºЦ∆ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє§¸Ъ³, ¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъ આ§щ§ અ¸Цºђ Âє´ક↕કºђ (∞≥≥≡°Ъ આ´³Ъ Âщ¾Ц¸Цє)

ºЦ§કђª,અ¸±Ц¾Ц± ÂÃЪ¯ ¢Ь§ºЦ¯ ºЦ˹ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє¿Ьєઆ´ §¸Ъ³, ¸કЦ³,µ»щª, ¶є¢»ђ કыએ╙Ġકॺ §¸Ъ³ §ђ ¾щ¥¾Ц ¸Цє¢¯Ц Ãђ¹ ¯ђ

ઈЩ׬¹Ц ¢¹Ц ¾¢º § ¹Ьકы³Ц કђઇ ´® ¿Ãщº ¸Ц આ´³Ъ અ³Ьક½ Ю ¯Ц ¸Ь§¶ અ¸щ¬ђÄ¹Ь¸×щªÂ અ³щ´щ¸×щª કºЪ આ´¿Ь. અ¸ЦºЦ કђઈ એ§×ª ³°Ъ અ³щઅ¸щ¡Ь± § આ ĬђÂщ કºЪએ ¦Ъએ.

અ¸ЦºЪ Ĭђµы¿³» Â╙¾↓ ¸Цªъ¹Ьકыઅ°¾Ц ºЦ§કђª ³Ъ ઓЧµÂ ³ђ ¯ЦÓકЦ»Ъક Âє´ક↕કºђ. »є¬³: ºЦ§ §ђÁЪ: +44 7958 138 383 ºЦ§કђª: ╙±´ક §ђÁЪ ╙±´ક §ђÁЪ: +44 7424 780 369 +91 98790 44833 અ¸ЦºЪ ´ЦÂщ300°Ъ ¾²ЦºщNRI Satisfied Customers³Ьє Ġд´ ¦щ.

+91 94292 44833


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

તેમની કેપ્પપન બિબમટેડને50,000 પાઉન્ડનો દંડ

લંડનઃ યુકેમાં દવાઓના િંડનની સાઉથવાકકક્રાઉન કોટટ વેચાણ માટેિાયસફસ મેળવવા દ્વારા િે અપરાધ માટે આઠ દવાઓની ગુણવત્તાનેબવપબરત અને સાત મબહના કેદની સજા અસર કરવા અને દવાઓની િટકારવામાંઆવી છે. આ િંને તેમણે એકસાથે સેલ્િ િાઇિ વધારવા માટે સજા રહેશે. ખોટો ડેટા આપવા માટેકેપ્પપન ભોગવવાની બિબમટેડના પૂવષ બડરેક્ટર વાઘબિયાની અને કેપ્પપન કમિેશ વાઘબિયાની અને બિબમટેડને 50,000 પાઉફડનો તેમની કંપનીને સજા દંડ પણ િટકારવામાં આવ્યો િટકારવામાં આવી છે. છે. આ પહેિાં તેમને પાઉફડનો માકકેબટંગ િાયસફસ મેળવવા 10,75,589 માટે યુકેમાં એમએચઆરએને કપ્ફિટકેશન ઓડટર ચૂકવવાનો ખોટો ડેટા આપવા માટે કોઇ પણ આદેશ અપાયો હતો. કંપનીનેસજા કરાઇ હોય તેવી કેપ્પપન બિબમટેડનેપ્રોબસક્યુશન કોટટ પેટે 82,262 પાઉફડ આ પ્રથમ ઘટના છે. કમિેશ વાઘબિયાનીને ચૂકવવા પડશે.

7 વષષની િાળકીનેઅસભ્ય સ્પશષ માટેરાહુિ પટેિ સામેકેસ ચાિશે

લંડનઃ િગ્ન સમારોહમાં 7 વષષની િાળકીને અણછાિતો ટપશષ કરવા માટે બપફનરની ઓક્સહી િેનમાં રહેતા 42 વષષીય રાહુિ પટેિ સામેકેસ ચાિશે. રાહુિ પટેિ પર 13 વષષથી નાની િાળકી પર સેક્ટયુઅિ એસોલ્ટના િે આરોપ મૂકાયા છે. ટિોઉની એક હોટેિમાંઆયોબિત િગ્ન સમારોહમાંિ​િ પાંચ બમબનટના અંતરે આ િંને ઘટના િની હતી. પ્રોબસક્યુબટંગ િેબરટટર મેથ્યૂ નાઇટે િણાવ્યુંહતુંકે, આરોપી અનેિબરયાદીએકિીજાનેઓળખતા નથી અને િંને તેમના પબરવાર સાથે આ સમારોહમાં હાિરી આપી રહ્યાંહતાં.

ડ્રગ ડીિર દારીનેશસ્ત્રો રાખવા માટેવધુપાંચ વષષની કેદ

લંડનઃ ડ્રગના વેપારમાં દોષી આ શટત્રો અને ગાંિો ભરેિી ઠરેિા ડ્રગ ડીિર ગુરબવફદર િેગ સાયમન માલ્હી નામની દારીનેશટત્રો રાખવા માટેવધુ વ્યબિનેઆપી હતી. ત્યારિાદ પાંચ વષષ કેદની સજા અપાઇ પોિીસે દારીના ઠેકાણા પર છે. સેફડવેિમાં પોિીસ દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાંથી પડાયેિા દરોડામાં આ શટત્રો તેમને ડ્રગનો મોટો વેપાર મળી આવ્યા હતા. પોિીસને ચાિતો હોવાની માબહતી મળી 9એમએમની બપટતોિ, પાંચ હતી. દારીનેડ્રગના વેપાર માટે રાઉફડ કારતૂસ અનેગાંિો પણ 12 વષષ કેદની સજા અપાઇ મળી આવ્યો હતો. ગુરબવફદરે હતી.

1.59 બિબિયન પાઉન્ડના કોકેઇનની દાણચોરીના કેસમાંતિરેઝ હુસેનને 17 વષષની કેદ ફટકારાઈ

લંડનઃ યુકેમાં 1.59 બિબિયન પાઉફડનું કોકેઇન દાણચોરી દ્વારા િાવવાના કેસમાં આઠમી વ્યબિને સજા અપાઇ છે. શેફિલ્ડ ક્રાઉન કોટટ દ્વારા 39 વષષીય યોકકશાયર અને હમ્િર તિરેઝ હુસેને કોકેઇનને બરબિયોનિ ઓગગેનાઇઝ્ડ િોક્સમાં ભરીને પબરવહન ક્રાઇમ યુબનટ દ્વારા કરાયેિી માટેના વાહનોમાંમૂકી આપવા તપાસમાં ડ્રગ્સની દાણચોરીનો માટે 17 વષષ કેદની સજા આ મામિો સામેઆવ્યો હતો. િટકારાઇ છે. કોકેઇનના 2022માં ફ્રોઝન ચીકનના સપિાય માટેનો અપરાધ પેિટ્ે સમાંસંતાડીનેડ્રગ્સનો આ તિરેઝે કિૂિી િીધો હતો. િથ્થો યુકેિવાયો હતો.

05

િળાત્કારનો ભોગ િનતી બવદેશી કેર વકકસષ

દવા અંગેખોટી માબિતી આપવા માટે કમિેશ વાઘબિયાનીનેકેદ લંડનઃ યુકમે ાંભારત સબહતના બવદેશોમાંથી આવતી

rd

23 March 2024

સોબશયિ કેર માટેના શેડો બમબનટટર એફડ્રુ ગ્વેઇનેિણાવ્યુંહતુંકેઆ તપાસના તારણો દશાષવે મબહિા કેર વકકસષ િળાત્કાર અને જાતીય છે કે સોબશયિ કેર સેક્ટરમાં પ્રવતષતી કટોકટી સતામણીનો ભોગ િની રહી છે. એક બવદેશી કેર બનવારવામાંસરકાર બનષ્િળ ગઇ છે. બવદેશી કેર ે ર દ્વારા મારા પર વકકરેિણાવ્યુંહતુંકે, મારા મેનિ વકકસન ષ ું શોષણ ન થાય તે પ્રકારની બસટટમ અવારનવાર િળાત્કાર કરાયો હતો પરંતુ યુકમે ાં સુબનપ્ચચત કરવી િોઇએ. કામ કરવાનો અબધકાર ગુમાવી દેવાના ભયથી મેં તેના બવરુદ્ધ પોિીસમાંિબરયાદ કરી નથી. આ ફકટસો ફબરયાદ કરેતો નોકરી માઇગ્રન્ટ કેર વકકસષનેપાંચ પાઉન્ડ કરતાં ઓછુંવેતન યુકમે ાંઆવતી બવદેશી કેર વકકસષકેટિી હદેતેમને અનેબવઝા િવાનો ભય માઇગ્રફટ કેર વકકસનષ ેકિાકના પાંચ પાઉફડ કરતાંઓછુંમહેનતાણું નોકરી આપનાર પર આધાબરત છેતેનો પદાષિાશ કરેછે. બ્યૂરો ઓિ ઇફવેપ્ટટગેબટવ િનાષબિઝમ એફડ બસબટઝફસ એડવાઇસ ચુકવાતું હોવાના આરોપ મૂકાયા છે. બવઝા રૂટના દુરૂપયોગ અંગે દ્વારા કરાયેિી તપાસમાંસમગ્ર યુકમે ાંબવદેશી કેર વકકસષપર િળાત્કાર કરાયેિા એક બરસચષમાંઆ િાિત સામેઆવી હતી. બરસચષમાંજાણવા અનેજાતીય સતામણીના 170થી વધુમામિા સામેઆવ્યાંછે. એક મળ્યુંહતુંકે, સોબશયિ કેર વકકસષઅનેડોમેપ્ટટક વકકસષમાટેના શોટટટમષ મબહિાએ આરોપ મૂક્યો હતો કેમારા નોકરીદાતાએ મનેરહેવાની બવઝા કામદારોનુંશોષણ થાય તેવી પ્ટથબતનુંબનમાષણ કરી રહ્યાંછે. વ્યવટથા આપી હતી તેમકાન માબિક દ્વારા મારી જાતીય સતામણી તેના કારણેબવદેશી કામદારો આધુબનક ગુિામીમાંધકેિાઇ િવાનું કરવામાંઆવી રહી છે. એક અફય મબહિાએ િણાવ્યુંહતુંકે, મારી િોખમ સજાષયુંછે. યુકમે ાંકામ કરવા આવતા કૃબષ કામદારોનેજાહેરમાં પાસેબદવસના 20 કિાક કામ કરાવાતુંહોવાની મેંિબરયાદ કરતાં પિવવામાંઆવેછેઅનેતેમનેકામ કરેિા તમામ કિાકો માટેપુરતું વેતન પણ ચૂકવાતુંનથી. મારો બવઝા રદ કરાવી દેવાની ધમકી આપવામાંઆવી હતી.


06

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

બ્રેસટમાંતમાકુઅનેપાન ખાઇનેબપચકારી મારનારાઓનો આતંક

23rd March 2024

ચાવવાની તમાકુપર િબતિંધ મૂકવા સ્થાબનક કાઉન્સસિરની માગ

સડકો પાનની સપિકારીઓના કારણેલાલઘૂમ બની રહી છે. િેસટની ઇમારતો, સડકો અનેફૂલો પર પણ જ્યાંત્યાંપાનની સપિકારીના સનશાન નજરેપડેછે. િેસટ અનેતેમાંપણ વેર્બલી સવથતારમાંપાન મસાલા ખાનારની સંખ્યા ઘણી મોટી છે. વેર્બલીના રહેવાસી રાકેશ કહે છે કે પાનની સપિકારીઓના કારણે થથાસનક સમુદાય પર મોટી અસર પડી રહી છે. કાઉન્સસલ સડકોનેસાફ કરવાનો િયાસ કરી રહી છે. ભાવેશ નામનો વ્યસિ લંડનઃ તમાકુયિ ુ પાન અનેમસાલા ખાઇનેસદવાલો, સડકો અને છેલ્લા 30 વષણથી દરરોજ પાન ખાય છે. બપોર થતા સુધીમાંતો તે અસય થથળોનેસપિકારી મારીનેલાલ કરનારા ફિ ભારતમાંજ નથી. આઠ પાન ખાઇ જાય છે. ભાવેશ કહેછેકેમનેપાન ખાવાથી શાંસત પાનની સપિકારી જોવા ન મળે. આ દુષણ સામેપગલાંલેવાની જરૂર પાન-મસાલા ખાવાની આદત ધરાવતા દસિણ એસશયનો સિટનમાં મળેછેપરંતુહુંજ્યાંત્યાંથૂકં તો નથી. છે. કાઉન્સસલર પોલ લોબણર કહેછેકેપાન ખાનારાઓ સામેકડક હાથે પણ હાહાકાર મિાવી રહ્યાંછે. િેસટના એક કાઉન્સસલરેિાવવાની ુ ણિસતબંધ િેસટ કાઉન્સસલમાંસલબરલ ડેમોિેટ કાઉન્સસલર એસટોન જ્યોસજણયો કામ લેવાની જરૂર છે. તેમણેિાવવાની તમાકુપર સંપણ તમાકુપર િસતબંધ મૂકવા સરકારનેઅપીલ કરી છેકારણ કેિેસટની કહે છે કે િેસટમાં એવી કોઇપણ સડક નથી જ્યાંની સદવાલો પર મૂકવાની માગ કરી છે.

બનષ્ફળ રાજ્યાશ્રયવાંચ્છુઓનેરવાસડા ટોરીઝની ઘટતી િોકબિયતા મધ્યેપાટટીમાં જવા 3,000 પાઉસડની ઓફર અપાશે વડા િધાન સુનાક બવરૂદ્ધ ગણગણાટ શરૂ ગેરકાયદેસર માઇગ્રસટ્સનો િોજો ઘટાડવા સરકારની નવી યોજના

લંડનઃ યુકેમાં રાજ્યાિય માટે જેમની અરજીઓ નકારી કઢાઇ હોય તેવા ગેરકાયદેસર માઇગ્રસટ્સનેરવાસડા મોકલવા માટે દરેકને 3000 પાઉસડ આપવાની યોજના સરકાર તૈયાર કરી રહી છે. સરકાર સનરાસિતોના બેકલોગને હાઉસ ઓફ િોર્સસે ઘટાડવા માટે આ યોજના પર તેમનેઆ રકમ િૂકવાશે. રવાસડા બિ​િમાંકરેિા સિટનમાં એવા હજારો સવિારણા કરી રહી છે. રવાસડા સાથે થયેલો નવો કરાર રાજ્યાિય વાંચ્છુ છે જેમની સુધારા કોમસસેફગાવ્યાં યુકેમાં રાજ્યાિય મેળવવા રાજ્યાિય વાંચ્છુઓને રાજ્યાિય માટેની અરજીઓ બળજબરીથી પૂવણઆસિકાના નકારી કઢાઇ છે. પરંતુ તેમને ઇચ્છતા માઇગ્રસટ્સને રવાસડા દેશમાં મોકલી દેવાની થથસગત સિટનની બહાર મોકલીશકાતા મોકલી આપવા માટેના રવાસડા થયેલી યોજના કરતાં અલગ નથી કારણ કેયુદ્ધગ્રથત અથવા સબલમાં હાઉસ ઓફ લોર્સણ તો માનવ અસધકારનો નબળો દ્વારા સૂિવાયેલા સુધારા હાઉસ છે. સરકારની નવી યોજના રેકોડટ ધરાવતા દેશોના ઓફ કોમસસેફગાવી દીધાંછે. તેની હાલની નીસતનુંિસતસબંબ સનરાસિતોને પરત મોકલવાની હાઉસ ઓફ લોર્સણ દ્વારા સબલમાં 10 સુધારા સૂિવાયાં છે. સરકાર ગેરકાયદેસર સરકારનેપરવાનગી નથી. હોસલનરેકે જણાવ્યું હતું કે, હતાં. હવે ફરી એકવાર મુસદ્દા માઇગ્રસટ્સને સિટન છોડીને તેમના વતનના દેશમાં જવા 3000 પાઉસડ ઘણી મોટી રકમ ખરડો હાઉસ ઓફ લોર્સણને માટે આસથણક સહાય આપવા છેપરંતુરાજ્યાિય મેળવવામાં મોકલી અપાશે. બુધવારેહાઉસ ઓફર કરી રહી છેપરંતુનવી સનષ્ફળ ગયેલા લોકોને યુકેમાં ઓફ લોર્સણદ્વારા ફરી એકવાર યોજના અંતગણત જે લોકો રાખવા માટેથતા ખિણની સામે ખરડામાંસુધારા પર સવિારણા કરાશે. રવાસડામાં રહેવા તૈયાર થશે તેરકમ કંઇ નથી. • લેસ્ટર સિટી કાઉન્સિલ પર િાયબર હુમલો, િેવાઓ ખોરવાઇ: ગયા સપ્તાહમાં લેથટર સસટી કાઉન્સસલ પર સાયબર હુમલો થતાંફોન લાઇનો અનેઆઇટી સસથટમો ખોરવાઇ ગઇ હતી. સાયબર હુમલાના કારણેકાઉન્સસલની ફોન લાઇનો અનેઆઇટી સસથટમો બંધ કરી દેવાનો સનણણય કરાતાંજનતાને કાઉન્સસલની સેવાઓથી વંસિત રહેવાની નોબત આવી હતી. જનતાનેથયેલી અસુસવધા માટેકાઉન્સસલે માફી માગતાંજણાવ્યુંહતુંકેઅમેસમથયાનેહળવી બનાવવાના તમામ િયાસ કરી રહ્યાંછીએ. કાઉન્સસલ દ્વારા વધારાની ફોન લાઇનો સસિય કરાઇ હતી.

લંડનઃ કસઝવવેસટવ પાટટીમાં વડાિધાન સરશી જમણેરીઓનુંમાનવુંછેકેએક રાજીનામુપાટટીમાં સુનાકના નેતૃત્વ સામેફરી એકવાર ગણગણાટ શરૂ અંધાધૂધં ી સજીણશકેછે. થઇ ગયો છે. પાટટીની જમણેરી પાંખના સાંસદોનું જેમ્સ હીપ્પેની મંત્રીપદ છોડવાની જાહેરાત, સુનાકનેવધુએક ફટકો એક જૂથ ઇચ્છેછેકેઆગામી સંસદની િૂટં ણીમાં સુનાક સરકારના આર્ડટફોસસણસ સમસનથટર જેર્સ પેની મોરડોસટ પાટટીનું નેતૃત્વ કરે. આગામી િૂટં ણીમાં પાટટીને થનારા નુકસાનને ઘટાડવા આ હીપ્પેએ પાસરવાસરક કારણોસર હોદ્દો છોડવાનો સાંસદો ડોરમોસટન સમથણન આપવા તૈયાર થયા સનણણય કયોણ છે. તેના કારણે વડાિધાન સરશી ે સંરિણ માટે હોવાનું મનાય છે. સાંસદોના જૂથના અગ્રણી સુનાકનેવધુએક ફટકો પડશે. હીપ્પએ આગેવાનો અને મોરડોસટના સમથણકો વચ્ચે ફાળવાતા ઓછા બજેટ સામે પણ હૈયાવરાળ તાજેતરમાં જ એક મુલાકાત યોજાઇ હતી. આ ઠાલવી હતી. સેનામાંઆપેલી 10 વષણની સેવાઓમાં સાંસદો તાજેતરના ઓસપસનયન પોલના હીપ્પેએ ઇરાક, અફઘાસનથતાન અને નોધણન પસરણામોથી ઘણા સિંસતત છે. લેબર પાટટી કસઝવવેસટવ આયલવેસડમાં ફરજ બજાવી હતી. તેઓ આ મસહનાના અંતે રાજીનામુ આપી દેશ.ે તેમણે કરતાં20 પોઇસટ વધુલોકસિયતા ધરાવેછે. ટોરી રાઇટના એક સૂત્રે જણાવ્યું હતું કે ,આ આગામી િૂટં ણી લડવાનો પણ ઇનકાર કરી દીધો સપ્તાહમાંજમણેરી પાંખના કેટલાક સાંસદો અને છે. થથાસનક એસોસસએશનને પાઠવેલા પત્રમાં ટીમ પેની વચ્ચેમુલાકાત યોજાઇ હતી. મુલાકાતમાં હીપ્પેએ જણાવ્યું હતું કે, રાજકારણને અલસવદા તેમણેમોરડોસટનેસમથણન આપવાની તૈયારી દશાણવી કહેવાનો અને પસરવારને િાથસમકતા આપવાનો હતી. તેમના મતે સુનાકનું થથાન લેવા માટે સમય આવી ગયો છે. હું હવે અસય કારકકદટીમાં મોરડોસટ યોગ્ય વ્યસિ છે. પેની મોરડોસટ પાટટીને ઝંપલાવવા માગુછુ.ં હીપ્પેકસઝવવેસટવ પાટટીના 65મા સાંસદ છેજેમણેઆગામી સંસદની િૂટં ણી લડવાનો નુકસાનમાંથી બિાવી શકેછે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સુનાકના ટીકાકારો ઇનકાર કરી દીધો છે. ગયા સપ્તાહમાં પૂવણ વડાં તેમની કેસબનેટમાંથી વધુએક રાજીનામુપડવાની િધાન થેરસે ા મેએ 27 વષણથી િસતસનસધત્વ કરી રહ્યાં રાહ જોઇ રહ્યાંછે. આમ તો સુનાકની કેસબનેટમાંથી છેતેબકકશાયર બેઠકનો ત્યાગ કરવાની જાહેરાત રાજીનામુ આપવા કોઇ મંત્રી તૈયાર નથી પરંતુ કરી હતી.

મરામત માટે ઇંગ્િેસડ અનેવેલ્સમાંસડકો સડકોની 16.3 બિબિયન પર ગાિડાંરેકોડડસપાટી પર પાઉસડની જરૂર

કરતાં વધુ ગાબડાં પૂરાય તેવી લંડનઃ ઇંગ્લેસડ અને વેલ્સની અપેિા હતી જે ગયા વષણ કરતાં સડકો ગાબડાંના કારણે િેકકંગ 43 ટકાનો વધારો દશાણવે છે. પોઇસટ પર પહોંિી ગઇ છે. નવા સરકારે જણાવ્યું છે કે આગામી સરપોટટ અનુસાર સડકની 11 વષણમાં ઇંગ્લેસડમાં સડકોની મરામતની જરૂરીયાત સવિમજનક થતર પર પહોંિી છે. આથફાલ્ટ ઇસડથટ્રી મરામત માટે વધારાનું 8.3 સબસલયન પાઉસડનું એલાયસસના જણાવ્યા અનુસાર િાલુનાણાકીય ભંડોળ ફાળવવામાંઆવશે. વષણમાં કાઉન્સસલો દ્વારા સડકો પર બે સમસલયન સરપોટટ અનુસાર 47 ટકા સડકો સારી હાલતમાં છેજ્યારે36 ટકા સડકો ઠીક કહી GOOD NEWS! S! શકાય. 17 ટકા સડકો અત્યંત ļťő ťőŝ őŝŊ Ŋťť ŎŐ" W WE ARE E HERE ERE TO TO P PROTECT CT T YOU બદતર ન્થથસતમાં છે. સરવે અનુસાર સરેરાશ હાઇવે મેસટેનસસ બજેટમાં 2.3 ટકા સુધીનો વધારો થયો છે. થથાસનક SECURITY SP PECIALISTS સડકોની મરામત માટે » Side Gates » Metal Fencing કાઉન્સસલોને 16.3 સબસલયન » Driveway Gates » Wall a Top o Raillings પાઉસડની જરૂર છે જે ગયા વષણ » Fixed Bar Window Grilles » Collapsible Security ty Grilles કરતાં 16 ટકાનો વધારો દશાણવે ACT NOW! Secure cure Your o Property. છે. ફુગાવાના કારણેઆ ખિણમાં પણ વધારો થયો છે. info@kpengineering.co.uk

www.kpengineering.co.uk co.uk

592c Atlas Road, Wembley y, HA9 0JH

CALL LL US FOR F A FREE FRE EST TIMATE E 020 0 8903 6599


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

rd

07

23 March 2024

રોયલ મેઇલની કામગીરીથી િનતામાંઉગ્ર અસંતોષ

વિવિ​િરી પણ કરી વનયમોમાં લંડનઃ શક્તી નથી. તેના બદિાિના કારણે કારણે જનતાનો રોયિ મેઇિની આકરી વિશ્વાસ ગુમાિી રહી ટીકા કરિામાં આિી છે. હું ઇચ્છું છું કે રહી છે. આિી રહેિા રોયિ મેઇિમાં બદિાિોના કારણે તાફકદના બદિાિ પોથટ માથટરો પણ આિે. મૂઝં િણમાંછે. ઓફકોમે તેમણે જણાવ્યું પત્રોની વિવિ​િરીના હતું કે, જો રોયિ વદિસો પાંચ કે3 કરિા રોયલ મેઇલમાંડનયમોના મેઇિની કામગીરીમાં સવહતના રોયિ િદલાિની આકરી ટીકા યુ વન ય નો ના મેઇિને વિકલ્પ આલયાં િૂિમેન્થિીન પમ્લિકેશનના હથતક્ષેપને દૂર કરિામાં નહીં છે. કાિોિ​િોિીના કોફાઉન્િર િેવિક ફોકનરે જણાવ્યું હતું કે, આ મેનવેજંગ વિરેક્ટર શેથ આિે તો મ્થથવત િધુ ભયજનક બાબત ભયભીત કરનારી છે. િૂિમેન્થિીનેચેતિણી આપી છેકે બની રહેશ.ે જનતા રોયિ પોથટિ સેિા ખચાિળ બનિાની રોયિ મેઇિ તેની રોવજંદી મેઇિની કામગીરીથી હતાશ છે. સાથેઆધારવિહોણી પણ બની કામગીરીમાં વનષ્ફળ જઇ રહી વિવિ​િરીની સંખ્યા ઘટી રહી છે છે. તે િક્ષ્યાંક પ્રમાણેની અનેખચિ​િધી રહ્યો છે. રહી છે.

હોમ ઓફફસના ઇડમગ્રેશન િેટાિેઝમાં ગંભીર ખામીઓથી લોકો િરેશાન 76,000 કરતાંિધુલોકોનેનામ, ફોટો અનેઇડમગ્રેશન સ્ટેટસમાંભૂલોના કારણેસમસ્યાનો સામનો કરિો િડ્યો

ટૂિ એટિાસમાં કોઇ ખામી લંડનઃ હોમ ઓફફસના નથી. ઇવમગ્રેશન િેટાબેઝમાંગંભીર જોકે િીક થયેિા ખામીઓના કારણે 76,000 દથતાિેજોના આધારે દાિો કરતાં િધુ િોકોને કરાયો છે કે વ્યાપક બનેિી મુશ્કેિીઓનો સામનો કરિો આ સમથયા છૂપાિ​િા માટે પડ્યો છે. િેટાબેઝમાં નામ, હોમ વિભાગ દ્વારા પ્રયાસો ફોટોગ્રાફ અને ઇવમગ્રેશન કરાયાંછે. આ ખામીના કારણે થટેટસમાંભૂિો હોિાનો િીક થયેિા દથતાિેજોના આધારે દાિો કરાયો છે. િોકોની માવહતી એકબીર્માંભળી ર્ય છે. તેના તાજેતરમાં જ હોમ ઓફફસની ઇવમગ્રેશન કારણેએક વિવચત્ર ઓળખ ઊભી થાય છે. આ ખામીઓના કારણે ઘણા િોકોની એમ્લિકેશન પ્રોસેસમાં વિ​િંબ, બોિડર પર િાંબી કતારો અને ખોટાં ઓળખપત્રોની િહેંચણી માટે બાયોગ્રાફફકિ અને બાયોમેવિક માવહતી એકબીર્ની સાથેવિન્ક થઇ ર્ય છેતેના પગિે આકરી ટીકા કરિામાંઆિી હતી. જોકે હોમ ઓફફસ િેટાબેઝમાં રહેિી આ તેઓ તેમના કામ કરિાના અવધકાર, મકાન ભાિે ખામીઓ પર મૌન સેિી રહી છે. આ ખામીઓ માટે રાખિા અથિા તો એનએચએસ ખાતે મફત આઇટી વસથટમ જિાબદાર હોિાનો આરોપ મૂકાયો સારિાર માટેપોતાનેપૂરિાર કરી શક્તાંનથી. સરકારના સૂત્રોએ જણાવ્યુછ ં ેકેઆ મામિામાં છેપરંતુસરકાર કહેછેકેબોિડર અવધકારીઓ અને ઇવમગ્રેશન અવધકારીઓ દ્વારા ઉપયોગમાંિેિાતા ઇન્ફમગેશન કવમશ્નરની ઓફફસ તપાસ કરી રહી છે.

ડિદેશી સરકારો અનેકંિનીઓનેયુકેમાં અખિારો ખરીદતાંઅટકાિાશે

સરકાર ડિડિટલ માકકેટ્સ, કોમ્પિડટશન એન્િ કન્ઝ્યુમર ડિલમાંસુધારો કરશે

લંડનઃ વિદેશોને યુકેમાં મી વિ યા ઓગગેનાઇઝનેશનના માવિક બનતા અટકાિ​િા વિવટશ સરકાર કાયદામાં બદિાિની વિચારણા કરી રહી છે. તાજેતરમાં અબુધાબી સમવથિત રેિબિડ આઇએમઆઇ દ્વારા ટેવિગ્રાફ અખબાર ખરીદિાનો પ્રયાસ ચાિી રહ્યો છે. ટેવિગ્રાફ વિટનમાં પ્રભાિશાળી અખબાર છેતેથી તેની ખરીદી અંગેના પ્રયાસથી મીવિયાની થિતંત્રતાના મુદ્દે ઘણા સિાિો સર્િયાંછે. વિદેશી રોકાણકારો દ્વારા વિવટશ મીવિયાની ખરીદીથી પ્રેસની થિતંત્રતા જોખમમાંમૂકાઇ શકેછે.

કરી છે. ટેવિગ્રાફનો સોદો થિા દેિો કે નહીં તેના પર મીવિયા વમવનથટર લ્યુસી ફ્રેઝરેવનણિય િેિાનો છે. હાઉસ ઓફ િોર્સિમાં વિવજટિ માકકેટ્સ, કોમ્પપવટશન એન્િ કન્ઝ્યુમર વબિ પરાથત થિાની સંભાિનાઓ િચ્ચે સરકારે વિટનની જણાવ્યું છે કે ટેવિગ્રાફના રાજકીય પાટટીઓના 100 વિદેશી કંપનીને િેચાણ જેિા જેટિાં સાંસદોએ ટેવિગ્રાફની સોદાઓ અટકાિ​િા અમે ખરીદીના પ્રયાસનો ઉગ્ર વિરોધ વબિમાંસુધારો કરીશું. કયોિછે. હાઉસ ઓફ િોર્સિમાંિોિડ આ માટે તેમણે એક પાફકિન્સને જણાવ્યું હતું કે, આિેદન પણ તૈયાર કયુ​ું છે. સરકારઆ ખરિામાં સુધારો તેમણે સેન્સરવશપ અને કરિા પ્રવતબદ્ધ છે. જેના દ્વારા એવિટોવરયિ હથતક્ષેપની વિદેશોનેઅખબારોની માવિકી સંભાિનાઓ અંગેવચંતા વ્યક્ત ખરીદતા અટકાિાશે.

C E L E B R AT I N G

AIR | COACH | CRUISE | YA AT T RA

CALL US ON

0116 266 6600 www w..citibondtours.co.uk

Creating Happy Travellers!

Air Holidayys Dubai TTour our - 8 Days - 16/04, 13/05, 05, 16/09, 14/10, 18/11 from £1350 Vietnam, Cambodia and Laos - 18 Days 25/04, 01/09, 10/11 - from £3599 Singapore, Malaysia & Thailand d - 14 Days 10/06, 18/11 - from £2495 Cyprus - 7 Days - 16/06, 08/09 from £1395 Malta- 7 days 16/06, 16/06 15/09 frrom £1295 Crete- 7 days 23/06, 09/09 frrom £1395 Kashmir with Kargil & Leh Ladakkh - 17 Days 19/05, 09/09 Seven Sisters of North East with h Kolkata 16 Days - 15/04, 15/09, 07/11 Golden West America - 17 Days frrom £4995 19/05, 09/09 Dubai with Bali-13 days from £2295 295 09/09, 17/11 Mexico with Cancun-13 Days from £3675 75 - 16/06

£200 OFF ON BELOW TOURS DISC OUNT V VALID ALID TILL 31/03/2024

Australia, New Zealand & Fiji 27 Days - 18/11 - from £8499 South Africa with Mauritius - 18 8 Days 15/09, 17/11 - from £5375 East Africa TTour our - 18 Days (Kenya, Uganda, Tanzania, Zanzibar) - 09/06, 16/11 from £5995 Japan and South Korea - 14 Days - 09/06, 12/09, 17/11 - from £4795 Indonesia with Bali - 17 Days from m £3775 09/09/2024, 04/03/2025

Cruise 2024 Europe Cruise frrom Southampton - 11 Days Depart: 10/10/2024 2024 from £1350-Inside Cabin Celebrate ^ŚĂƌĂĚ WŽŽŶĂŵ ǁŝƚŚ ZĂĂƐ 'ĂƌďĂ on Cruise - (Covering e 7 Countries) - No Flight, Cruise frrom Southampton to Southampton

Rocky Mountain a with Alaska Cruise 17 Days (10 days Alaska Cruise) 03 Sep from £3895 £ (Get άϮϬϬ Kī) Iceland, Norwayy,, Belgium & Netherlands Cruise from Sou uthampton - 12 Days/ 25 Aug - from £2225 (Get άϳϱ Kī) Greek Isles Cruise uise from Venice-11 Days 19 Aug - from £1995 France, Spain & Portugal Cruise from Southampton-1 11 Days/06 Jun from £1675

Yaatra Y Chardham Yatra - 16 Days (Kedarnath Helicopter included ded if booked before 31/03/24) 03 Jun, n, 09 Sep from £1895 Chardham Yatra with Vaishnodevi & Shivkhodi 20 Days (Kedarna nath Helicopter included if booked before 31/03/24 1/03/24) 03 Jun, 09 Sep

from £2375 Amarnath Yatra with Kashmir - 9 Days (Amarnath Helicop o ter included) 05 Jul from £1775

Amritsar, Vasihnode nodevi, Amarnath Yatra with Kashmir 13 Days (Amarnath Helicopter included) - 01 Jul ul from £2150 Eleven Jyotirlingg Yatra with Shirdi, Shani Mandir and d Tirupati - 24 Days 11 Nov from £3 3249 Varanasi-Prayaggraj-Ayodhya, & Golden Temple Amritsar Te ar - 14 Days - 15/09, 11/11

Ring our Group Specialis ecialists for o Yatra, a Coach, Air & Cruise se Holidays. Wee specialise in Tailormade W Tailormade Airr,, Coach, Cruise and YYatra atra ffor or individual, small and large groups. Contact us or e-mail for your requirements - ƚŽƵƌƌƐƐΛĐŝƟďŽŶĚ͘ĐŽ͘ƵŬ

Why Book with us:

Est. since 197 74 4 ATOL AT O Protected Expert Knowledge


08

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

મોસેસ હાબ્િાની બનાિટી ઈસ્ટ આવિકન એચએમઆરસીની સેલ્ફ એસેસમેન્ટ હેલ્પલાઇન વષભમાં6 મડહના બંધ રહેશે કરન્સી સોવશયલ મીવડયામાંરાતોરાત િાઈરલ

23rd March 2024

કરદાતાઓએ એચએમઆરસીની વેબ સેવાઓની મદદ લેવી પિશે

લંડનઃ એચએમ રેવટયૂ એટડ કથટમ્સ 6 મભહના માટે તેની સેલ્ફ એસેસમેટટ હેલ્પલાઇન બંધ કરવા જઇ રહી છે. જેના પગલે કરદાતાઓ ટેટસ ઓથોભરટી સાથે ફોન પર વાતચીત નહીં કરી શકે. આ હેલ્પલાઇન દર વષષે એભિલથી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે અને જે કરદાતાઓને તાકકદની જરૂર હશે તેમના માટે ઓટટોબરથી માચબ સુધી જ ખુલ્લી રહેશે. અટય તમામ કોલસબને એચએમઆરસીની વેબ સભવબસ પર મોકલી અપાશે. એચએમઆરસીની આ વેબ સેવા િત્યે િોફેશનલ્સ અને જનતામાં નારાજગી છે. એચએમઆરસીએ જણાહયું હતું કે, આ બદલાવ 8 એભિલથી અમલી બનશે. જેના કારણે એચએમઆરસીના હેલ્પલાઇન એડવાઇઝસબ જ્યાં સૌથી વધુ જરૂર હશે ત્યાં સેવા આપી શકશે. વધી ગયેલા વકકલોડને પહોંચી વળવામાં સિમ ન

હોવાના કારણે એચએમઆરસીએ ગયા વષષે ઘણીવાર સેલ્ફ એસેસમેટટ હેલ્પલાઇન બંધ કરવા િાયલો યોજી હતી. એચએમઆરસીએ જણાહયું હતું કે, ગયા વષષે કરાયેલી સીઝનલ િાયલ સફળ રહી હતી અને જે કરદાતાઓ ઓનલાઇન સેવાઓનો લાિ લઇ શિા નહોતા તેઓ એકથિા સપોટટ ટીમો સાથે વાતચીત કરી શટયાં હતાં.

એનએચએસમાંસગીરોનેપ્યુબટદી બ્લોકર દવાઓ આપવા પર પ્રડતબંધ લદાયો

હતું કે, આ પગલું સગીરો લંડનઃ ભલંગ પભરવતબન પર કરાતા મેભડકલ કરવા ઇચ્છતા બાળકોને િયોગોના યુગનો અંત હવે એનએચએસમાં લાવશે. પ્યુબટદી લલોકસબ એનએચએસના આ ભિથક્રાઇબ નહીં કરાય. પગલા બાદ હવે િાઇવેટ એનએચએસ દ્વારા જારી ભિભનકોમાં પણ પ્યુબટદી કરાયેલી માગબદભશબકા અનુસાર આ દવાઓ પ્રાઇવેટ ડિડનટ્રસ પર પણ લલોકસબ ભિથક્રાઇબ સુરભિત હોવાના કોઇ પ્રડતબંધ લાદવા માગ બુલંદ બની કરવાને ગેરકાયદેસર બનાવવાની માગણી પુરાવા નથી. આ દવાઓ બુલંદ બની રહી છે તેના ફિ ભિભનકલ િાયલના ચૂકાઇ છે. 2022માં આ ભિભનકની કારણે સરકાર પર પણ દબાણ િાગરૂપે જ અપાવી જોઇએ. પ્યુબટદી લલોકસબ દવાઓ સમીિા કરનારા ડો. ભહલેરી સજાબયું છે. એવો પણ િય સેવાઇ રહ્યો શારીભરક બદલાવ લાવવા માટે કાસે ચેતવણી આપી હતી કે જવાબદાર સેટસ હોમોબટસને પ્યુબટદી લલોકસબ દવાઓ છે કે ઓનલાઇન સેવાઓ ડોટટરો દ્વારા દબાવી દે છે. એનએચએસની મગજનો ભવકાસ અટકાવી શકે આપતા લાદેલા જેટડર આઇડેક્ટટટી ભિભનકમાં છે અને બાળકને સારવાર ન એનએચએસે 2011થી 16 વષબથી નાના સેંકડો થઇ શકે તેવી ક્થથભતમાં ધકેલી િભતબંધનો ગેરલાિ લેવામાં બાળકોને આ દવાઓ આપી શકે છે. કેમ્પેન ગ્રુપોએ જણાહયું આવી શકે છે.

એનએચએસમાંઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ સામેડવરોધ

ચાડજિંગના સમયના કારણેદદદીઓની સુરક્ષા ભયમાંમૂકાવાનુંજોખમ

મભહનાથી શરૂ કરાશે. એક ક્હહસલ લલોઅરે ચેતવણી આપી છે કે સરકારી અભધકારીઓ ભિભનકલ ભનણબયોમાં અનૈભતક અવરોધો ઊિા કરી રહ્યાં છે. એનએચએસ ઇંગ્લેટડ દ્વારા ગ્રીનર એનએચએસ ટીમ તૈયાર કરવામાં આવી છે જેને પગાર પેટે વષષે 3 ભબભલયન પાઉટડ ચૂકવવામાં આવશે. એનએચએસની ગભભપાતપીડિત કમભચારીઓને10 ડદવસની રજા અપાશે ભિટનની નેશનલ હેલ્થ ભસથટમ એટલે કે એનએચએસ એ ગિબપાતથી પીભડત કમબચારીને રજા આપવાની જાહેરાત કરી છે. એનએચએસએ મભહલા કમબચારીઓ માટે માગબદભશબકા ભનધાબભરત કરી છે અને કહ્યું છે કે જો ગિાબવથથાના િથમ British born, 44 years old, professional 24 મભહનામાં કોઈપણ કારણસર Male, vegetarian, non drinker & non- મભહલાઓને કસુવાવડ થાય છે, તો smoker is seeking a female partner under તેમને 10 ભદવસની રજા 42 years of age. Please forward details to આપવામાં આવશે. સાથે જ તેના sutindia@gmail.com and we will get back પુરૂષ સાથીદારને 5 ભદવસની રજા to you if suitable. Alternatively, feel free to આપવાની સૂચના આપવામાં આવી છે. contact 07704 344 326.

લંડનઃ એનએચએસમાં હવે કાબબન ઉત્સજબન ઘટાડવા માટે ઇલેક્ટિક એમ્લયુલટસ સામેલ કરવામાં આવી રહી છે પરંતુ આ અભિયાનના કારણે દદદીઓની સુરિા જોખમમાં મૂકાવાની સંિાવના છે. પેરામેભડકલ કમબચારીઓએ ભચંતા હયિ કરી છે કે વાહનો ભરચાજબ કરવામાં કલાકો લાગશે જેના કારણે દદદીઓએ એમ્લયુલટસ માટે વધુ રાહ જોવી પડશે. વાહનોની રેટજ મયાબભદત હોવાના કારણે ગ્રામીણ ભવથતારોમાં તેમની સેવાઓ પર અસર પડશે. સારવારની િાથભમકતા સામે પયાબવરણને વધુ મહત્વ આપવાના આરોપ મૂકાઇ રહ્યાં છે તે સેવા આગામી

MATRIMONIAL

ઈસ્ટ આડિકન કોમ્યુડનટીએ આ નવા ચલણની વાત સાચી ન હોવાની સ્પષ્ટતા કરી

કમ્પાલાઃ સામાટય માનવીની નજરે તો ઈથટ આભિકા માટે ભસંગલ કરટસીનું થવપ્ન સફળ થયાનું લાગે તેવી પોથટ અગાઉના ટ્વીટર અને હાલના સોભશયલ મીભડયા પ્લેટફોમબ X પર મૂકાઈ અને રાતોરાત લાખો લોકોએ ભનહાળવા સાથે તે વાઈરલ થઈ હતી. આ બનાવટી કરટસી મૂકનારા યુગાટડન મોસેસ હાલવા પણ આવી સફળતાથી આઘાતમાં આવી ગયા હતા. ભસંગલ કરટસી શીિા (sheafra) ના સમાચારનું સત્ય ધીરે ધીરે બહાર આવી રહ્યું છે ત્યારે ઘણા લોકોએ આ ભવચારને ઉત્સાહ સાથે આવકાયોબ હતો, ઘણાએ તેના નામ અને ભડઝાઈન ભવશે ચચાબઓ શરૂ કરી હતી. જોકે, આિ દેશોના લલોક ઈથટ આભિકન કોમ્યુભનટી (EAC)એ આ નવા ચલણની વાત સાચી ન હોવાની થપષ્ટતા કરવી પડી છે. ‘ગવમષેટટ ઓફ ઈથટ આભિકા’ના એકાઉટટ પર 5 શીિાઝ (ઈથટ આભિકાના ભશભલંગ્સ અને િાટક ચલણનું સંયિ ુ નામ) મૂલ્યની થપેસીમેન ચલણી નોટ મૂકવામાં આવી હતી. આ એકાઉટટ સાચું હોવાનું દશાબવતી બે ગ્રે ભટટસ X દ્વારા મૂકાઈ હતી જેથી તેને ભવશ્વસનીયતા સાંપડી હતી. થપેસીમેન 5 શીિાઝ ચલણી નોટમાં કોટ ઓફ આમ્સબ અને સેટિલ બેટક ગવનબરની સહી માટેની જગ્યા પણ રખાઈ હતી. ગત રભવવારે મૂકાયેલી મૂળ પોથટ્સને લાખો વખત જોવાઈ હતી તેમજ મુખ્ય લલોગ્સ અને

ઝાંઝીબારમાં કાચબાનુંમાંસ ખાવાથી 9ના મોત

પેમ્બાઃ ટાટઝાભનયાના ઝાંઝીબાર દ્વીપસમૂહના પેમ્બા ટાપુ પર મંગળવાર 5 માચષે સમુદ્રી કાચબાનું માંસ ખાધા પછી આિ બાળકો અને એક પુખ્ત હયભિનું મોત થયું હતું. શુક્રવાર 8 માચષે ફૂડ પોઈઝભનંગના કારણે અટય 78 લોકોને હોક્થપટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઝાંઝીબારમાં સમુદ્રી કાચબાનું માંસ ખાસ પસંદગીની વાનગી છે પરંતુ, તેના કારણે ફૂડ પોઈઝભનંગની ઘટનાઓ અવારનવાર બહાર આવતી રહે છે. એક બાળકની માતાનું શુક્રવારે મોત થયું હતું.

કેટયામાં લોકભિય ઓનલાઈન મીભડયા આઉટલેટ પર તેને મૂકાવા સાથે તે વાઈરલ થઈ હતી. આ નોટનું લોક્ટચંગ થયાના અહેવાલો વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે ઈથટ આભિકાની ભસંગલ કરટસી માટે લાંબા સમયથી ચચાબ ચાલી રહી છે. બનાવટી ભસંગલ કરટસીને વહેતી મૂકનારા યુગાટડન મોસેસ હાલવા પોતાને અક્થતત્વ નભહ ધરાવતા ‘ફેડરલ ભરપક્લલક ઓફ ઈથટ આભિકા’નો રખેવાળ ગણાવે છે અને તેને પણ આ સમાચાર જે રીતે ફેલાયા અને લોકોનું ધ્યાન ખેંચાયું તે બાબતે િારે આશ્ચયબમાં છે. તેણે બીબીસીને જણાહયું હતું કે તે આ ભવથતારના લોકોમાં આશાનો સંચાર કરવા માગતો હતો. મોસેસ હાલવા રહથયમય હયભિ છે જે ઈટટેભલજટસ કફલ્ડમાં કામ કયાબનો અને તેની કંપની િાઈવેટ ઈટવેક્થટગેશન કરતી હોવાનો દાવો કરે છે. તેની આગેવાની હેિળનું ગ્રૂપ ત્રણ મભહનાથી શીિાના ભવભવધ મૂલ્યોની થપેસીમેન ઈમેજીસ સોભશયલ મીભડયા પર મૂકતું આહયું છે.

યુગાન્ડામાંઓનલાઈન વિરોધ ચળિળથી ભ્રષ્ટાચારનો પદા​ાફાશ

કમ્પાલાઃ જાહેર િંડોળનો દુરુપયોગ, હોક્થપટલોની ભનષ્ફળતા, રાજધાની કમ્પાલાની શેરીઓમાં ગાબડાં તેમજ અટય બાબતો ભવશે ઓનલાઈન ભવરોધ અભિયાને સરકારી અભધકારીઓ અને અટય સત્તાવાળાની ઊંઘ ઉડાવી દીધી છે. યુગાટડામાં શેરીઓમાં ભવરોધ િદશબનો પર િભતબંધ લાગ્યો છે અને ભહંસક અને હયાપક ભ્રષ્ટાચારની કોઈ સીમા રહી નથી ત્યારે આ નવતર ભવરોધમાં સહુ કોઈ જોડાઈ રહ્યા છે. શેરીભવરોધની સરખામણીએ ઓનલાઈન ભવરોધમાં ચોક્કસ હયભિઓના નામોલ્લેખ તેમને િોિ અને શરમજનક હાલતમાં મૂકી શકે છે. અગાઉના ટ્વીટર અને હાલના સોભશયલ મીભડયા પ્લટે ફોમબ X પર આ અભિયાન #UgandaParliamentExhibitionનામથી છેડાયું છે. લીક કરાયેલા સરકારી દથતાવેજો અને ભવવાદાથપદ મુદ્દાઓ પર સંખ્યાબંધ પોથટ કરાતી રહે છે. યુગાટડાની નેશનલ એસેમ્બલી સંબભં ધત પોથટ્સમાં જાહેર સ્રોતોના દુરુપયોગની ભવગતો, થટાફની િરતીમાં સગાંવાદ તેમજ દેખરેખ સભમભતઓમાં ભસભવલ સવબટટ્સ અને ધારાસભ્યો-સાંસદોની અથડામણો જાહેર કરાઈ હતી. પાલાબમટે ટના થપીકર અને શાસક પિના વગદાર સભ્ય અભનતા આમોટગની ભવદેશ િવાસોમાં િારે એલાવટસ ખચાબ મેળવવા સામે પણ ટીકાઓ થઈ હતી, ઘણી વખત િવાસો ન કરાયાં છતાં, એલાવટસ મેળવાયા હતા.

કેન્યામાંિોટ્રટસભની રાષ્ટ્રવ્યાપી યુગાન્િાની કુલ વસ્તીમાં3.6 ટકા ડનવાભડસત હિતાળઃ દદદીઓનેહાલાકી કમ્પાલાઃ યુગાટડામાં

નાઈરોબીઃ કેટયાની પક્લલક હોક્થપટલોમાં આભિકાની સૌથી ડોટટરોએ સુગભિત મેભડકલ છત્રની માગણી સાથે મોટી ભનવાબભસત 1.6 ગુરુવાર 14 માચબથી રાષ્ટ્રહયાપી હડતાળ શરૂ કરેલી છાવણીમાં ભમભલયન લોકો છે જે છે. કેટયાની પક્લલક હોક્થપટલ્સના વકકફોસબમાં મેભડકલ ઈટટટસબનો ફાળો 27 ટકા છે. તેમની ગેરહાજરીના સંખ્યા યુરોભપયન યુભનયનમાં આવેલી કોઈ પભરણામે, સામાટય દદદીઓની હાલાકીમાં િારે ભનવાબભસત છાવણીમાં રહેનારા લોકોથી બમણાથી વધારો થયો છે. ડોટટરોનો આિેપ છે કે 2017માં 100 વધુ છે. યુગાટડાની કુલ વથતીમાં ભનવાબભસતોનું ભદવસની હડતાળ પછી જે સમજૂતી થઈ હતી તેમાં િમાણ 3.6 ટકા છે. મોટા િાગના ભનવાબભસતો સાઉથ સરકારે વચનોનું પાલન કયુ​ું નથી. કેટયા મેભડકલ સુદાન અને ડેમોક્રેભટક ભરપક્લલક ઓફ કોંગોથી િેક્ટટશનસબ ફામાબભસથટ્સ એટડ ડેક્ટટથટ્સ યુભનયનના આવેલા છે. આ ભનવાબભસતોના 81 ટકા થત્રીઓ અને સેક્રટે રી જનરલ દાવજી િીમજીએ જણાહયા મુજબ બાળકો છે.સાઉથ વેથટ યુગાટડાની નાકકવાલે યુભનયનને હડતાળ મુલતવી રાખવા લેબર કોટટના વસાહતમાં 185,000 લોકો રહે છે અને દર સપ્તાહે આદેશ છતાં, 4000 ડોટટરો હડતાળમાં સામેલ થયા વધુ ભનવાબભસતો આવતા જ રહે છે. યુગાટડા બધા હતા. ડોટટરોનો બેભઝક પગાર વધારવા અને સથપેટડ ભનવાબભસતો માટે ખુલ્લા દ્વાર રાખે છે કારણકે ડોટટસબને પુનઃ કામે રાખવા ત્રણ કોટટ ઓર્ટસનબ ી આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મળતી માનવતાવાદી સહાયનો લાિ દેશને પણ મળે છે. સરકારે અવગણના કરી છે.


@GSamacharUK

09

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ગાડડન વેસ્ટ કલેક્િન માટેની ફીમાં અફવાઓ વચ્ચેહિન્સ હવહલયમ અને હિન્સેસ ઓફ વેલ્સ જાિેરમાંદેખાયાં આગામી મહિનાથી ધરખમ વધારો 23rd March 2024

માગીએ છીએ કારણ કેબાનનેટમાં લંડનઃ કચરો ઉપાડવા માટેિવે ગાડડન સાથેની િોપટદીની સંખ્યા લાખો લોકોનેવધુનાણા ચૂકવવા મોટી છે. ગાડડન વેથટ કલેક્શન પડશે. કચરો ઉપાડવાની ફીમાં માટેફી જરૂરી છે. અમેઅમારી કરાયેલા વધારાના કારણે પાડોશી કાઉશ્સસલોની ફીને જનતામાં ઘણો આક્રોશ િવતદી ધ્યાનમાં રાખીને વાહષમક 70 રહ્યો છે. કેટલાક હવથતારોમાંદર પાઉસડની ફી નક્કી કરી છે. આ 15 હદવસેબ્રાઉન લીડ હબસસના ફીમાંથી થનારી આવક અમે કચરાનેઉપાડવા માટેવાહષમક 40 અસય પયામવરણલક્ષી કામોમાં પાઉસડ ચૂકવવા પડશે. આગામી મહિનાથી થટોક, ટ્રેસટ, કોવેસટ્રી, ફીમાંવધારાના કારણે વાપરી શકીશુ.ં કાઉશ્સસલર ડેન થોમસે નોથમ નોધમમ્પટનશાયર, જનતામાંઉગ્ર આક્રોિ જણાવ્યું િતું કે, ગાડડન વેથટ રેનફ્રુશાયર, ચેથટરકફલ્ડ, કલેક્શન માટેફી લેવાનો હનણમય નુહનયાટોન અને બેડવથમના ચૂકવવા પડશે. બાનનેટ કાઉશ્સસલના ગંભીરતાથી લેવાયો છે. અમારે રિેવાસીઓએ વાહષમક 40 હરસોસમનો પાઉસડની ફી ચૂકવવી પડશે. િવક્તાએ જણાવ્યુંિતુંકે, અમે જવાબદારીપુવકમ ચેશાયર સહિતના કેટલાક ગાડડન વેથટ કલેક્શન સહવમસ માટે ઉપયોગ કરવાની જરૂર છે. આ હવથતારોના લોકોને 56 પાઉસડ લોકો સાથેવાત કરી િતી જેમાં હનણમય ન કેવળ નાણાની બચત અને સયૂફોરેથટમાં 65 પાઉસડ જાણવા મળ્યું િતું કે, આ સેવા કરશે પરંતુ બાનનેટની સડકોને ચૂકવવા પડશે. સૌથી વધુ 70 તેમના માટેકેટલી મિત્વની છે. થવચ્છ અને સારી શ્થથહતમાં પાઉસડ બાનનેટના રિેવાસીઓએ અમે આ સેવા જારી રાખવા રાખવામાંમદદ કરશે.

જારી કરાયેલા વીહડયોમાંહિન્સેસ કેટ િોવા અંગેનેહટઝન્સનેિંકા

સજમરી કરાયા બાદ હિસસેસ ઓફ લંડનઃ એબ્ડોહમનલ સજમરી બાદ વેલ્સ પિેલીવાર જાિેરમાંજોવા જાિેરમાંનિીં દેખાયેલા હિસસેસ મળ્યાંિતાં. અખબારી અિેવાલો ઓફ વેલ્સના ફોટો એહડહટંગ િમાણે હિસસ અને હિસસેસે હવવાદ બાદ રાજવી પહરવારમાં વીકએસડમાં સંતાનો સાથે હિસસ હવહલયમ અને કેટ વચ્ચે રમતગમતની મઝા પણ માણી હવખવાદ ચાલી રિી િોવાની િતી. અફવાઓએ જોર પકડ્યું િતુ.ં જોકેઇસટરનેટ પર વાઇરલ આ અફવાઓ મધ્યેમહિનાઓ થયેલા આ વીહડયો અંગે પણ પછી પિેલીવાર કેટ હમડલ્ટન નેહટઝસસે શંકાઓ વ્યક્ત કરી તેમના પહત હિસસ હવહલયમ િતી. તેમણેસવાલ ઉઠાવ્યા િતા સાથેવીકએસડમાંજાિેરમાંજોવા ફોટો સૌજન્યઃ TMZ મળ્યા િતા. અને કેટ હમડલ્ટન કેઝ્યુઅલ કેશા માટેહિસસેસના ફોટોગ્રાફ ટીએમઝેડ દ્વારા શાિી કપડાંમાં સજ્જ શોહપંગ બેગ લેવામાંન આવ્યા. તેમણેએવી દંપહતને હવસડસરની એક ફામમ સાથેનજરેપડી રહ્યાંછે. હિસસેસ પણ શંકા વ્યક્ત કરી િતી કે શોપની મુલાકાત લેતાં એક કેટ પાકકિંગ પ્લોટમાં ચાલતા વીહડયોમાં દેખાતી મહિલા વીહડયોમાં દશામવવામાં આવ્યા સમયેપહત હિસસ હવહલયમ સાથે હિસસેસ નથી. કેટલાંકે તો આ િતા. 40 સેકસડની િસીને વાતો કરતાં પણ જોઇ મહિલા હિસસેસની બોડી ડબલ વીહડયોહિપમાંહિસસ હવહલયમ શકાય છે. 16 જાસયુઆરીની રોજ િોવાની શંકા વ્યક્ત કરી િતી.

અંડકોષ ફ્રીઝ કરાવવા મહિલાઓનેખોટાંવચન અપાતા િોવાનો આરોપ

લંડનઃ અંડકોષનેફ્રીઝ કરીનેતમેબાળક મેળવી શક્શો તેવા ખોટા વચનો આપીનેમહિલાઓનુંશોષણ કરવામાંઆવી રહ્યુંિોવાનો એક ટોરી સાંસદે આરોપ મૂક્યો છે. હમહરયમ કેટ્સે મહિલા કમમચારીઓને તેમના અંડકોષ ફ્રીઝ કરવા માટે મોટી કંપનીઓ દ્વારા નાણા ચૂકવવામાં આવે છે. હમહરયમે મહિલાઓને તેમની કારકકદદીના થથાને પહરવારને િાથહમકતા આપવા અપીલ કરી િતી. હમહરયમેઆરોપ મૂક્યો િતો કેઅંડકોષ ફ્રીઝ કરવાની ટેકહનક

કામ કરતી નથી. બહુ ઓછી મહિલાઓ ફ્રીઝ કરેલા અંડકોષ દ્વારા ગભમવતી બની શકેછે. મહિલાઓ એમ હવચારતી િોય છેકેમને િજુયોગ્ય પુરુષ મળ્યો નથી કેિજુહુંસેટલ થવા માટેતૈયાર નથી પરંતુ દુભામગ્યે જો તમે 35 વષમની વય બાદ અંડકોષ ફ્રીઝ કરાવો છો તો તેની ગુણવત્તા સારી િોતી નથી. તેનાથી ગભમ ધારણ કરવાની સંભાવના પણ ઘણી ઓછી રિે છે. મને લાગે છે કે મહિલાઓને લક્ષ્યાંક બનાવતી કોમહશમયલ કંપનીઓ અનૈહતક વતમન કરી રિી છે.

સાયબર ફ્લેહિંગ માટેઇંગ્લેન્ડમાં િથમવાર અપરાધીને15 માસની કેદ

લંડનઃ 15 વષદીય કસયાને પોતાની અશ્લલલ તસવીરો મોકલવા માટેદોષી ઠરેલા નરાધમને15 મહિનાની કેદ ફટકારવામાંઆવી છે. એસેક્સના બાહસલડોનમાં રિેતો હનકોલસ િોકેસ રહજથટડડ સેક્સ ઓફેસડર છે. તેણે એક મહિલાને પણ અશ્લલલ તસવીરો મોકલી િતી. આ મહિલાએ 9 ફેબ્રુઆરીના રોજ હનકોલસે મોકલેલી તસવીરોના થક્રીન શોટ લઇને પોલીસમાં ફહરયાદ કરી િતી. આમ હનકોલસ ઇંગ્લેસડ અનેવેલ્સમાંસાયબર ફ્લેહશંગ માટે જેલની સજા મેળવનારો િથમ અપરાધી બસયો છે.

Holi Festtival Ăůů ĚĞǀŽƚĞĞƐ ĂƌĞ ŝŶǀŝƚĞĚ ƚŽ ũŽŝŶ ƵƐ ŝŶ ƚŚĞ ĐĞůĞďƌĂƚŝŽŶƐ ŽĨ

Sunday, 24 March 2024 at

Shri Sanatan Hindu Man M dir, Ealin ng Road, Alp perton, Wembley, Middlesex H HA0 4TA

Holi Puja and Pragatiya att 5:00 pm Darsh han up to 8:00 0pm

For any informatio i n, please contact: Offfice - 0208 9037737 (Mond day to Friday 9:30 am to 5:00 pm & Saturd rday 9:30am to 2:30pm) Mandir Maharaj - Bhavikbhai Pandya on 07801838511 // Vis V halbhai Pandya on 07557308251

Emaill: info@svnuk.org

Jai ai Shree Krishna

Website: www.svnuk.orrg


10

@GSamacharUK

www.gujarat-samachar.com

23rd March 2024

ઇલેક્શનઃ 2024 – નરેન્દ્ર મોદી v/s વેરવવખેર વવપક્ષ

વવશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં18મી લોકસભાની ચૂંટણીનો કાયમક્રમ જાહેર થઇ ગયો છે. 19 એવિલથી 1 જૂન વચ્ચેસાત તબક્કામાંલોકસભાની 543 બેઠકો માટેભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન અનેકોંગ્રેસની આગેવાની હેઠળના ઇસ્ડડયા ગઠબંધન વચ્ચે યોજાનારો આ ચૂંટણી જંગ િથમ નજરેતો એકતરફી વધુિતીત થઇ રહ્યો છે. વડાિધાન નરેડદ્ર મોદીના નેતૃત્વમાંભાજપ અનેએનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકોના નારા સાથેસતત િીજી ટમમમાટેકેડદ્રની સત્તામાંપુનરાગમન કરવા કમર કસી રહ્યાંછેત્યારેવવપક્ષી ગઠબંધન ઇસ્ડડયા અત્યારથી જ વેરવવખેર જણાઇ રહ્યું છે. છેલ્લે 1984માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે લોકસભામાં 400 પ્લસ બેઠકો હાંસલ કરી ત્યારબાદ કોઇ રાજકીય પક્ષ આટલી ભવ્ય સફળતા િાપ્ત કરી શક્યો નથી. અયોધ્યામાંરામ મંવદરનુંવનમામણ, જમ્મુ-કાશ્મીરમાંકલમ 370ની નાબૂદી સવહત છેલ્લા 10 વષમમાંજનકલ્યાણની સંખ્યાબંધ સફળ યોજનાઓની વસિીઓના શથિોથી સજ્જ વડાિધાન નરેડદ્ર મોદી અનેભાજપ આ ચૂંટણીમાંભારતીય લોકશાહીના ઇવતહાસની સૌથી વધુ બેઠકો હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યાં છે. ઘરઆંગણે આવથમક મોરચે િગવત, આંતરરાષ્ટ્રીય થતરેભારતનો દબદબો નવી ઊંચાઇ પર લઇ જવામાંસફળ રહેલી મોદી સરકાર પાસે જનતા સમક્ષ છાતી ઠોકીને મત માગવાના ઘણા કારણો છે તો બીજીતરફ વવપક્ષ મોદી સરકારનેઘેરવામાંસદંતર વનષ્ફળ જણાઇ રહ્યો છે. એવુંનથી કેભારતમાંરામરાજ્ય િવતટી રહ્યું છેપરંતુજનતાનેપીડા આપી રહેલી મોંઘવારી, બેરોજગારી સવહતની સમથયાઓ અનેમુદ્દાઓ ઉઠાવવામાંકોંગ્રેસ સવહતના મુખ્ય વવપક્ષી નેતાઓ ઊણા ઉતરી રહ્યાંછે. તેના કારણેજ 2024નો આ લોકસભાનો જંગ એકતરફી બની રહેવાની સંભાવના છે. હાલ ભારતીય મતદારને દેશના નેતા તરીકે નરેડદ્ર મોદી વસવાય અડય કોઇ વવકલ્પ દેખાઇ રહ્યો નથી. એ કહેવું અથથાને નહીં ગણાય કેવવપક્ષ દેશના મતદારનેમોદીનો વવકલ્પ આપવામાંવનઃસહાય જણાઇ રહ્યો છે. દેશ પર 7 દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસ હાલ તો સાવ નેતાવવહોણી નજરેપડી રહી છે. છેલ્લા 10 વષમમાં47 કરતાંવધુમોટાગજાના કોંગ્રેસી નેતાઓ ભાજપમાંસામેલ થઇ ચૂક્યાંછે. રાહુલ ગાંધી, સોવનયા ગાંધી અનેવિયંકા ગાંધી વદશાવવવહન બનીનેકોંગ્રેસના ગાડાનેગબડાવી રહ્યાંછે. દેશમાં કોંગ્રેસ વસવાય રાષ્ટ્રીય થતરનો બીજો કોઇ વવપક્ષ અસ્થતત્વ ધરાવતો નથી. મોટાભાગના િાદેવશક પક્ષો પણ પવરવારો દ્વારા ચાલતી પેઢીઓ જ પૂરવાર થયાં છે. તેમને ફિ તેમના રાજ્યોમાં જ પોતાનુંઅસ્થતત્વ ટકાવી રાખવામાંરસ છે. જેિાદેવશક પક્ષો પોતાના િદેશમાંમજબૂત છેતેઓ ભાજપ સામે થથાવનક થતરે બાથ ભીડી રહ્યાં છે પરંતુ અડયો સત્તાના ફળ ચાખવા ભાજપના ખોળામાં બેસી ગયાં છે. આવો વેરવવખેર વવપક્ષ છેલ્લા એક દાયકામાં પોતાના િચારતંિ અને કાયોમથી મજબૂત પાયો નાખીનેબેઠેલા ભાજપનો સામનો કેવી રીતેકરશેતેએક મોટો સવાલ છે. નરેડદ્ર મોદીનેસીધો પડકાર આપી શકેતેવો કોઇ નેતા કેપક્ષ ચૂંટણી મેદાનમાંજણાઇ રહ્યો નથી.

સુનાક માટેચૂંટણી પહેલાંરાત ટૂંકીનેવેશ ઝાઝા

એકતરફ ભારતમાંલોકસભાની ચૂંટણીનો જંગ શરૂ થઇ ગયો છે અને નરેડદ્ર મોદી સતત િીજી ટમમ માટે વડાિધાનપદેઆરૂઢ થવા આત્મવવશ્વાસ સાથેઆગળ વધી રહ્યાં છે ત્યારે વિટનમાં વડાિધાન વરશી સુનાક સંસદની ચૂંટણી પહેલાં તેમની ખુરશી બચાવવા હવાવતયાંમારી રહ્યાંછે. ઓક્ટોબર 2022માંવિટનના િથમ ભારતીય મૂળના વડાિધાન બનેલા વરશી સુનાક માટે હંમેશા એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થથવત રહી છે. કડઝવવેવટવ પાટટી માટે છેલ્લા પાંચ વષમ નેતૃત્વની હૂંસાતૂંસીના વષમ રહ્યાં છે. આ પાંચ વષમમાં પાટટીએ દેશને4 વડાિધાન આપ્યાંછેઅનેહવેચોથા વડાિધાન સુનાકનેહટાવવા જમણેરી ટોરી સાંસદો કવાયત હાથ ધરી રહ્યાં છે. ટોરી વડાિધાનોની વનષ્ફળતાઓના કારણે છેલ્લા બે વષમથી વવપક્ષ લેબર પાટટી કડઝવવેવટવ પાટટીની સરખામણીમાંલોકવિયતાના વશખરો સર કરી રહી છે. કડઝવવેવટવ સમથમક મતદારો પણ હવેલેબર તરફી ઝોક ધરાવી રહ્યાંછે. વનષ્ફળતાના મામલામાંવરશી સુનાક પણ તેમના પુરોગામીઓ કરતાં પાછળ રહ્યાં નથી. જનતાને કોથટ ઓફ વલવવંગ ક્રાઇવસસમાંથી ઉગારવાના સુનાકના તમામ િયાસો વનષ્ફળ રહ્યાં છે. દેશમાં રેકોડડ સપાટી પર પહોંચેલા માઇગ્રેશનનેવનયંવિત કરવામાંપણ સુનાક સરકારની નીવતઓ સદંતર વનષ્ફળ રહી છે. દેશના અથમતિ ં નેવેગ આપવા સુનાક સરકારેલીધેલાંપગલાંઓનેઝાઝી સફળતા હાંસલ થઇ નથી. વરશી સુનાક હજુપણ તેમની નીવતઓની સફળતા માટેઆશાવાદી છેપરંતુકડઝવવેવટવ સાંસદોનેહવે સુનાકના પ્લાન પર વવશ્વાસ રહ્યો નથી. લેબરની વધતી લોકવિયતાના કારણેઆગામી સંસદની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડશે તેવા ભયથી 65 જેટલા સાંસદો ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યાં છે. સુનાક ટોરીઝ નેતાઓને આશ્વાસન આપી રહ્યાં છે કે આ વષમ તેમની નીવતઓની સફળતાનું વષમ રહેશે પરંતુ તેમનો આ આશાવાદ પાટટીના સાંસદો અને કાયમકરોને આકષટી રહ્યાં નથી. એ વાતમાં કોઇ શંકા નથી કે સુનાકને વારસામાં બળતું ઘર જ મળ્યું હતું. કોરોના મહામારી, બોવરસ જ્હોડસનના કૌભાંડો અને વલઝ ટ્રસની આવથમક હારાકકરી વારસામાં મેળવી વડાિધાનપદ પર આરૂઢ થયેલા વરશી સુનાક માટેજનતાનેકોથટ ઓફ વલવવંગ ક્રાઇવસમાં રાહત આપવી અનેદેશના અથમતંિનેમંદીમાંગરકાવ થતુંઅટકાવવાના લક્ષ્યાંકો લોઢાના ચણા ચાવવા સમાન હતાં. પરંતુ તેમની નીવતઓને સફળતા ન મળતા હવે કડઝવવેવટવ નેતાઓ ઘાંઘા થયાં છે. સંસદની આગામી ચૂંટણીમાં દેખાઇ રહેલો પરાજય ખાળવા તેઓ સુનાકને હટાવીને અડય નેતાનેનેતૃત્વ સોંપવાની તૈયારી કરી રહ્યાંછેપરંતુનવુંનેતૃત્વ પણ પાટટીનેસફળતા અપાવી શકશેતેની ગેરેંટી કોઇ આપી શકેતેમ નથી. કડઝવવેવટવ પાટટીનેસુનાકનેવડાિધાનપદેથી હટાવી નવેસરથી એકડો ઘૂંટવાનો જુગાર મોંઘો પણ પડી શકેછે. પાટટી માટેહવેરાત ટૂંકીનેવેશ ઝાઝાની નોબત આવી છે. પાટટીએ સુનાકની નીવતઓને ઓટમમાં આવી રહેલી સંસદની ચૂંટણી પહેલાં ચાડસ આપવો જ રહ્યો. એના વસવાય અડય કોઇ વવકલ્પ હાલપુરતો તો દેખાઇ રહ્યો નથી.

GujaratSamacharNewsweekly

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

તમારી વાત

રોવિતભાઈ વઢવાણાની પ્રશંસનીય કોલમ

મૌન એક ઉત્તમોત્તમ મમત્ર છે. એ ક્યારેય તમારી સાથેદગો નહીં કરે. - કન્ફ્યુશિયસ

ગુજરાત સમાચાર અને એવશયન વોઈસ સાપ્તાવહકોમાં મનનીય અને િેરણાદાયી લેખસામગ્રી વાંચવા મળેછેતેવાંચકો માટેઘણી અથખવલત વાણીમાંદેશ અનેદુવનયા વવશેવાતો સારી વાત છે. કેટલાક, ખાસ તો મોટા ભાગના કરતા હતા. સમાજોપયોગી કાયોમને જોશભેર લેખો સંગ્રહ કરવાને લાયક હોય છે. તેમાં પણ આગળ ધપાવતા હતા. આપશ્રીએ હરેકૃષ્ણ મંવદર, ભારતના કેડયાસ્થથત ડેપ્યુટી હાઈ કવમશનર તેમજ અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ સવહત જે UNEP અને UN-Habitat માં ભારતના નાયબ આંદોલનો ઉપાડ્યા હતા તેમાંસાથ અનેસહકાર કાયમી િવતવનવધ એવા ગુજરાતી શ્રી રોવહત આપી અમે ધડય થયા છીએ. સીબી સાહેબને વઢવાણાની ગુજરાતીમાં (આરોહણ) અને અમારી ખાસ વવનંતી કેતેઓ િેથટન આવેઅને અંગ્રેજીમાં(Introspection) કટાર વાંચીનેઆફરીન ગુજરાત વહડદુમંવદરની ફરી વખત મુલાકાત લે. થઈ જવાય છે. આ બંનેકટાર જીવનદશમન કરાવે આપને આવકારતા અમને ઘણો આનંદ થશે. છે, સફળતા કેવી રીતેિાપ્ત કરવી અનેપચાવવી આપનો સહૃદયી, - શાંહતલાલ ચૌિાણ, પ્રેસ્ટન, લંડન તેનુંમાગમદશમન પણ આપેછે. વષોમ પછી કેડયામાં કોઈ ગુજરાતી આટલું કોકકલાબિેન અનેજ્યોત્સનાબિેનનાં સડમાનજનક પદ શોભાવી રહ્યા છેતેનો આનંદ લેખો વવના ખાલીપો અવશ્ય થાય છે. અમેપણ કેડયાના નાઈરોબીથી ગુજરાત સમાચારના તંિીમંડળમાંઘણા સારા યુકેઆવેલા છીએ ત્યારેવવકાસ કરી રહેલા કેડયા સંપાદકો છે. તેમના દ્વારા સમાચાર પસંદગી અને વવશેવતમમાન પવરસ્થથવત, આપણા ગુજરાતીઓના રજૂઆતો ખરેખર િસંશાનેપાિ છે. જોકે, છેલ્લાં હાલચાલ અને તેમની સંથથાઓ વવશે જાણવાનું થોડા સમયથી કોકકલાબહેન પટેલ અને મન થાય તેથવાભાવવક છે. ગુજરાત સમાચાર અને જ્યોત્સનાબહેન શાહના લેખ વાંચવા મળતા નથી. એવશયન વોઈસ થકી અમારેરોવહતભાઈ વઢવાણા કોકકલાબહેન પટેલની હાથય કોલમ ‘રમૂજ સાહેબનેવવનંતી કરવાની કેતેઓ કદીક કેડયાના ગઠવરયા’ ખરેખર સૂક્ષ્મ હાથય ઉપજાવતી હતી. ગુજરાતીઓ અનેસંથથાઓ વવશેકશુકં જણાવેતો યુકસ્ેથથત આપણા ગુજરાતીઓ સવહતની ઘણુંસારુંલાગશે. ખાવસયતો, તેમની બોલી અને લહેંકો તેમજ સનત ગોહિલ, હન્સલો, લંડન વાતચીતના આધારે હાથય ઉપજાવવાની તેમની (આવાં સૂચન અન્ય વાચકોએ પણ કયા​ા છે લેખનશૈલી કાવબલેતારીફ ગણી શકાય. આ જ રીતે જેમાં મૂળ નાઈરોબીના અને હાલમાં સાઉથગેટ, જ્યોત્સનાબહેન શાહની કોલમ ‘ઘરદીવડાં’ના લંડનના નનવાસી શ્રી રમેશભાઈ પંડ્યાનો પણ મનનીય લેખો આપણા સમાજમાં સેવારત સમાવેશ થાય છે.) નારીરત્નો વવશેઘણુંસમજાવતા હતા. તેમાંથી ખાસ પ્રેસ્ટનનેપણ ઝૂમ ઈવેન્ટનો લાભ આપો કરીનેથિીઓનેઆગળ વધવાની અનેસમાજ માટે માનનીય સીબી પટેલ સાહેબ, ગુજરાત કાંઈક કરી બતાવવાની અનોખી િેરણા િાપ્ત થતી સમાચાર દ્વારા ‘ઝૂમ’ પર નીતનવા વવષયોને હતી. કોકકલાબહેન અનેજ્યોત્સનાબહેનનાંલેખો આવરી લેતા કાયમક્રમોના આયોજન થતાંરહેછેતે વવના ચોક્કસ િકારનો ખાલીપો વતામય છે. - સરલા પટેલ, લંડન કાવબલેદાદ છે. ઝૂમ થકી વવવવધ વવષયો પર ચચામ ઉપાડવાની ગુજરાત સમાચાર અને એવશયન પ્રેમ અનેરંગોનો તિેવાર િોળી વોઈસની કામગીરી ઘણી સરસ અનેનોંધપાિ છે. ભારતમાં તહેવારો દેશની સાંથકૃવતક અને આપ આ ટેકનોલોજી વસથટમનો ઘણો સારો ધાવમમક સમૃવિનુંિવતવબંબ છે. હોળી પણ એક એવો ઉપયોગ કરી રહ્યા છો. જોકે, અમારી એક ફવરયાદ જ એક તહેવાર છે, કારણ કેતેલોકોમાંસદ્ભાવના છેકેઝૂમ ઈવેડટમાંમાિ લંડનનેજ આવરી લેવાય ફેલાવે છે. તહેવાર આપણને વમિતા અને છે. લંડન આપણી રાજધાની છેઅનેતેમાંરહેતા સદ્ભાવનાનો સંદશ ે આપેછે. આ િસંગેઆપણે ગુજરાતીઓ ઝૂમ કાયમક્રમમાંવધુિમાણમાંસામેલ લોકો સાથેના આપણા જૂના ઝઘડા અનેસામાવજક થાય તેથવાભાવવક છેપરંત,ુ લંડનની બહાર પણ ભેદભાવનેભૂલી જઈએ છીએ અનેએકબીજા સાથે ગુજરાતીઓ વસે છે તેને ધ્યાનમાં લેવું ઘટે. મુિપણેભળી જઈએ છીએ. હોળી પર, અમીર આપશ્રીએ િેથટન વવશે પણ વાતને વણી લઈને અનેગરીબ વચ્ચેકોઈ તફાવત રહેતો નથી. હોળી કાયમક્રમનુંઆયોજન કરવું જોઈએ તેવી અમારી આપણને ખૂબ આનંદ આપતાં આપણે આપણી લાગણી છે. િેથટનનું ગુજરાત વહડદુ મંવદર પણ વચંતાઓ ભૂલી જઈએ છીએ. જો કે હોળીના િવસિ છે. તહેવારમાંકેટલીક ખરાબીઓ પણ છે. ઘણા લોકો ગુજરાત સમાચારમાંઘણુંઅનેનવીનતાસભર આ િસંગે નશામાં ધૂત થઈ જાય છે અને વાંચન મળેછેપરંત,ુઘણા સમયથી તંિીશ્રી સીબી અવનયંવિત વતમનમાં વ્યથત રહે છે અને એવા પટેલની કલમને જાણે વવરામ આપી દેવાયો છે. રંગનો ઉપયોગ કરેછેજેવ્યવિના થવાથથ્ય માટે અગાઉ તો સીબી સાહેબ જાહેર સંથથાઓ અને જોખમી હોય છે. આપણેહોળીની ઉજવણી યોગ્ય સંગઠનોના ગાઢ સંપકકમાં રહેતા હતા, વાવષમક રીતેકરવી જોઈએ. કાયમક્રમો કેઉદ્ઘાટનોમાંજોડાતા હતા તેમજ તેમની - જુબલ ે ડી'ક્રૂઝ, મુબ ંઈ Editor-in-Chief: CB Patel Asian Business Publications Ltd Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex HA1 4HN For Subscription Tel.: 020 7749 4080 - Email: support@abplgroup.com For Sales Tel.: 020 7749 4085 - Email: sales@abplgroup.com For Editorial Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015.

Email: gs_ahd@abplgroup.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

11

ગુજરાિમાં7 મેએ 26 લોકસભા બેઠકનુંમિદાન, 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી rd

23 March 2024

ભાજપની બીજી યાદી જાહેર: હસમુખ પટેલ-રંજનબહેન વરપીટ

મતગણતરી માટે ખૂલશે. ગાંધીનગરઃ ભારતીય ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી જાહેર થાય ગુજરાતમાંલોકસભાની 26 બેઠકો તેના પહેલાંજ ભાજપે26 પૈકી અનેવિધાનસભાની ખાલી પિેલી 22 બેઠક માટેઉમેદિારો જાહેર 6 પૈકી 5 બેઠકની પેટાચૂંટણી કયાજ છે. બાકીના 4 ક્ષેત્રમાં જાહેર કરી છે. શવનિારે બપોરે ઉમેદિાર પસંદગીને લઈને વદલ્હીથી થયેલી જાહેરાત મુજબ મથામણ ચાલુ હોિાની ચચાજ ગુજરાતમાં 12 એવિલથી છે. કોંગ્રેસમાંથી પણ 7 ઉમેદિારી ફોમજટિીકારિા માટેની ઉમેદિાર જાહેર થયા છે અને િવિયાનો આરંભ થશે. 7 મેએ બાકીની 19 બેઠક માટે તમામ બેઠક પર મતદાન યોજાશે. ચહેરાની શોધખોળ ચાલી રહી જેના માટે રાજ્યના 4,94,49,469 હોિાનુંજાણિા મળ્યુંછે. નાગવરકો મતાવધકારનો ઉપયોગ કરશે. ગુજરાિના 4.94 કરોડ િોટસવઆપશેિોટ ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ખાલી પિેલા છ મતક્ષેત્ર ગાંધીનગરઃ ભારતીય ચૂંટણીપંચે જાહેર કરેલી તારીખો પૈકી વિસાિદર બેઠકમાં પેટાચૂંટણીની જાહેરાત થઈ નથી. અનુસાર લોકસભાની ચૂંટણીઓના મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાતસ્ટથત મુખ્ય વનિાચજન અવધકારી પી. ભારતીએ કહ્યું કે, ગુજરાતને આિરી લેિાયું છે, તેથી રાજ્યની 26 લોકસભા બેઠક ચૂંટણી જાહેર થતાં જ રાજ્યના િહીિટી તંત્ર, ચૂંટણી પરની સામાન્ય જ્યારે 5 વિ​િાનસભા પરની પેટાચૂંટણી 7 મેએ અવધકારીઓને આદશજ આચારસંવહતાનો ચુટત અમલ કરિા થશે. આ માટે જાહેર કાયજિમ અનુસાર 12 એવિલે જાહેરનામું સૂચના આપી છે. નાગવરકો કોઈપણ ટથળેથી આદશજ બહાર પિશે અને 19 એવિલ સુધી ઉમેદિારી નોંધાિી શકાશે. આચારસંવહતાના ભંગ, ખચજવનયંત્રણ ભંગ અંગેની ફવરયાદ કરી પછી 20 તારીખે ચકાસણી બાદ 22 એવિલ સુધીમાં ઉમેદિારી શકેતેના માટેC-VIGIL એસ્લલકેશનનેએસ્ટટિ કરિામાંઆિી પાછી ખેંચી શકાશે. છે. લોકસભાનાં26 મતક્ષેત્રો અનેવિધાનસભાના 5 મતક્ષેત્ર માટે મતગણતરી સમગ્ર દેશમાં એકસાથે 4 જૂને યોજાશે. 2019માં 12 એવિલથી 19મી એવિલ સુધી ઉમેદિારી પત્ર ભરિાનો સમય યોજાયેલી લોકસભા ચૂંટણીનુંગુજરાતમાંમતદાન 23 એવિલેથયું વનયત કરાયો છે. 7 મેએ રાજ્યમાંમતદાન યોજાશેઅનેબાદમાં હતું, તેથી તેની સાપેક્ષે આ િખતે 15 વદિસ મોિું મતદાન થશે. તમામ તબક્કાઓને અંતે 4 જૂને મતગણતરી થશે. જેના માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અવધકારી પી. ભારતીએ જાહેર કરેલી 33,475 ગ્રામીણ, 17,202 શહેરી એમ કુલ મળીને50,677 મતદાન વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા મથકોએ 87,042 બેલેટ યુવનટ સાથેકુલ 80,308 િીિીપેટ મશીન છે, જેપૈકી 2,39,78,243 મવહલા મતદાર અને2,54,69,723 પુરુષ સાથે મતદાન વ્યિટથા સાથે સમગ્ર તંત્ર સજ્જ હોિાનું તેમણે મતદારો છે. ગુજરાતમાં1,503 જેટલા થિડજેન્િર મતદારો નોંધાયા ઉમેયુાંહતું. છે. કુલ મતદાતામાં 4.24 લાખ જેટલા મતદારો 85 િષજથી િધુ ઉલ્લેખનીય છેકે, ચૂંટણી કાયજિમ જાહેર થતાંહિે80 વદિસ િયના અને 10,322 મતદારો શતાયુ એટલે કે 100 િષજ કે તેથી આચારસંવહતા અમલમાં રહેશે. જ્યારે 7 મેએ મતદાન યોજાયા િધુ િયના છે. 18થી 19 િષજની િય ધરાિતા 11,32,880 યુિા બાદ EVM 27 વદિસ સુધી ટટ્રોંગરૂમમાં રહેશે અને 4 જૂને મતદારો આ લોકસભા ચૂંટણીમાંિથમ િખત મતદાન કરશે.

ભાજપના 26 પૈકી 22 ઉમેદિારોનુંજ્ઞાવિ-જાવિ સમીકરણ

અમદાવાદઃ ભાજપ હાઇકમાન્િ દ્વારા બુધિારે ઉમેદિારોની બીજી યાદી જાહેર કરાઈ, જેમાં10 રાજ્યના 72 ઉમેદિાર જાહેર કરિામાંઆવ્યા. ભાજપેબીજી યાદીમાંગુજરાતના 7 ઉમેદિારો જાહેર કયાજ છે, જેમાં 2 ચહેરા િ​િોદરાથી રંજન ભટ્ટ અને અમદાિાદ પૂિજથી હસમુખ પટેલનેવરપીટ કરિામાંઆવ્યા છે, જ્યારે5 સીવટંગ સાંસદોનાંપત્તાંકપાયાંછે. જેમાંસુરતથી દશજના જરદોષ, ભાિનગરથી ભારતીબહેન વશયાળ, િલસાિથી કે.સી. પટેલ, સાબરકાંઠાથી દીપવસંહ રાઠોિ અને છોટાઉદેપુરથી ગીતાબહેન રાઠિાની વટકકટ કપાઈ છે. તેમના ટથાને સુરતમાં મૂકેશ દલાલ, િલસાિમાં ધિલ પટેલ, ભાિનગરમાં વનમુબેન બાંભવણયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટાઉદેપુરમાં જશુરાઠિાનેવટકકટ અપાઈ છે. ભાજપે દાદરા નગર હિેલીથી વશિસેના (UBT)ના પૂિજ સાંસદ કલા િેલકરને મેદાને ઉતાયા​ાં છે. કલા િેલકર 2021ની પેટાચૂંટણીમાં દાદરા નગર હિેલીનાં પહેલાં મવહલા સાંસદ તરીકેચૂંટાયાંહતાં.

20244 package g s ֿ‫׀‬٪% ã ã¯

South Af A rica

Departu ure Dates: Sep 23, Oct 14, Nov 11 Book bef efore end of Mar and ǍƲɅ £25 50 off

રેખાબેન ચૌધરી પૂનમબેન માડમ નનમુબેન બાંભનિયા રંજનબેન ભટ્ટ ગાંધીનગરઃ ભાજપેઅત્યાર સુધીમાંગુજરાતમાં બીજા તબક્કેST અનામત છોટાઉદેપુર, િલસાિ 26 લોકસભા મતક્ષેત્રોમાંથી બે તબક્કે 22 અનેતેના પહેલા બારિોલી, દાહોદ એમ 4 બેઠકો ઉમેદિારોના નામોની જાહેરાત થઈ છે. જેમાંબે ઉપરાંત ભરૂચ મળી 5 બેઠકોમાંઆવદિાસી- ST િતજમાન સાંસદ સવહત કુલ ચાર મવહલાઓ છે. ઉમેદિારો જાહેર કયાજ છે. આમ વરઝિજ 6 બેઠકો ગુજરાતમાં હાલમાં 26માંથી છ મવહલા સાંસદો ઉપરાંત ભરૂચ મળી કુલ 7 બેઠક પર SC, ST હોિાથી હજી િધુ બે કે ત્રણ મવહલાને વટકકટ ઉમેદિારો જાહેર કયાજછે, તેવસિાય 14 લોકસભા મળી શકેછે. ક્ષેત્રમાં 8 OBC ઉમેદિારો છે. જ્યારે બે લેઉિા ભાજપે કચ્છ અને અમદાિાદ પસ્ચચમ એમ અનેબેકિ​િા એમ કુલ ચાર પાટીદારોનેવટકકટ બંને અનુસૂવચત જાવત- SC વરઝિજ બેઠકોના મળી છે. જ્યારે ગાંધીનગરથી એક િવણક, ઉમેદિારો પહેલા જ તબક્કે જાહેર કયાજ હતા. િ​િોદરાથી એક બ્રાહ્મણનેવટકકટ મળી છે.

એક દાયકાના સાિવભૌમત્િ બાદ ભાજપ માટેલીડનો સિાલ

ગાંધીનગરઃ સિા િષજ પૂિવે ધારાસભ્યપદથી રાજીનામું વિસેમ્બર-2022માં વિધાનસભા આપનારા િો. સી.જે. ચાિ​િા, ચૂંટણીમાં 182 પૈકી 156 ખંભાત વચરાગ પટેલ અને બેઠકનો ઈવતહાસ રચ્યા બાદ પોરબંદર અજુજન મોઢિાવિયા, લોકસભા-2024ની ચૂંટણીમાં માણાિદર અરવિંદ લાિાણીને ભાજપે દરેક મતક્ષેત્રમાં 5 પેટાચૂંટણીમાં ભાજપ કમળના લાખથી િધારેની લીિ સાથે વનશાને પેટાચૂટં ણીમાં ઉતારશે. નિો ઇવતહાસ રચિા લક્ષ્યાંક ઉપરાંત િાઘોવિયાના અપક્ષ બાંધ્યો છે. એક દાયકામાં ધારાસભ્ય ધમવેન્દ્રવસંહ િાઘેલા લોકસભાની બંને ચૂંટણીઓમાં પણ ભાજપમાંથી ચૂટં ણી લિશે. અહીં 26 પૈકી 26 બેઠકો જ્યારે વિસાિદર પેટાચૂંટણી ભાજપના ઉમેદિારો જીતે છે, જાહેર ન થતાંભૂપત ભાયાણીનું તેિામાં ત્રણ મવહનામાં કોંગ્રેસ ભવિષ્ય અધરમાંછે.

ચૂટં ણીપંચના આદેશથી ગૃહવિભાગના એસીએસ બદલિા પડ્યા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કેન્દ્રીય ચૂટં ણીપંચના આદેશને પગલે રાજ્યના ગૃહવિભાગનો િધારાનો ચાજજ અવધક મુખ્ય સવચિ પંકજ જોશી પાસેથી લઈને અવધક મુખ્ય સવચિ અમરેન્દ્રકમુ ાર રાકેશનેસોંલયો છે. પંકજ જોશી મુખ્યમંત્રીના અવધક મુખ્ય સવચિ તરીકે રેગ્યુલર પોસ્ટટંગ પર હોઈ ચૂટં ણીપંચે િાંધો લીધો હતો અને અન્યને ચાજજસોંપિા હુકમ કયોજહતોે.

8 DAYS

Croatia & Slovenia: Dubrovnik, Split, Zadar, Zagreb, Lake Bled, Salzburg

ȉǾ˚ȯǼƲƫ٪%ƲȬƇȯɅɍȯƲ٪%ƇɅƲȷ‫ؚ‬٪ Jun 16

7 DAYS

Italy: N Naples, Capri, Rome, Florence, Pisa, ÜƲ Ü ƲǾǛƤƲ٪‫ۂ‬٫ǼɍƤǕ٫ǼȉȯƲ

ȉǾ˚ȯǼƲƫ٪%ƲȬƇȯɅɍȯƲ٪%ƇɅƲȷ May 20

8 DAYS

Greece: Rhodes, A Ath thens,, Santorin & Mykonos ȉǾ˚ȯǼƲƫ٪%ƲȬƇȯɅɍȯƲ٪%ƇɅƲȷ May 25

9 DAYS

Eastern Caribbean Cruise

Westerrn Caribbean Cruise

Departure Dates: Nov 29

Departur ure Dates: Nov 08, Nov 15

Canada a Rockies & Alaska Cruise

9 DAYS

ֿׂ٪% ã ã¯

Departu ure Dates: May 28 (full), Jun 11 (full), Jul 09 (full), full), Aug 06, Sep 03 Book by end of Mar ƇǾƫ٪ǍƲɅ٪ɍȬ٪Ʌȉ £400 offff

24 DA AY YS

South America: Peru, Bolivia, Argentina & Brazil

Departure Dates: Nov 21 ¯ȬƲƤǛƇdz٪ȉnjnjnjnjƲȯ٪˚ȯȷɅ٪ֿ‫־‬٪ȬƇɫ £300 offf Now 10 pax £200 offff Apr 25 ¯ȬƲƤǛƇdz٪ȉnjnjnjnjƲȯ٪˚ȯȷɅ٪ֿ‫־‬٪ȬƇɫ £300 off

ֿ‫׀‬٪% ã ã¯

Jap pan

Departurre Dates: May 13, Jun 10, Jul 02, Sep 15, Oct 13 Book bef efore end of Mar ƇǾƫ٪ǍƲɅ £300 offff ֿׁ٪% ã ã¯

Vietnam m & Cambodia

Departu ure Dates: Jun 08, Jul 20, Sep 14, Oct 19, Nov 16, J Jan 11, Feb 08, Mar 15 Book bef efore end of Mar ƇǾƫ٪ǍƲɅ £150 off

ֿׄ٪% ã 㯠㠯

China

Departure Dates: Jun 08, Jul 06, Aug 03, Sep 14 4, Oct 19 Book before end of March ƇǾƫ٪ǍƲɅ £200 off 26 DA AY YS

New Zealand, Australia & Fiji

Departure Dates: Nov 18, Feb 10 ¯ȬƲƤǛƇdz٪ȉnjnjnjnjƲȯ٪˚ȯȷɅ٪ֿ‫־‬٪ȬƇɫ £300 off

For bookings, call:+44 (0) 2089510111 or email: info@sonatours.co.uk


12

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

અમદાવાદ-સુરતમાં પ્રધાનમંત્રીએ સેરમ કંડક્ટર ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારની ISહમાસની જેમ હુમલો પ્લાન્ટનુંવર્યુશઅલ ભૂરમપૂજન કયુાં યાદીમાંગુજરાત પણ ચમક્યું કરવાની કિરાકમાંહતું અમદાવાદઃ દેશના

23rd March 2024

અમદાવાદઃ મટેટ બેડક ઓફ ઇસ્ડડયાએ એમિલ 2019થી જાડયુઆરી 2024 વચ્ચે થયેલા ઇલેક્ટોરલ બોડડના વેચાણના આંકડા સુિીિ કોટટના આદેશ અનુસાર ચૂટં ણીપંચને સોંલયા હતા. જેના બીજા જ મદવસે તે મવગતો દેશના ચૂંટણીપંચે જાહેર કરી દીધી છે. લગભગ 18,860 જેટલા બોડડની મવગતોિાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતિાં િોટું કાિ ધરાવતા ઉદ્યોગોએ પણ બોડડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આલયું હોવાનું જાણવા િળ્યું છે. ઉપલબ્ધ મવગત અનુસાર રાજ્યની ટોચની કંપનીઓ પૈકી ટોરેડટ, ઝાયડસ, ઇડટાસ, એલેસ્બબકનો સિાવેશ થાય છે, તો બીજી તરફ મરયલ એમટેટ અને અડય ક્ષેત્રે વ્યાપક મબઝનેસ મહત ધરાવતા અરમવંદ, મનરિાનો પણ સિાવેશ થાય છે. આ યાદીિાં ગુજરાત રાજ્યિાંથી સૌથી વધુ બોડડની ખરીદી રાજકીય અનુદાન આપવાિાં ટોરેડટ જૂથની ફાિાો અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીિાં કેટલાક વ્યમિગત રીતે બોડડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ

ટોરેન્ટ જૂથ વેલસ્પન જૂથ લક્ષ્મી મમત્તલ ઇન્ટાસ ઝાયડસ અરમવંદ મનરમા એલેમ્બિક

રૂ. 184 કરોડ રૂ. 55 કરોડ રૂ. 34 કરોડ રૂ. 20 કરોડ રૂ. 28 કરોડ રૂ. 16 કરોડ રૂ. 16 કરોડ રૂ. 10 કરોડ

સિાવેશ થાય છે. ગુજરાતના ઉદ્યોગોએ પણ બોડડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આલયું હોવાનું જાણવા િળ્યું છે. જેિાં ટોરેડટ, ઝાયડસ, ઇડટાસ, એલેસ્બબક, અરમવંદ અને મનરિાનો સિાવેશ થાય છે. આ યાદીિાં ગુજરાતથી સૌથી વધુ બોડડની ખરીદી રાજકીય અનુદાન આપવાિાં ટોરેડટ જૂથની ફાિાો અને પાવર કંપનીઓ અવ્વલ છે. આ યાદીિાં કેટલાક વ્યમિગત રીતે બોડડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સિાવેશ થાય છે.

કોકકલાબહેન અંબાણીએ સોમનાથ મહાદેવનાંદશશન-પૂજા કયા​ાં બુધવારે પ્રથમ જ્યોતિતલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંતદરે તરલાયન્સ પતરવારના મોભી કોકકલાબહેન અંબાણી પહોંચ્યાં હિાં. જ્યાં િેમણે મહાદેવનાં દશશન, ગંગાજળ અતભષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી આશીવાશદ પ્રાપ્િ કરી ધન્યિા અનુભવી હિી. આ તનતમત્તે િેઓનું શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિતિન્હ આપી સન્માન કરાયું હિું.

ઉત્તર ગુજરાત પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજની ‘વડીલવંદના તીથશયાત્રા’

મહેસાણાઃ ઉત્તર ગુજરાત પાંચ ગાિ (બાલીસણા, સંડેર, િણુંદ, વાલિ અને ભાંડુ) લેઉઆ પાટીદાર સિાજ દ્વારા ‘વડીલવંદના તીથોયાત્રા’નું આયોજન કરવાિાં આવ્યું. અસ્મિતા, ગૌરવ અને સંમકારરૂપી િૂલ્યોને તાદૃશ્ય કરતી ‘વડીલ વંદના તીથોયાત્રા’િાં સિાજના 60 વષો ઉપરના 2100થી વધુ વડીલોને સિાજના દાતાઓ અને ભાિાશાઓ દ્વારા દ્વારકા, સોિનાથ, કાગવડની તીથોયાત્રા કરાવવાિાં આવી હતી. સિાજના કેટલાક વડીલોએ 50 વષો પછી પોતાના બાળસખા, મિત્રો સાથે િનભરીને િોજથી વાતો કરી અને સિાજને સંવમધોત કયો​ો. સિાજનું િાનવું છે કે અત્યારના મડમજટલ યુગિાં જે કાિ િેરેજ બ્યૂરો અને એસ્લલકેશન કરી રહ્યાં છે તે જ કાયો સારી રીતે આપણા વડીલો કરી શકતા હતા અને હજુ પણ કરી રહ્યા છે. જીવનના આ અિૂલ્ય ત્રણ મદવસ દરમિયાન વડીલોએ પોતાના બાળપણને પુનઃ જીવંત કયુ​ું અને પોતાના જીવન બાગિાં આ તીથોયાત્રારૂપી પુષ્પને કાયિ િાટે મમૃમતઓિાં સંગ્રમહત કયુ​ું.

વડીલોની સેવાિાં જોડાયેલા તિાિ મવયંસેવકોને શ્રવણ નાિ આપવાિાં આવ્યું હતુ.ં તિાિ શ્રવણ, ડોક્ટસો ટીિ, નમસુંગ મટાફ, મવમવધ કમિટીના મવયંસેવકોને આ મદવસો દરમિયાન સિાજના વડીલોનું વહાલપ િાણવાનો અવસર િાલત થયો હતો. ‘વડીલવંદના તીથોયાત્રા’ િાટે 53 જેટલી મલીપર કોચ બસ, 3 એબબુલડસ, 23 જેટલી મવમવધ કમિટી, એક ICU ઓન વ્હીલની વ્યવમથા કરવાિાં આવી હતી. જેના િાટે અગમણત દાતાઓ અને ભાિાશાઓએ દાનની સરવાણી વહાવી હતી. કરોડો ખુશીઓ અને યાદો સાથે સિાજના ગૌરવવંતા ઇમતહાસિાં આ તીથોયાત્રા અિીટ છાપ બની અંકકત થઈ છે.

નવી તદલ્હીઃ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ઇમલામિક મટેટ (આઇએસ) િહારાષ્ટ્રના પુણે, િુંબઈ અને ગુજરાતના અિદાવાદ તેિજ સુરતિાં હિાસ જેવો આતંકી હુિલો કરવાનું કાવતરું ઘડી રહ્યું હતુ.ં ગત 7 ઓક્ટોબરના રોજ પેલેમટાઇનના ચરિપંથી સંગઠન હિાસે ઇઝરાયલ પર ડ્રોન અને જિીનથી હુિલો કયો​ો હતો. બરાબર એ જ પેટનો પર હુિલો કરવાનું ષડયંત્ર આઇએસ દ્વારા રચાયું હતું. 2 નવેબબરે એનઆઇએએ પુણિ ે ાં આઇએસનું એક િોડ્યુલ ધ્વમત કયુ​ું તો એક ડ્રોન, આઇઇડી મવમફોટક અને અનેક હમથયાર િળ્યાં હતાં. ત્યારબાદ આતંકી શાહનવાઝની ધરપકડ કરાઈ હતી, જેની પૂછપરછિાં 3 અડય આતંકી અને કાવતરાની કુડં ળી એનઆઇએને િળી હતી.

િધાનિંત્રી નરેડદ્ર િોદીએ 13 િાચગે ધોલેરાિાં સેમિકંડક્ટર લલાડટનું ો લ ભૂમિપૂજન કયુ.ું વર્યુઅ ધોલેરા રૂ. 91 હજાર કરોડનું દેશનું િથિ કોિમશોયલ સેમિ કંડક્ટર ફેબ હશે. આ મસવાય િધાનિંત્રીએ સાણંદિાં િુરુગલપા ગ્રૂપની કંપની સી.જી. પાવરનો રૂ. 7600 કરોડના લલાડટ અને આસાિ િોરીગાંવ ખાતે ટાટાનો રૂ. 27 હજાર કરોડના મચપ એસેબબ્લી લલાડટનું ખાતિુહૂતો કયુ.ું િધાનિંત્રીએ લોકોને સંબોધતાં કહ્યું કે, સેમિ કંડક્ટરના સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. સેમિ કંડક્ટર સંભમવતતાથી ભરેલા દ્વાર ખોલે છે. આ પમરયોજનાઓ ભારતને સેમિ કંડક્ટર હબ બનાવવાિાં િુખ્ય ભૂમિકા ભજવશે. િુખ્યિંત્રી ભૂપડે દ્ર પટેલે કહ્યું,

પીએિના મદશામનદગેશિાં સેમિકંડક્ટર િેડયુફકે ચમરંગ ક્ષેત્રે ગુજરાતને ભારતનું કેડદ્ર બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. િધાનિંત્રીના મવઝનને સાકાર કરવા િાટે ગુજરાત િમતબદ્ધ છે. સેમિ કંડક્ટર જેવા ઊભરતા ક્ષેત્રને િોત્સાહન આપવા અલગ સેમિ કંડક્ટર પોમલસી બનાવનારું ગુજરાત િથિ રાજ્ય છે. સેમિકોન મસટી એકિાત્ર ડેસ્મટનેશન છે, જ્યાં સેમિકંડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલી બધી જ જરૂમરયાતોનું ધ્યાન રખાય છે. ધોલેરા, સાણંદિાં મથપાનારા બંને યુમનટ રોજગારીની મવપુલ તકો ઊભી કરશે.

િાયરબ્રાન્ડ વક્તા કાજલ રહન્દુસ્થાની રવરુદ્ધ પાટીદાર સમાજ રોષમાં

અમદાવાદઃ ‘પટેલની દીકરીઓ મવધિથીઓને બોયફ્રેડડ બનાવે છે અને અંદરોઅંદર બોયફ્રેડડ બદલે છે. 7 પાટીદાર છોકરીએ ભેગા િળીને મવધિથી બોયફ્રેડડને રૂ. 40 લાખની કાર મગફ્ટિાં આપી છે. મપતા પૈસા બનાવવાિાં વ્યમત છે, ને િાતા રીલ બનાવવાિાં િમત છે.’ ફાયર બ્રાડડ વિા કાજલ મહડદુમથાનીએ આ મવવાદામપદ મટલપણી કરતાં પાટીદારો ભડક્યા છે. આ અંગે હવે એસપીજી સમહત મવમવધ પાટીદાર સંમથાઓ િેદાને પડી છે. િોરબીિાં પાટીદાર નેતા િનોજ પનારાએ કાજલ મહડદુમથાની મવરુદ્ધ પોલીસ ફમરયાદ નોંધાવી છે. હવે આ તિાિ સંમથાઓએ આખા રાજ્યિાં કાજલ મહડદુમથાની મવરુદ્ધ પોલીસ ફમરયાદ નોંધાવવા તૈયારી આદરી છે. કાજલ મહડદુમથાનીના મવવાદામપદ વીમડયો બાદ પાટીદાર સંમથાઓએ મવરોધ નોંધાવ્યો છે. એસપીજીના નેતા લાલજી પટેલનું કહેવું છે કે, જો ખરેખર આવી ઘટના ધ્યાને આવી હોય તો કાજલ મહડદુમથાનીએ પાટીદાર સિાજના

નેતાઓનો સંપકક કરીને ધ્યાન દોરવું જોઈતું હતુ.ં પુરાવા મવના જાહેરિાં બોલવું જોઈતું નહોતું. આ તો પાટીદાર દીકરીપાટીદાર સિાજનું અપિાન કયુ​ું છે. અિે સખત શબ્દોિાં આ ઘટનાને વખોડીએ છીએ. પાટીદાર દીકરીઓને જાહેરિાં વખોડનારી કાજલ સાિે બે-ત્રણ મદવસિાં જ પોલીસ ફમરયાદ નોંધાવીશું. ધનજી પાટીદારે કાજલ મહડદુમથાનીનો મવરોધ નોધાવ્યો કે, લવ જેહાદના નાિે પાટીદારોને ટાગગેટ કરાયા છે. પાટીદાર દીકરીઓ મવધિથીઓ સાથે સંબંધ બાંધે છે તેિ જાહેરિાં કહી પાટીદાર સિાજ પર કલંક લગાવ્યું છે. આ શબ્દો નાનાસૂના નથી. જ્યાં સુધી કાજલ મહડદુમથાની પાટીદારોની િાફી નહીં િાગે ત્યાં સુધી મટેજ પર બોલવા દઈશું નહીં. એટલું જ નહીં તેિની મવરુદ્ધ કાયોવાહી કરીશું. આંદોલનકારી નેતા અલ્પેશ કથીમરયાએ પણ એવો સૂર વ્યિ કયો​ો કે, કાજલ મહડદુમથાનીએ પુરાવા મવના જાહેરિાં મનવેદન આપવું જોઈએ નહીં.

અમદાવાદઃ સીએએ લાગુ થતાં અિદાવાદ અને િોરબી મજલ્લાિાં વસતા શરણાથથીઓને નાગમરકતા આપવાની િકકયા હાથ ધરાઈ. ઉલ્લેખનીય છે કે સીએએની વેબસાઇટ દ્વારા હજારો અરજી આવી છે, જેિાં અિદાવાદિાં 18 અને િોરબીિાં 13 પાકકમતાની શરણાથથીઓને ભારતનું નાગમરકત્વ અને િ​િાણપત્ર આપવાિાં આવ્યાં. િોરબી કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, પાકકમતાનથી િોરબી મથળાંતમરત થઈ અનેક પમરવારો વસવાટ કરી રહ્યા છે, ત્યારે 13 વ્યમિને નાગમરકતાનાં િ​િાણપત્ર એનાયત

કરાયાં છે. અફઘામનમતાન, પાકકમતાન અને બાંગ્લાદેશથી મથળાંતર કરીને અિદાવાદિાં મથાયી થયેલા 18 લોકોને શમનવારે ગૃહરાજ્યિંત્રી હષો સંઘવીએ ભારતીય નાગમરકત્વનાં િ​િાણપત્ર આલયાં હતાં. અિદાવાદ મજલ્લા કલેક્ટરે અત્યાર સુધી 1167 અરજદારોને ભારતીય નાગમરકત્વ આલયું છે. ગૃહરાજ્યિંત્રી હષો સંઘવીએ કહ્યું કે, ભારતના મવલનને સાકાર કરવા સાથે િળીને આપણે કાિ કરવાનું છે.

અમદાવાદ અનેમોરબીમાં31 પાકકસ્તાની શરણાથથીઓનેનાગરરકત્વ અપાયું


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

જૂનાગઢમાં 400 વષજથી વૈષ્ણવો દ્વારા ગવાય છે પરંપરાગત ‘િોળી રહસયા’

રાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવમાં કચ્છી સજજકો છવાયા

ભુજઃ સાહિયય અકાદમી અને ભારત સરકારના સાંટકૃહતક મંત્રાલય દ્વારા હદલ્િી ખાતે હિશ્વનો સૌથી મોટો સાહિયય ઉયસિ ઊજિાયો િતો, જેમાં કચ્છના ત્રણ સજજક પબુ ગઢવી ‘પુષ્પ’ (કચ્છી સાહિયય), વીમી સદારંગાણી (હસંધી સાહિયય) અને કલાધર મુતવા (હસંધી સાહિયય)એ કચ્છનું ગૌરિ િધાયુ​ું િતું. આ ઇિેન્ટને િલ્ડડ રેકોડડ તરીકે નોંધિામાં આિી છે.

અકાદમીએ એક હદિસમાં 47 ભાષાના 94 જેટલા લેખકકહિનેમંચ પૂરો પાડી હદલ્િીના મેઘદૂત ઓપન હથયેટરમાં પ્રટતુત કયાજ િતા. સાહિત્યયક ઉયસિ દરહમયાન 150 સત્રમાં 100થી િધુ ભારતીય ભાષાના 1100 જેટલા સાહિયયકારેભાગ લઈ પોતાની રચનાનેરાષ્ટ્રીય ફલક પર મૂકી િતી. આ હલટ્રેચર ફેત્ટટિલમાં પ્રથમિાર કચ્છી ભાષાનેટથાન મળ્યુંિતું.

અબડાસા વિસ્તારમાંરૂ. 125 કરોડના ઘઉંનુંઉત્પાદન

અબડાસા: કચ્છના અબડાસા હિટતારમાંઘઉંનું ઢગલા દેખાઈ રહ્યા છે. રૂ. 125 કરોડ જેટલુંમબલખ ઉયપાદન થયુંછે. ઘઉંના એક કકલોના રૂ. 24થી 28 ભાિ અબડાસાના ખેડતૂ ો દ્વારા દરિષજની જેમ આ િષષે આિી રહ્યા િોિાનું ખીરસરાના ખેડૂત પણ ઘઉંનું હિપુલ પ્રમાણમાં િાિેતર કરિામાં કરણશસંહ સોઢાએ જણાવ્યું િતું. તો અિીંના આવ્યુંિતું. હશખ ખેડૂત અગ્રણી ગુરપ્રીતહસંઘે જણાવ્યું કે, એક અંદાજ મુજબ અબડાસામાં રૂ. 125 આ િખતેકોઠારા િાડી હિટતારમાંજ 50થી િધુ કરોડ જેટલું ઉયપાદન થયું છે, જેમાં કોઠારા, ઘઉં કાઢિા માટેનાંકમ્બાઇન્ડર મશીન પંજાબથી િાંક,ુ સાયરા, ખીરસરા, હિંઝાણ, લાલા, પરજાઉ, આવ્યાં છે અને એક એકરના રૂ. 1000 ચાજજ હસંધોડી, ભાનાડા, પૈયા, િાજાપર સહિતનાં લઈ રહ્યા છે, જેનાથી કામ પણ ઝડપથી થઈ અનેક ગામોમાં િાિેતર કરાયું િતું, જેના માટે જાય છે. આ કાયજ િજુ એક મહિનો ચાલશે. પંજાબથી કમ્બાઇન્ડર મશીન પણ અિીં આિી આમ િાલ સમગ્ર અબડાસામાંઘઉંની કાપણીનો પિોંચ્યાં છે. જ્યાં જુઓ તે િાડીમાં ઘઉંના ધમધમાટ જોિા મળી રહ્યો છે.

23rd March 2024

દ્વારકામાં છવાયો ફૂલડોલોત્સવનો ઉમંગ - ઉલ્લાસ

જૂનાગઢઃ કૃષ્ણ ભગિાનનો વ્િાલો તિેિાર એટલેિોળી અનેિોળીના 40 હદિસ પૂિષેથી જ િોળી રહસયાનુંપણ આગિુંમિત્ત્િ રિેલું છે. પુહિમાગષીય િૈષ્ણિ સંપ્રદાયમાં િોળીના 40 હદિસ પૂિષેથી જ િોળી રહસયાનું ગાન કરિાનું િૈષ્ણિો શરૂ કરે છે. રેડક્રોસના પટાંગણમાં150થી પણ િધુમહિલાઓ દ્વારા િૈષ્ણિોની ઉપત્ટથહતમાંિોળી રહસયા ગાનનો 400 િષજ પૌરાહણક ધાહમજક, પરંપરાગત યયારે ઉપત્ટથત સૌકોઈનું મન મોિી લીધું િતું. કાયજક્રમની ઉજિણી કરિામાંઆિી િતી. જૂનાગઢમાં પણ દરિષષે િોળી-ધુળેટી સુધી ખાસ નાની િયના કાન-ગોપી આકષજણનું કેન્દ્ર સળંગ 40 હદિસ હિહિધ ટથળોએ મહિલાઓ બન્યાંિતાં. દ્વારા િોળી રહસયા કાયજક્રમ અંતગજત ફૂલોની એિુંપણ કિેિાય છેકેવ્રજભૂહમમાંભગિાન િોળી રમિામાં આિે છે. સાથોસાથ ભગિાન શ્રીકૃષ્ણ ધુળેટીનો સમગ્ર ઉયસિ વ્રજિાસીઓ શ્રીકૃષ્ણનાંભહિમય ભજનો અનેગીતો ગિાય અનેગોપીઓ સાથેગુલાલ અનેકેસડૂ ાનાંફૂલના છે. જૂનાગઢમાં મંગળિારે જલારામ રઘુિંશી રંગ છાંટીને રમ્યા િતા. સમગ્ર વ્રજભૂહમ તથા મહિલા મંડળના મહિલા તેમજ િૈષ્ણિ જ્યાં જ્યાં િૈષ્ણિો છે, યયાં િોળી રહસયાનાં ખાવડામાં 3.3ની સંપ્રદાયની બિેનો દ્વારા યોજાયો િતો, જેમાં ભજનો ગિાય છેઅનેએકબીજા સાથેપુષ્પિષાજ તીવ્રતાનો ભૂકંપ બિેનોએ ગોપી અને કૃષ્ણ બનીને ઠાકોરજી કરીને ભહિભાિ સાથે ફૂલથી િોળી રમિામાં ભુજ: ભૂકપં ઝોન-5માંઆિતા સમક્ષ નૃયયગાન કરીને ભહિમાં તલ્લીન થયાં આિેછે. કચ્છમાં ભૂકંપના આંચકાનો િત્યાના ગુનામાં હસલહસલો યથાિત્ રહ્યો છે. 5 સગા ભાઈઓને રહિ​િારની મધરાત્રે ખાિડા નજીક 3.3ની તીવ્રતાના આજીવન કેદ દેશની હતજોરીને નુકસાન આંચકાથી ધરા ધ્રૂજી ઊઠી ભુજઃ કચ્છના ખાિડા ગામે 5 ભુજઃ રૂ. 4900 કરોડની િતી. હસટમોલોહજકલ હરસચજ િષજજૂના િયયાના કેસમાંભુજ િેરાફેરી સાથેના ઓનલાઇન પિોંચાડિાના ઈરાદે 200 સેન્ટર મુજબ ભુજ તાલુકાના કોટેડ 5 સગા ભાઈઓને ગેહમંગના તાર કચ્છના કંડલા- જેટલી કંપનીઓ માત્ર કાગળ ખાિડાથી 22 કક.મી. દૂર મોટી આજીિન કેદની સજા ફટકારી મુંદ્રા સુધી ફેલાયેલા િોિાનું પર બનાિાઈ િોિાની પણ દદ્ધર ગામ નજીક રાત્રે 12.12 છે. ખાિડા નજીક આિેલા પૈયા ખૂલ્યું છે. મળતી માહિતી ચચાજ છે. જો કે સોપારીકાંડ િાગ્યે 3.3ની તીવ્રતા ધરાિતો ગામના મુસા ઇટમાઇલ મુજબ એન્ફોસજમેન્ટ હડરેક્ટોરેટ સાથેસંકળાયેલા આહશષ ઠક્કર ભૂકંપનો આંચકો આવ્યો િતો. સમાની િષજ 2019માં િયયા દ્વારા રૂ. 4900 કરોડની િેરાફેરી હિદેશમાં િોંગકોંગ, ચીન અને કરાઈ િતી. ખાિડા ગામેમુસા સાથેના ઓનલાઇન ગેહમંગ દુબઈ સુધી નેટિકક ધરાિતો ઇટમાઇલ સમા પર 5 શખ્સે અનેસાઇબર ક્રાઇમ અંગેિાથ િોિાનું ખૂલ્યું છે. જો ુ તપાસ થાય જીિલેણ હુમલો કયોજ િતો, ધરાયેલી તપાસમાં આશિષ એજન્સીની સંયિ તો આ આહથજ ક કૌભાંડ ઠક્કરની ગુ રુ ગ્રામથી ધરપકડ જેમાં તેનું મોત થયું િતું. આરોપીઓ તથા ફહરયાદીના કરી છે. આ આરોપી આહશષ આચરનારા વ્િાઇટ કોલર પહરિાર િચ્ચે જમીન બાબતે ઠક્કર દ્વારા કંડલા અને મુંદ્રા દાણચોર એિા દેશદ્રોિી અગાઉ ઝઘડા થયા િતા અને બંને પોટડ પર સેઝમાં આયાત- તત્ત્િોનો ભાંડાફોડ થાય અને બંને પક્ષે સામસામે ફહરયાદો હનકાસ માટેની કંપનીઓ ઊભી તેમના અસલી ચિેરા લોકો સમક્ષ ખૂલેતેિી શક્યતા છે. કરાઈ િોિાનુંખૂલ્યુંછે. દાખલ થઈ િતી.

રૂ. 4900 કરોડના િવાલાકાંડના તાર કંડલા - મુંદ્રા સુધી પિોંચ્યા

13

શહન્દુધમમના મુખ્ય તહેવારો પૈકી વસંત ઋતુના પ્રારંભેિરૂ થતા ફૂલડોલોત્સવનુંદ્વારકાધામમાં ખૂબ જ મહત્ત્વ છે. અબીલગુલાલની છોિો સાથેફાગનાં વસ્ત્રો તથા મહાભોગ શવિેષ રીતેઅપમણ કરાય છે. સોમવારે સવારથી જ મંગિા આરતીના ઘંટારવ સાથેજગતમંશદરના બંને પ્રવેિદ્વાર સ્વગમદ્વાર અનેમોક્ષદ્વાર પર ભાશવકોની ભીડ એકત્ર થઈ હતી. સવારની પોણા ચાર વાગ્યાની મહાઆરતીમાં ઠાકોરજીનેસફેદ કલરનાં કોટનનાંવસ્ત્રો, રશવવારની પરંપરા જાિવવા લાલ કલરની બોડડરની બાંધણી કરીનેવસ્ત્રો ધરાવવામાંઆવ્યાંહતાં.

સાવરકુંડલા િીરાબજારનો એજન્ટ રૂ. 10 કરોડના િીરા સાથે ગુમ

સાવરકુંડલાઃ િીરાબજારના તરીકે કામ કરતો િતો અને એક કહમશન એજન્ટ છેલ્લા બે સાિરકુંડલાથી અન્ય શિેરોમાં હદિસથી આશરેરૂ. 10 કરોડના િીરાની લેિડદેિડનું કામ પણ િીરા સાથે અચાનક ગુમ થઈ સંભાળતો િતો. 15 માચષે આ યુિાન મુંબઈથી સાિરકુંડલા જતાંસનસની ફેલાઈ છે. એજન્ટના પહરિારે આ આવ્યો િતો, જે બાદ લાપતા અંગેપોલીસનેજાણ કરાઈ છે. થયો િતો. સગાંસંબંધીઓ દ્વારા 40 િષષીય જયંતી કરિનભાઈ આસપાસના હિટતારમાંતપાસ કથશિયા છેલ્લા બે હદિસથી કરાઈ, પરંતુ તેનો પત્તો ન ગુમ થઈ ગયો છે. આ યુિાન મળતાં પહરિારે ફહરયાદ િીરામાકકેટમાં કહમશન એજન્ટ નોંધાિી િતી.


14

23rd March 2024

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

40

મારા જીવનનો મોક્ષમાગગછેવાંચન - ચચંતન અનેચવચારચવસ્તાર

મારા પસંદગીના વાંચનહવષયની વાત કરું તો અખબાર કે વડીલો સહિત સહુ વાચક હિત્રો, આપ સહુ ઓછાવિા અંશેકોઇ બોલાવ્યા. આંખમાંઆંસુિતા અનેિાથમાંપરહબડીયુ.ં અમનેપૂછયુંઃ માહિતી કેહવગત જાણવાનો, જણાવવાનો, હવચારવાનો અનેપહરહચત કોણેઆ પાપ કયુ​ુંછે? હુંતો હશયાંહવયાંથઇ ગયો, પણ હિંમત કરીને મેગહેઝનમાંિકાહશત બુક હરવ્યુહુંખાસ વાંચી લઉ છુ.ં આ ઉપરાંત ં, - તો ક્યારેક અપહરહચત - સાથેતેનો હવચારહવહનમય કરવાનો અવસર કહ્યુંકેમારી બાએ કહ્યુંિતુંકેતમેઅમારા ગુરુજી છો અનેઆજે મિાનુભાવોના જીવનચહરત્ર, અધ્યાત્િ, આરોગ્યસંવધિન, અથિતત્ર માણતા જ િશો. જગતહનયંતાએ જીવમાત્રનેએક યા બીજા િકારે ગુરુપૂહણિ​િા છેએટલેઆ દહિણા તમનેપિોંચાડી દેવી. પંડ્યાજીની િવાસવણિન અનેઇહતિાસ-ભૂગોળ સંબહંધત પુસ્તકો વાંચવાનુંહું ‘વાચા’ આપેલી છે, અને જીવમાત્ર પોતાની સજ્જતા - િમતા આંખોમાં ફરી આંસુ ભરાયા અને પરહબડીયું પાછું મારા િાથમાં સહવશેષ પસંદ કરુ છુ.ં જીવન એક અટપટો િવાિ છે, તેમાંઉપર-નીચેપણ જવુંપડે. અનુસાર તેનો ઉપયોગ કરતો િોય છે. જોકેઆ મામલેસૌથી વધુ પકડાવતા કહ્યુંકેતારી બાનેકિેજેતમનેઅિીં હનયહમત મોકલેછેએ આવા નાનામોટા અનેક િસંગોએ મનેવાંચન ખૂબ ઉપયોગી નીવડ્યું લાભવંતો જીવ છેમનુષ્ય. જ મારી ગુરુદહિણા છે. અનેતેઓ પાછા ઓરડીમાંજતા રહ્યાં. મનુષ્યનેએક યા બીજા િકારેજીભ અનેજડબાંનો અવણણનીય તેવેળા તો હુંબાઘો થઇનેજોતો રિી ગયો િતો. પણ પાકટ વયે છે. એક તો વાંચનમાંિવૃહિ િોવાથી મન વ્યથત રિેછે. નવરો બેઠો લાભ મળ્યો છે. જેના થકી તેવાત કરી શકેછે, હવવાદ કરી શકેછે, તેમના હસિાંતનુંમૂલય સમજાયુ.ં વાચક હિત્રો, જરા હવચારજો... જે નખ્ખોદ વાળેએમ કંઇ અમથતુંનથી કિેવાયુ.ં મન તો માંકડુંછેતેને મતભેદ વ્યિ કરી શકેછેઅનેક્યારેક ઝઘડો પણ કરી જાણેછે! વાત ભૂદવે ગ્રંથપાલ તરીકેમહિનેપાંચ-સાત રૂહપયાનો દરમાયો મેળવતા કામેવળગાળવુંજ પડે. એમાંય જો મનનેવાંચન જેવી િવૃહિ તરફ તો ખરીને?! અંધે કા બેટા અંધા... દ્રોપદીના એક વાક્યે કેવું િતા તેમણેપાંચ રૂહપયાનુંપરહબડીયુંપાછુંવાળ્યુંિતુ!ં આવુંકરવા વાળ્યુંતો ફાયદા િી ફાયદા સમજો. વાંચન આપણનેજ્ઞાન આપેછે... મિાભારત સર્યુ​ુંિતુંએ વાતથી આપણેક્યાંઅજાણ છીએ. આ જ માટેખરેખર બહુ ખુદ્દારી અનેખુિારી જોઇએ. આજેહુંજીવનમાં હવચાર આપેછે... તેનેખીલવવાની શહિ આપેછે. હવચારહવહનમયનું કારણથી તો એક રચહયતાએ લખવું પડ્યું છેઃ લૂલીને વશ રાખો સરથવતી સાધનામાં િવૃિ છું ત્યારે પંડ્યાજીને અંતઃકરણપૂવકણ કૌશલય ખીલવે છે, વાકછટાનું િાવીણ્ય આપે છે. અમુક અંશે વ્યહિત્વમાં િભાવ પણ ઉમેરાય છે. ટૂકં માં, ભાઇ... લૂલીનેવશ રાખો. નમથકાર કરુંછુ.ં વાંચનથી મળેલુંજ્ઞાન અનેકાનેક રીતેઉપયોગી આ કોલમમાંક્યારેક હુંઆપણી અનેઆપણા સમાજમાંઆસપાસ કરનાળી ભણતા પિેલાં નહડયાદમાં બનેછે. બનતી ઘટનાઓની વાતો રજૂકરતો િોઉં છુ,ં નજરેજોયેલી - જાણેલી મોસાળમાં રિીને અભ્યાસ કરતો િતો. વાચકહિત્રો, મૂઝં વણ - હચંતા કેઅફસોસ ઘટનાઓનુંનીરિીર રજૂકરતો િોઉ છુંતો ક્યારેક હુંમારી વાત કરતો નહડયાદના કાકરખાડમાં - સમડીચકલા મારી પસંદગીના લિણ નથી, પણ હું િોઉં છુ.ં આજેમારી વાત કરવાનો હદવસ છેએમ સમજી લો. હવથતારની બગલમાં- ડાિીલક્ષ્િી પુસ્તકાલયની તાજેતરમાંઉમળકાભયુ​ુંઆમંત્રણ િોવા છતાં સમાજમાંિરતોફરતો રહુંછુંઅનેઆપ સહુનેમળતો રહુંછુ.ં નમૂનદે ાર ઇમારત આજેય ઉભી છે. તેવેળા છહું અબુધાબીિાં નવહનહિ​િત BAPS હિન્દુ િમાણ થોડુંઘટ્યુંછેતેકબૂલ પણ મળીએ તો છીએને? આવા જ સાત વષણના ચંદ્રકાન્તનેઆ ઇમારત બહુ ઊંચી િંહદરના લોકાપણણમાંજઇ ના શક્યો તેનો મને હમલનમુલાકાત દરહમયાન સ્નેિી-સ્વજનો પૂછતા રિેછેકેઃ સી.બી.. અને મોટી લાગતી િતી. સાતેક વષણની વયે બહુ વસવસો િતો. િ​િાપવિ​િ​િાહશવરાત્રીના િવેહનવૃિ ક્યારેથવાના છો? ભાગાદોડી ક્યારેબંધ કરશો... િવે લાઇિેરીમાં જઇ પિોંચવાના બીજા પણ પાવન પવવે િંિશ ે ની જેિ અહભષેક કરવા ‘િ​િત્ત્વનાં’ કારણ િતાં. બિાર બહુ તાપ પડતો થોડુકં પગવાળીનેપણ બેસો. આ કરો તેકરો... વગેરેવગેરેવગેર.ે િાટેબીએપીએસ હનસ્ડન િંહદરેગયો િતો. થનેિીજનોની આ સદ્ભાવના જરૂર સમજી શકુંછુ,ં પણ વાચક ત્યારેપણ આ પુથતકાલયમાંફશણઆરસપિાણની મંહદરના કોઠારી પૂર્ય યોગહવવેકદાસ હિત્રો, તમેજ કિો... જેિવૃહિમાંમારી રસરુહચ િોય, મારી િકૃહતને િોવાથી ઠંડક રિેતી. સાથે સાથે અંદર વાંચવા થવામીએ બહુ િેમપૂવકણ મને આવકાયોણ. મેં તેઅનુકળ ૂ િોય તેવી િવૃહિ ચાલુરાખુંતો તેમાંઅયોગ્ય શુંછે? વધતી બેસવાની બેન્ચ પણ આરસપિાણની િતી. તેના િંમશ ે ની જેમ શ્રિાભેર અહભષેકની સાથે વયનેઅનેમનગમતી િવૃહિનેકોઇ સંબધં િોવાનુંહુંતો નથી માનતો. પર બેસતાંઅનેટેબલ પર િાથ તથા ગાલ ઘસીને A Millennial Moment પુસ્તકનુંકવરપેજ પૂજાઅચણના કયાણ અને કોઠારીથવામીએ જીવનનો જેબોધપાઠ હુંસમર્યો છુંતેઆ િવૃહિ થકી િજ્વલ્લલત ઠંડા ઠંડા કુલ કુલ ફિલ કરતાંિતાં. રિેએટલેભયો ભયો. મારી કંઇક આવી જ મનગમતી િવૃહિ છેઆ પુથતકાલયની બાજુમાંજ જગન્નાથજી. નામના વૈદ્યરાજનું ‘િસાદ’રૂપેમનેસુદં ર મજાનુંપુથતક ભેટ આપ્યુ.ં તેનુંનામ છેA Milૂ તાએ વાંચજો... તમને સમાજ સાથેસીધો સંપકક(વાયા વાયા નિીં િોં...) અનેવાચન. વાચન ઉપચારકેન્દ્ર િતુ.ં અમેબાળકો ત્યાંજઇએ કેતરત તેઓ વ્િાલપૂવકણ lennial Moment. થવામીજીએ કહ્યુંકેઅનુકળ શોખની વાત કરુંતો બાળપણથી િારી આ હિય િવૃહિ રિી છે. એક ગોળી આપતાં. જાતભાતના ઔષધો અને પોષકતત્વોમાંથી આ પુથતક જરૂર ગમશે. પુથતકના લેખકનુંનામ છેહબક્રમ વિોરા. વષોણપિેલાંહદલિીની હવખ્યાત િેસ ક્લબમાંહબક્રમભાઇનેમળ્યો સમયના વિેવા સાથે શોખ વ્યવસાયમાંપલટાયો. વાચનનો શોખ બનેલી આ ગોળી આરોગ્યવધણક િોવા ઉપરાંત ટેથટી અનેચટાકેદાર કેળવવા જેિણેિનેિેરણા આપી, મદદ કરી તેમના થમરણ સાથે પણ ખરી. આ પુથતકાલયમાં‘બાલહમત્ર’ અને‘બાલજીવન’ વાંચ્યાં િોવાનુંઆજેય મનેબરાબર યાદ છે. ભારતના મોટા ગજાના પત્રકાર આગળ વધીએ. અનેતેમાંરસ પડ્યો. નાની - નાની વાતાણઓની સુદં ર અનેમનમોિક કુલદીપ નાયર સાથે- તેમના મિેમાન તરીકે- આ ક્લબની મુલાકાતે 1949થી દરરોજ અમારા ઘરે‘સંદશ ે ’ દૈહનક આવતુંિતુ.ં 12 વષણનો હચત્રાત્મક રજૂઆત. જૂના અંકોની બાઇન્ડીંગ કરેલી વ્યવલ્થથત ફાઇલ જવાનો અવસર સાંપડ્યો િતો ત્યારેઆ મુલાકાત થયાનુંસાંભરેછે. થયો ત્યાંસુધીમાંતો વાચનનો શોખ મનેદાઢેવળગી ચૂક્યો િતો પણ ખરી. અિીં અમારેરમવા માટેરમકડાંપણ રિેતા. આથી મજા હદલિીમાંહુંકુલદીપ નાયરના ઘરેરિી ચૂક્યો છુંઅનેતેમના પત્ની એમ કિી શકાય. ખળખળ વિેતી નમણદા નદીના કાંઠે વસેલા પડી જતી. ભાઇબંધોની ટોળકી સાથે સમય ક્યાં વીતી જતો તેનો ભારતીબિેનના િાથે થવાહદષ્ટ રસોઇ પણ જમી ચૂક્યો છુ.ં ભારતીબેનના હપતા આઝાદી બાદ પંજાબના મુખ્ય િધાન પણ બન્યા કરનાળીિાં એક પુસ્તકાલય છે. ત્યારેય િતું ને આજેય છે. તેની ખ્યાલ જ ના આવતો. તકતી દશાણવે છે કે સન 1935માં સર સયાજીરાવ ગાયકવાડના 1949થી પાંચકે વષણહુંભાદરણમાંરહ્યો. તેવેળા ગાયકવાડી ગામ િતા. વાચક હમત્રોનેયાદ િશેજ કેકુલદીપ નાયરેબાદમાંહિટન શાસનકાળમાંતેનુંહનમાણણ થયુંિતુ.ં જનહિતના કાયોણમાંતેસમયેપણ ભાદરણિાંત્રણ પુસ્તકાલય િતા. એક મહિલાઓ માટે, બીજુંપુરુષો ખાતેના ભારતીય િાઇ કહમશનર તરીકે ફરજ બજાવી િતી. અને પબ્લલક - િાઇવેટ પાટટનરશીપ િતી એમ કિી શકાય. કોઇ દાતા માટેઅનેત્રીજુંબાળકો માટે. િહિલાઓના પુથતકાલયનુંકામકાજ આજના Asian Voiceના પૂરોગામી ન્યૂલાઇફમાંહબટહવન ધ લાઇન હવકાસકાયણ માટે દાન આપે તો સરકાર પિ તેમાં બે તૃહતયાંશ ગંગાિોઇ સંભાળતા. ભાઇઓ િાટેના પુથતકાલયની જવાબદારી નામેતેમની સુિહસિ કોલમ પણ લખતા િતા. હબક્રમ વિોરાની વાત કરીએ તો, તેમણેહમડલ ઇથટમાંરિીને અનુદાનનો ઉમેરો કરીનેજેતેયોજનાનેસાકાર કરતુંિતુ.ં તિીમાં હશવાભાઇ ર્યારે બાળકો િાટેના પુથતકાલયની જવાબદારી ં ભાઇ પટેલ સંભાળતા. આ પૂજા ં ભાઇ અનેહશવાભાઇનો મારા પત્રકારત્વ િેત્રેબહુ ખેડાણ કયુ​ુંછે. દુબઇ - કતાર - ઓમાનના અનેક લખાયેલી નોંધ પરથી થપષ્ટ તાય છેકેપેટલાદના એક શાિ પહરવારે પૂજા આ લાઇિેરી િાટેદાન આપ્યુંિતુ.ં પર બહુ ઉપકાર છેએમ કહુંતો તેમાંજરાય અહતશ્યોહિ ના સમજતા. અખબારોમાંકામ કરવાનો બિોળો અનુભવ માનવંતા પત્રકાર છે. 30 વષણપિેલાંતેમણેપણ હમડલ ઇથટના અખબારમાં‘હબટહવન ધ લાઇન’ સન 1947િાંહુંઆ પુથતકાલયમાંઆવતો-જતો થયો તેમાંપંડ્યા હશવાભાઇ અમુક પુથતકો વાંચવા માટેખાસ િેરણા આપતા િતા. સાિેબનુંિોટુંયોગદાન એ થવીકારવુંરહ્યું. તેઓ આ લાઇિેરીના સમયના વિેણ સાથે વિેતા વિેતા છ એક વષણ વડોદરામાં નામેકોલમ શરૂ કરી િતી. આ વાત જાણીનેસાચુંકહુંતો મનેતેમના ગ્રંથપાલ િતા. અમે- ગામના નાનામોટા - સહુ કોઇ તેમને‘પંડ્યાજી’ રિેવાનો પણ મોકો મળ્યો. લગભગ હનયહમતપણે લાઇિેરીની િત્યેનુંમાન ઓછુંથઇ િતુંકેમ કે- મારા મતે- આ તો કુલદીપજીની નામેઓળખીએ. લાઇિેરીની બાજુમાંજ આવેલી બેઓરડીમાંતેમના મુલાકાતેજતો િતો. સંથકારનગરીની મધ્યેમાંડવી હવથતારમાંઆવેલી અહતશય લોકહિય કોલમના નામની બેઠી ઉઠાંતરી િતી. જોકેસમયના રિેવાની સગવડ િતી. ઉંમરના િમાણમાંવધુપાકટ હવદ્વાન. મધ્યમ સેન્ટ્રલ લાઇિેરી - િધ્યવતતી પુસ્તકાલયેમારા વાંચનશોખનેભરપૂર વિેવા સાથે મને સમજાયું કે હવક્રમજીની આ કોલમ માત્ર હમડલ આહથણક લ્થથહત. પરંતુતેમના ઉત્સાિ-ઉમંગ એટલેકિેવુંપડે. ખરેખર હૂંફ સાથેપોષ્યો તેમ કિી શકાય. તેવેળા પૂનાથી ‘હચત્રિય જગત’ ઇથટમાંિકાહશત થતી િતી, અનેતેમણેકોઇ પણ િકારેકુલદીપ નાયર તેઓ ઉચ્ચ િકારના મનુષ્ય િતા. વેતન પેટેમહિને5 - 7 રૂહપયા નામનુંિકાહશત થતુંિતુ.ં જો મારી ચૂક ના થતી િોય તો આપણા કેતેમની કોલમની લોકહિયતાનેવટાવી ખાવાના ઇરાદેસમાન નામ િળતા િશે. ગ્રંથપાલ પંડ્યાજીના જીવનસાથીને અમે ગોરાણીિા ભાષાહવદ્ િુરલબી શ્રી જગદીશભાઇ દવેના નજીકના સંબધં ી લેખક રાખ્યુંનિોતુ.ં સોરી હબક્રિભાઇ... આપણેફરી પુથતકની વાત પર પાછા ફરીએ... આ પુથતક A Milતેનુંિકાશન કરતા િતા. આ સામહયકના જૂના અંકોની ફાઇલ પણ તરીકેઓળખીએ. તેઓ પણ એટલા જ િેમાળ. lennial Moment વાંચીનેહુંશુંમેળવી રહ્યો છુ?ં તેની હવગતવાર વાત દર સપ્તાિેઅમે7-8 છોકરાંવ ત્યાંજઇએ અનેપંડ્યાજી અમને વાંચવા મળી જતી, એટલેબંદાનેતો જાણેગોળનુંગાડુંમળી જતુ.ં દાર-એ-સલાિ ગયો તો ત્યાં ટી.બી. શેઠ લાઇિેરીએ આ આવતા સપ્તાિે આપની સમિ રજૂ કરીશ. હમડલ ઇથટમાં આજે સંથકૃત શીખવે. મારી વાત કરું તો દ્વાદશલીંગની આરતી અને હશવિહિમ્ન સ્રોત તેમણેજ શીખવાડ્યા છે. અમેટાબહરયાઓ તેમની બંદાની વાંચનભૂખ સંતોષી િતી. ર્યારેલંડન તો પગ મૂક્યો ત્યારથી અબુધાબીની ધરતી પર બીએપીએસ દ્વારા સાકાર થયેલુંભવ્યાહતભવ્ય પાસેથી કેટલુંસંથકૃત શીખ્યા તેઅલગ બાબત છે, પણ તેમનો િેિ, હિહટશ લાઈિેરી અનેહલન્ક્સઇન લાઇિેરીિાંઅવરજવર ચાલુ હિન્દુમંહદર જોવા મળેછે, પરંતુએક સમય એવો પણ િતો આવા હશક્ષક તરીકેની ભાવના અનેહનષ્કાિ હશક્ષણસેવા બદલ પંડ્યાજી રિી છે. નવોસવો અિીં આવ્યો ત્યારેતો િાથ પણ જરા બંધાયેલો મંહદરનુંહનમાણણ તો ઠીક તેની કલપના સુિાંથઇ શકેતેમ નિોતી. પરંતુ દંપતીનેહૃદયપૂવકણ નમન કરુંછુ.ં તેમની હનથવાથણસેવાભાવનાનો એક રાખવો પડતો િતો. ઘરની રૂમમાંિીટીંગનો ખચણથાય. તેથી હદવસનો પૂર્ય િમુખથવામી મિારાજની ભહિ - શહિ અનેપૂ. મિંત થવામી મોટા ભાગનો સમય લાઇિેરીમાંબેસીનેપુથતકવાંચનમાંજ પસાર મિારાજના અથાક િયાસોએ અશક્યનેશક્ય કરી દેખાડ્યુંછે. એક િસંગ આજેય મનેયાદ છે. ગુરુપૂહણણમા પવવેહુંગ્રંથાલયેજવા રવાના થયો તેપૂવવેપૂ. માતુશ્રી થતો. આથી જ્ઞાનમાંપણ અહભવૃહિ થતી, અનેખોટા ખચાણપણ બચતા. મુલ્થલમ દેશની ધરતી પર હિન્દુમંહદરનુંહનમાણણ શક્ય બન્યુંછે, તેમાં અત્યારેતો જોકેિવેપુથતકો વાંચવા બહુ મયાણહદત સમય મળેછે. અબુધાબીના શાસક શેખ પહરવાર અને આપણા લોકલાડીલા કમળાબાએ મનેબેસાડ્યો અનેપાંચ રૂહપયા મૂકલ ે ુંએક પરબીહડયું ં નૂ ુંયોગદાન નથી. આપતાંકહ્યુંકેઆનેચૂપચાપ પંહડતજીના આસન નીચેમૂકી દેજ.ે મેં અનેકહવધ િવૃહિઓમાં વ્યથતતા છતાં દરરોજ એક કરતાં વધુ વડાિધાન નરેન્દ્ર મોદીનુંપણ નાનુસ હબક્રમ વિોરાના 175 પાનના પુથતકમાંરજૂથયેલા સુદં ર સંદશ ે ની તો કહ્યુંકયુ.ું અમેપાંચ-છ બાળકો સંથકૃત પાઠશાળા પૂરી કરીનેચાલતા અખબાર – મેગહેઝન વગેરેપણ વાંચવાનુંબનતુંિોય છે. જોકેઆમ વાત આપણેઆવતા સપ્તાિેકરશુ.ં (ક્રમશઃ) થયા કે તરત પાછળથી પંડ્યાજીની બૂમ સંભળાઇ. અમને પાછા છતાંમહિનામાંએકાદુંપુથતક વાંચી નાંખવાનો િયાસ કરુંછુ.ં


@GSamacharUK

ઉત્તર-દહિણ-મધ્ય ગુજરાત 15

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

એકેિજારા ડોક્ટરઃ એક િાથ છતાં પાટીદાર સમાજના આધુહનક શ્રવણઃ એમબીબીએસની હડગ્રી મેળવી 800 વૃદ્ધોનેકરાવી ધાહમચક યાત્રા

23rd March 2024

અકથમાત બાદ જ જાણ થઈ. વડોદરાઃ એસએસજી અકથમાતના બેમવહના બાદ જ હોસ્થપટલના ઓવડટોવરયમમાં વાવષગક પરીક્ષા આપવાનો મેં શવનવારે બરોડા મેવડકલ વનધાગર કયોગ હતો અને ચોથા કોલેજના દીક્ષાંત સમારોહમાં વદવસથી ડાબા હાથે લખવાનું 250 વવદ્યાથથીઓમાં મુસ્કાન શરૂ કયુ​ું હતું. જો કે લેખનમાં શેખે પણ એમબીબીએસની ઝડપ વદવસો બાદ આવી હતી. પદવી મેળવી.જો કેમુથકાન માટે તેસરળ નહોતુ.ં મુથકાને13 વષગની ઉંમરેધો.8ના સતત મહાવરો કરતાં લખવામાં હથોટી આવી શાળા પ્રવાસમાં સજાગયેલા અકથમાતમાં જમણો ગઈ હતી. મુથકાન શેખેજણાવ્યુંકે, તેહવેનીટ આપવા હાથ ગુમાવ્યો હતો. જો કે વહંમત હાયાગ વવના તેણેસતત અભ્યાસ કયોગઅનેબાળપણનુંતબીબ માગે છે અને ડવમગટોલોવજથટ કે રેવડયોલોવજથટ બનવાનું થવપ્ન સાકાર કયુ​ું હતું. પદવીદાન તરીકે કારકકદથી ઘડવા માગે છે. તેના વપતા સમારોહમાંતેવડગ્રી લેવા વગયરલેસ કારનેડાબે અબ્દુલ રહીમભાઈ શેખ અને માતા હાથે એકલા જ ડ્રાઇવ કરીને સમારોહ થથળે તિલ્કકસિહેન શેખ બંને વાઘોવડયાની સરકારી પ્રાથવમક શાળામાંવશક્ષક છે. વબસ્કકસબહેનેકહ્યું પહોંચી હતી. તબીબ બનવાની ખુશી વ્યક્ત કરતાં તેણે કે, મુથકાનનો જીવન પ્રમયેનો અવભગમ જોઈને જણાવ્યું કે, હું કેટલી મજબૂત છું તેની મને અમેતેનેહંમેશાંપ્રોમસાહન જ આપ્યુંછે.

જેપિ સનાતન તરફ, પાટીદારો તેમની તરફઃ હવશ્વ ઉહમયાધામ

પંચકોશી પહરક્રમા રૂટ ન બદલવા સંતોની રજૂઆત

આરોગ્ય પ્રધાન ઋતિકેશભાઇ પટેલનેસન્માનિા તવશ્વ ઉતમયાધામના અગ્રણીઓ (ફોટો સૌજન્યઃ હાર્દિક પંચોલી) પાલનપુરઃ બનાસકાંઠા વજકલાની વવવવધ સંથથાઓ, સમાજના સહયોગથી વવશ્વ ઉવમયા ફાઉન્ડેશન દ્વારા રવવવારે પાલનપુરમાં મહાસંમલે નનુંઆયોજન કરાયુંહતુ,ં જેમાંપાલનપુરથી 10 હજારથી વધુપાટીદારો ઉપસ્થથત રહ્યા હતા. ખાસ તો પાલનપુરનાંવવવવધ ગામોથી મવહલાઓ ઊમટી હતી. કાયગક્રમ દરવમયાન લોકસભા ચૂટં ણી અંગેપૂછાયેલા એક પ્રશ્નના જવાબમાંસંથથાના પ્રમુખ આર.પી. પટેલેકહ્યુંકે, આગામી લોકસભા ચૂટં ણીમાંજેરાજકીય પાટથી સનાતન ધમગની સાથેછે, વવશ્વ ઉવમયાધામ અનેપાટીદારો તેની સાથેછે. આમાંમાિ પાટીદારો જ નહીં, પરંતુ સમથત સમાજ એ રાજકીય પાટથી સાથેહશે. તેમણેવધુમાંજણાવ્યુંકે, મંવદરો ભજન-કીતગનની સાથે આધ્યાસ્મમક ચેતનાથી રાષ્ટ્રચતે નાનાં કેન્દ્રો બનેતેવો પ્રયમન અમેકરી રહ્યા છીએ.

રાજપીપળાઃ આગામી મવહનાથી નમગદા મૈયાની પંચકોશી પવરક્રમા શરૂ થઈ રહી છે, મયારે પંચકોશી પવરક્રમા રૂટ ન બદલવા િીજી વખત સંતોએ તંિને રજૂઆત કરી છે. પોઇચાથી ગરુડેશ્વરના સૂવચત 80 કક.મી.ના નવા રૂટ સામે સંતોનો વવરોધ યથાવત્ છે. હાલના 21 કક.મી.ના રૂટને બદલાશે તો આંદોલનની સંતોએ ચીમકી આપી છે. વડોદરા હરણી તળાવની ઘટના બાદ પરંપરાગત રૂટના બદલે નવા રૂટની વવચારણા કરાઈ હતી. અવધકારીઓના જણાવ્યા અનુસાર પવરક્રમાવાસીઓને િણ વૈકસ્કપક માગગએક નાવડી મારફતે, બીજું હંગામી પુલ બનાવી તથા િીજો મોટરમાગગે પવરક્રમાનો વવકકપ અપાયો છે.

અંકલેશ્વરઃ જીઆઇડીસી સ્થથત ડીઈઓને પણ ફવરયાદ કરી લાયન્સ થકૂલ વવવાદમાંસપડાઈ હતી. ભરૂચ વજકલાને કોમી છે. શાળામાં બોડડની પરીક્ષા દૃવિએ સંવેદનશીલ ગણવામાં માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું આવેછે, મયારેવશક્ષણાવધકારીએ છે. બુધવારે ધોરણ-10માં સીસીટીવીના ફૂટેજના આધારે ગવણતના પ્રશ્નપિ દરવમયાન કેટલાક વગગખંડોમાં પરીક્ષા આપી રહેલી મુસ્થલમ વવદ્યાવથગનીઓનેતેમનો વહજાબ ઉતારી લેવાનું થટાફ તરફથી કહેવામાં આવ્યું હતું. પરીક્ષા (પ્રતિકાત્મક ફોટો) આપવાની હોવાથી છાિાઓએ વહજાબ ઉતારીને થટાફને આપી લાયન્સ થકૂલના 3 થથળ દીધો હતો, પણ ઘરે જઈને સંચાલકોની તામકાવલક અસરથી વાલીઓને જાણ કરતાં ગુરુવારે બદલી કરવા આદેશ કયોગહતો. વશક્ષણાવધકારીએ તેના પડઘા પડ્યા હતા. ગુરુવારે ભરૂચના વાલીઓનું ટોળું લાયન્સ થકૂલ જણાવ્યું કે, સીસીટીવી ચકાથયા ખાતેધસી ગયુંહતુંઅનેશાળા બાદ 3 શાળા સંચાલકની બદલી સંચાલકોને ઉગ્ર રજૂઆત સાથે કરી દેવાઈ છે.

વલસાડઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, મયારે ગુજરાત કોંગ્રેસના કકકલાના એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે. હવેવલસાડ કોંગ્રેસના અગ્રણી અને વારલી સમાજનું જાણીતું નામ નરેશ વળવીએ કોંગ્રેસનેરામરામ કરી દીધુંછે. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. નરેશ વળવીના આ રાજીનામાથી કોંગ્રેસની વારલી સમાજ અને વલસાડમાં પકડ ઓછી થઈ ગઈ છે.

વલસાડ કોંગ્રેસના અંકલેશ્વરની સ્કૂલમાં20 પરીિાથથીને વધુ એક અગ્રણીનું હિજાબ કઢાવતાંિોબાળો રાજીનામું

મહેસાણાઃ ખેતી અને પશુપાલન પર વનભગર પાટીદાર સમાજના 800થી વધુ વન:સંતાન, અપવરણીત, માિ દીકરીઓ જ હોય તેવા 60 વષગથી વધુ ઉંમરના વડીલો માટે એક દીકરો બનીને ઊભા રહ્યા છે ઊંઝા પાસેના મક્તુપુર ગામના સેવાભાવી સદગૃહથથ રમેશભાઈ હીરાભાઈ પટેલ. રમેશ પટેલેઆવા 60 વડીલોને 18 એસી વોકવો બસમાં3600 કકલોમીટરથી વધુ અંતરની 13 વદવસની આ જાિા કરાવી અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, ઉજ્જૈન સવહતનાં 13 અયોધ્યા સવહત 13 તીથગથથાનોની જાિા કરાવી પુણ્યનુંમોટુંકાયગકયુ​ુંછે. તીથગયાિા પાછળ રૂ. 3 મોટાંતીથગથથાનોમાંદશગન-પૂજા કરાવ્યાંહતાં. 13-13 વદવસ સુધી ઘરથી દૂર હોવા છતાંઘર કરોડથી વધુનો ખચગથયો હોવાનો અંદાજ છે. પાટણ, બેતાલીસ લેઉઆ પાટીદાર યુવા જેવા માહોલમાંવનજાનંદમાંજાિા પૂરી કરી ઘરે મં ડ ળના પ્રમુખ હાતદિક પટેલે કહ્યું હતું કે, જઈ રહ્યા હતા મયારે તેમના ચહેરા પર જાિા કરવાનો આનંદ છલકાતો હતો. આ સાથે આયોજક દ્વારા દરેક યાવિકનો રૂ. 3 લાખનો વડીલોએ કહ્યું હતું કે, ‘આ યુગમાં સગા દીકરા વીમો લેવામા આવ્યો હતો. દાતા પવરવારેએસી કરતાં પણ વવશેષ કાળજી રાખી છે.’ બેતાલીસ વોકવો બસથી લઈ રહેવા-જમવાની ઉત્તમ લેઉવા પાટીદાર યુવા મંડળ- પાટણ દ્વારા સુવવધા સાથે ગાઇડ, પૂજારી અને વારાણસીમાં આયોવજત દેશની સૌથી મોટી આ ધાવમગક ક્રૂઝની વ્યવથથા પણ કરી હતી. ખરેખર તીથગયાિાનો સંપણ ૂ ગખચગએક જ દાતા રમેશભાઈ રમેશભાઈ અમારા સમાજના વડીલો માટે હીરાભાઈ પટેલેઉપાડી લીધો હતો. આ વસવનયર ‘શ્રવણકુમાર’ બન્યા છે. લાખો ખચચતાંઆનંદ ન મળેતેટલો વસવટઝન્સની તીથગયાિા શવનવારેસાંજેપૂરી થઈ આનંદ થયો હતી. યુવા સંગઠનના માગગદશગક ડો. વદલીપ પટેલે તીથગયાિાના દાતા રમેશભાઈ પટેલે કહ્યું કે, કહ્યું કે, તીથગયાિામાં જોડાયેલા વડીલોમાં 80% બહેનો હતી. કેટલાક વડીલો એવા હતા, જેમણે આ બધું રંગ અવધૂત-દત્ત ભગવાનની પ્રેરણા થવજન ગુમાવ્યા બાદ તેમના જીવનમાં અંધકાર અને યુવાનોના સહકારથી શક્ય બન્યું છે. અમે વ્યાપી ગયો હતો. પાટણ યુવા મંડળ આ બાબતનું તો વનવમત્ત છીએ. લાખો ખચગતાં પણ ન મળે સાક્ષી બન્યું કે રમેશભાઈ અને તેમના પુિ તેટલો આનંદ આ યાવિકોના ચહેરા પર જોઈને વચરાગભાઈ અને કકપેશભાઈ સવહત સમગ્ર થઈ રહ્યો છે. અમારો પવરવાર આજે ધન્ય થઈ પવરવારે ઢળતી જીવનસંધ્યાએ જાિા કરી ગયો છેકેઅમનેએકસાથે800 વડીલોની સેવા શકવાની આશા ગુમાવી ચૂકેલા આવા વડીલોને કરવાનો મોકો મળ્યો.’


16

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

2019નાંચૂંટણી પબરણામો પર એક નજર: કયા પિનેક્યાંફાયદો, ક્યાંનુકસાન?

23rd March 2024

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ િેશભરમાં ચૂંટણીનો જવર ફરી વળ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ પોતાના િચાર અદભયાનની આિમક શરૂઆત કરી િીધી છે. તેના સ્ટાર િચારક અને વડાિધાન નરેદદ્ર મોિી તો 15 માચચથી જ િદિણ ભારતના રાજયોનો િવાસ કરી રહ્યા છે, રોડ-શો કરી રહ્યા છે. આની પહેલાં પણ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની િાણિદતષ્ઠા પહેલાં વડાિધાન મોિીએ િદિણ ભારતમાં અનેક મંદિરોનું ભ્રમણ કયુ​ું હતું અને િશચન-પૂજન કયાચ હતાં. બીજી તરફ કોંગ્રેસ પણ િેશભરમાં પોતાના ગઠબંધનના સાથીઓ સાથે બેઠકોની વહેંચણીના કામને આખરી ઓપ આપી રહી છે. તો ચાલો, જાણીએ કે 2019ની લોકસભા ચૂટં ણીમાં િેિવાર પદરણામો કેવાં હતાં? કયા િ​િેશમાં ક્યા પિને વધારે બેઠકો મળી હતી અને કોને ક્યાં ઝટકો લાગ્યો હતો?

ઉત્તર ભારતમાંભાજપની ભવ્ય જીત

ઉત્તર ભારતમાં લોકસભાની કુલ 205 બેઠકો છે. આ બેઠક જમ્મુ2019માંબેઠકોનુંસમીકરણ કાચમીર, લિાખ, દહમાચલ ભાજપ પહેલી વખત 300 પાર... પિેશ, પંજાબ, હદરયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, પક્ષ બેઠક દહસ્સો ભાજપ 303 37.7 ટકા ઉત્તરાખંડ, ઉત્તર િ​િેશ, દબહાર, કોંગ્રેસ 52 19.7 ટકા ઝારખંડ મળીને કુલ 12 રાજ્ય અને કેદદ્રશાદસત િ​િેશમાં છે. ડીએમકે 23 2.3 ટકા ગઈ લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ 22 4.1 ટકા 205માંથી 146 બેઠકો ભાજપના YSR કો. 22 2.6 ટકા અદય 120 33.6 ટકા ખાતામાં ગઈ હતી.

પહોંચ્યા હતા.

પશ્ચચમમાંકોંગ્રેસ બેબેઠકમાંસમેટાઈ

પન્ચચમ ભારત િેિની વાત કરીએ કોંગ્રેસને અહીં પરાજયનો કારમો ફટકો સહન કરવો પડ્યો હતો. આ િેિમાં લોકસભાની કુલ 78 બેઠકો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેદદ્રશાદસત િ​િેશો િાિરાનગર હવેલી અને િમણિીવનો સમાવેશ થાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ સેક્ટરની 78માંથી 51 બેઠકો પર જીત મળી હતી, જ્યારે િેશના સૌથી જૂના પિ કોંગ્રેસના માિ બે ઉમેિવાર જ લોકસભા માટે ચૂટં ાયા હતા. જયારે અદય પિોના 25 સાંસિો ચૂંટાયા હતા. આમ અહીં કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો એમ કહી શકાય.

પૂવવમાંઅન્ય પિો બવ. ભાજપની ટક્કર

ભારતના પૂવચ ભાગમાંથી કુલ 88 સાંસિ લોકસભામાં પહોંચે છે. આ સાંસિ પન્ચચમ બંગાળ, ઓદડશા, આસામ, અરુણાચલ મુખ્ય દવરોધ પિ કોંગ્રેસના માિ 11 ઉમેિવારોએ જ આ િ​િેશ, મદણપુર, દમઝોરમ, મેઘાલય, દિપુરા, દસદિમ, નાગાલેદડ ચૂંટણીમાં જીત મેળવી હતી. જયારે 48 બેઠક પર અદય પિોની જેવાં 10 રાજ્યોમાંથી ચૂંટાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં જીત થઈ હતી. 88માંથી 40 બેઠકો પર ભાજપને સફળતા મળી હતી. બીજી તરફ કોંગ્રે સના માિ સાત સાંસિ લોકસભામાં ગયા હતા. આ ઉપરાંત, દબિણ ભારતમાંિાદેબશક પિો આગળ રહ્યા​ા િદિણ ભારતના રાજ્યોમાંથી કુલ 132 સાંસિ ચૂંટાઈને 41 સાંસિ અદય પિોમાંથી જીતીને સંસિ ભવન પહોંચ્યા હતા. સંસિમાં પહોંચે છે. િદિણ ભારતની આ બેઠકો તાદમલનાડુ, મધ્ય ભારતમાંકોંગ્રેસનેમાત્ર ત્રણ બેઠક કેરળ, કણાચટક, તેલંગણ, આંધ્ર િ​િેશ, પુડુચેરી, લિદ્વીપ, મધ્ય ભારતના િેિમાં કુલ 40 લોકસભા બેઠકનો સમાવેશ થાય આંિામાન-દનકોબાર જેવાં આઠ રાજ્યો અને કેદદ્રશાદસત િ​િેશમાં છે. જ્યાં મધ્ય િ​િેશથી લોકસભાના 28 સાંસિ ચૂંટાય છે, તો વહેંચાયેલી છે. 2019ની ગત લોકસભા ચૂંટણીમાં આ 132 છત્તીસગઢમાં 11 બેઠક છે. ગઈ ચૂંટણીમાં 40માંથી 37 બેઠકો પર બેઠકોમાંથી કોંગ્રેસ અને ભાજપ બંનેને 29-29 બેઠકો પર જીત ભાજપને જીત મળી હતી, જયારે કોંગ્રેસના ખાતામાં માિ િણ મળી હતી, જ્યારે િાિેદશક પિોના 74 સાંસિો લોકસભામાં બેઠક જ આવી હતી.

ક્યા તબક્કામાંક્યા રાજ્યમાંકેટલી બેઠક પર મતદાન? ઉત્તર િદેશ (80), બબહાર (40) અનેપશ્ચચમ બંગાળ (42)માંસૌથી વધુસાત તબક્કામાં મતદાન થશેજ્યારે21 રાજ્યોમાંએક જ તબક્કામાંમતદાન થશે ત્રીજો તબક્કો - 7 મે

(12 રાજ્ય • 94 સીટ) આસામ (4), દબહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), ગુજરાત (26), કણાચટક (14), મધ્ય િ​િેશ (8), મહારાષ્ટ્ર (11), ઉત્તર િ​િેશ (10), ૫ન્ચચમ બંગાળ (4), િાિરા નગરહવેલી (2), જમ્મુ-કાચમીર (1)

ચોથો તબક્કો - 13 મે

(10 રાજ્ય • 96 સીટ) આંધ્ર િ​િેશ (25), દબહાર (5), ઝારખંડ (4), મધ્ય િ​િેશ (8), મહારાષ્ટ્ર (11), ઓદડશા (4), તેલગ ં ાણા (17), ઉત્તર િ​િેશ (13), ૫ન્ચચમ બંગાળ (8), જમ્મુ-કાચમીર (1)

પાંચમો તબક્કો - 20 મે

પહેલો તબક્કો - 19 એબિલ

(8 રાજ્ય • 49 સીટ) દબહાર (5), ઝારખંડ (3), મહારાષ્ટ્ર (13), ઓદડશા (5), ઉત્તર િ​િેશ (14), પન્ચચમ બંગાળ (7), જમ્મુ-કાચમીર (1), લદ્દાખ (1)

છઠ્ઠો તબક્કો - 25 મે

(7 રાજ્ય • 57 સીટ) (21 રાજ્ય • 102 બેઠક) દબહાર (8), હદરયાણા (10), ઝારખંડ (4), ઓદડશા (6), ઉત્તર અરુણાચલ (2), આસામ (5), દબહાર (4), છત્તીસગઢ (1), મધ્ય િ​િેશ (6), મહારાષ્ટ્ર (5), મદણપુર (2), મેઘાલય (2), દમઝોરમ (1), િ​િેશ (14), ૫ન્ચચમ બંગાળ (8), દિલ્હી (7) સાતમો તબક્કો - 1 જૂન નાગાલેદડ (1), રાજસ્થાન (12), દસદિમ (1), તદમલનાડુ (39), દિપુરા (8 રાજ્ય • 57 સીટ) (1), ઉત્તર િ​િેશ (8), ઉત્તરાખંડ (5), ૫ન્ચચમ બંગાળ (3), આંિામાન દબહાર (8), દહમાચલ (4), ઝારખંડ (3), ઓદડશા (6), પંજાબ દનકોબાર (1), જમ્મુ-કાચમીર (1), લિદ્વીપ (1) અને પોંદડચરી (1) (13), ઉત્તર િ​િેશ (13), ૫ન્ચચમ બંગાળ (9), ચંડીગઢ (1) બીજો તબક્કો - 26 એબિલ 4 રાજ્યમાંબવધાનસભા ચૂંટણી (13 રાજ્ય • 89 સીટ) • અરુણાચલ િ​િેશ (60 બેઠક) - 19 એદિલ • દસદિમ (32 આસામ (5), દબહાર (5), છત્તીસગઢ (3), કણાચટક (14), કેરળ બે ઠ ક) - 19 એદિલ • આંધ્ર િ​િેશ (175 બેઠક) - 13 મે (20), મધ્ય િ​િેશ (7), મહારાષ્ટ્ર (8), મદણપુર (1), રાજસ્થાન (13), દિપુરા (1), ઉત્તર િ​િેશ (8), ૫ન્ચચમ બંગાળ (3), જમ્મુ-કાચમીર (1) • ઓદડશા (147 બેઠક) - 13, 20, 25 મે અને 1 જૂન

દેશમાંસૌથી લાંબો સમય ચાલનારી બીજા નંબરની ચૂંટણી

નવી દિલ્હીઃ લોકસભા ચૂટં ણી 2024 અત્યાર સુધીની ચૂટં ણીઓમાં 1951-52 પછીની બીજા નંબરની સૌથી લાંબી ચૂંટણી હશે. આ વખતની ચૂટં ણી 44 દિવસ ચાલશે. જ્યારે 1951-52ની ચૂટં ણી ચાર મદહનાથી વધારે ચાલી હતી. જ્યારે િેશમાં સૌથી ટૂંકી ચૂંટણી 1980માં યોજાઇ હતી. આ ચૂંટણી ફક્ત ચાર જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તે વખતે ઇન્દિરા ગાંધીએ સત્તા પર પુનરાગમન કયુ​ું હતું. આ વખતે ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી પૂરી થવાના દિવસો ગણીએ તો કુલ 82 દિવસ થાય છે. લોકસભા ચૂંટણી સાત તબિામાં યોજાશે અને 19મી એદિલે પહેલા તબિાનું મતિાન થશે અને પહેલી જુને સાતમા તથા અંદતમ તબિાનું મતિાન થશે. ચોથી જૂને પદરણામ જાહેર થશે. િેશની સૌિથમ સામાદય ચૂંટણી 25 ઓક્ટોબર 1951થી ફેબ્રુઆરી 1952 વચ્ચે યોજાઈ હતી. આમ િેશની િથમ ચૂંટણી તે િેશની સૌથી લાંબી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં િેશના કુલ 25 રાજ્યોમાં 401 મતદવસ્તારોમાં 489 બેઠક માટે મતિાન થયું હતું. પદરવહનની તકલીફના લીધે આ ચૂંટણી 68 તબિામાં યોજાઈ હતી. મોટાભાગનું મતિાન 1952ના િારંભમાં થયું હતું. દહમાચલમાં 1951માં મતિાન થયું હતું, કારણ કે ત્યાં ફેબ્રુઆરી અને માચચમાં હવામાન દવપરીત હતું. જમ્મુ-કાચમીર દસવાય બાકીના રાજ્યોએ 1951-52માં મતિાન કયુ​ું હતુ.ં જમ્મુ-કાચમીરમાં 1967 સુધી લોકસભા ચૂંટણી જ યોજાઈ ન હતી. 1962થી 1989 િરદમયાન લોકસભા ચૂંટણીનો સમયગાળો ચારથી િસ દિવસનો હતો. સૌથી ટૂંકી ચૂંટણી િીજી જાદયુઆરી 1980થી છઠ્ઠી જાદયુઆરી 1980 િરદમયાન યોજાઈ હતી. તે વખતે સમગ્ર ભારતમાં ચાર જ દિવસમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. ઇન્દિરા ગાંધી આ જ ચૂંટણી જીતીને સત્તા પર પરત ફયાચ હતાં. વષચ 2004માં લોકસભા ચૂંટણી ચાર તબિામાં યોજાઈ હતી અને 21 દિવસમાં પૂરી થઈ હતી. 2009માં લોકસભા ચૂંટણી પાંચ તબિામાં યોજાઈ હતી અને આ િદિયા મદહનો ચાલી હતી. વષચ 2009માં ચૂંટણી નવ તબિામાં યોજાઈ હતી અને 36 દિવસ ચાલી હતી.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

23rd March 2024 www.gujarat-samachar.com

ચૂંટણી જાહેરાતની સાથેસાથે...

ચાર રાજ્યોમાંવિધાનસભા ચૂટં ણી

એકસાથેસંભવ નથી. એક વાર લોકસભાની ચૂટં ણી લોકસભા ચૂટં ણીની સાથોસાથ ચાર રાજ્યમાં સંપદન થયા બાદ રાજ્યમાં પવધાનસભા ચૂટં ણી પવધાનસભા ચૂટં ણીની પણ જાહેરાત કરી દેવામાં કરાવાશે. જમ્મુ-કાચમીરમાંહાલ રાષ્ટ્રપપત શાસન આવી છે. જેમાં અરુણાચલ િદેશની 60 અને છે. અહીં પાછલા છ વષષથી ચૂટં ણી યોજાઈ નથી. પસપિમની 32 પવધાનસભા બેઠક માટે19 એપિલે જોકેસુિીમ કોટડના આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર મતદાન યોજાશે. એ જ િમાણેઆંધ્ર િદેશની 175 સુધીમાંચૂટં ણી યોજી દેવાશે. અનેઓપડશાની 147 પવધાનસભા બેઠકો માટે13 વહંસાની ફવરયાદનો 100 વમવનટમાંવનિેડો મેના રોજ મતદાન યોજાશે. આ રાજ્યોની ચૂટં ણીના મુખ્ય ચૂટં ણી કપમશનર રાજીવ કુમારેજણાવ્યું પપરણામોની જાહેરાત લોકસભા ચૂટં ણી પપરણામના હતુંકેલોકસભાની ચુટં ણી દરપમયાન પહંસાની કોઈ બેપદવસ પૂવવેબીજી જૂનના રોજ કરાશે. આંધ્ર િદેશ. સંભાવના નથી. પહંસા સાથેસંકળાયેલી કોઈ પણ પસપિમ, અરુણાચલ િદેશ અને ઓપડશામાં ફપરયાદને100 પમપનટમાંદૂર કરાશે. અમારો વાયદો પવધાનસભાઓનો કાયષકાળ પણ જૂનમાં અલગ એ િકારેરાષ્ટ્રીય ચૂટં ણી કરાવવાનો છેજેનેપગલે અલગ તારીખો પર સમાપ્ત થઈ રહ્યો છે. પવશ્વસ્તરે ભારતનું ગૌરવ વધે. ચૂટં ણી માટે કડક લોકસભા બાદ તરત જમ્મુ-કાશ્મીરમાંચૂટં ણી સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. સરહદી ક્ષેત્રમાંડ્રોન દ્વારા ચૂટં ણી પંચે લોકસભા ચૂટં ણીની તારીખોની દેખરેખ રાખવામાંઆવશે. જાહેરાત સાથે જણાવ્યું હતું કે જમ્મુ-કાચમીરમાં ‘હુંકલંકકત છુ.ં..’ જાહેરાત આપિી પડશે લોકસભાની ચૂટં ણી બાદ તરત પવધાનસભાની મુખ્ય ચૂટં ણી કપમશનર રાજીવ કુમારેકહ્યુંકે, આ ચૂટં ણી યોજવામાંઆવશે. મુખ્ય ચૂટં ણી કપમશનરે વખતેચૂટં ણીમાંકલંકકત ઉમેદવારોએ અખબારોમાં જણાવ્યું હતુ કે સુરક્ષાના કારણોસર જમ્મુ- ત્રણ વખત જાહેરખબર િકાપશત કરાવવી પડશે. જે કાચમીરમાંલોકસભા અનેપવધાનસભાની ચૂટં ણી ઉમેદવારોનો ગુનાઈત રેકોડડહોય તેમણેજાહેરાતમાં લખવુંપડશેકે‘હુંકલંકકત છુ.ં’ વધુમાંતેમણેઆ આંકડાઓમાંમતદાર... જાહેરાતોમાંતેમના ગુનાઈત કેસોની પવગતો પણ આપવી પડશે. આ ઉપરાંત એ તમામ રાજકીય કુલ મતદારો 96,88,21,926 પક્ષોએ પણ અખબારોમાંજાહેરાત આપવી પડશેકે પુરુષ 49,72,31,994 તે મના કેટલા ઉમેદવારો ગુનાઈત રેકોડડધરાવેછે મહિલા 47,15,41,888 એટલેકેકલંકકત છે. ટ્રાન્સજેન્ડર 48,044 12 રાજ્યોમાંપુરુષો કરતાંમવહલા મતદારો િધુ હદવ્યાંગ 88,35,449 દેશના 12 રાજ્યમાં પુરુષ કરતાં મપહલા કુલ મતદારો 66.76 ટકા મતદારોની સંખ્યા વધુછે. દેશમાંકુલ 47.1 કરોડ 18-19 વષષના મતદારો 1,84,81,610 મપહલા મતદારો છે. ચૂટં ણી પંચેકહ્યુંહતુંકેદેશમાં 20-29 વષષના મતદારો 19,74,37,610 દર 1000 પુરુષદીઠ 948 મપહલાનો જેદડર રેપશયો 80 કરતાંવધુવયના મતદાર 1,85,92,918 છે, જે ઇલેક્ટોરલ સાઇકલમાં મપહલાઓની 100 કરતાંવધુવયના મતદારો 2,38,791 ભાગીદારીનો ઘણો તંદરુ સ્ત સંકતે છે.

17

એક સાથેઅનેક વિક્રમ પર નજર

1. રાજીિ ગાંધીનો 401 બેઠકોનો રેકોડડતોડિા માગેછેમોદી

ભાજપ ગુજરાત પવધાનસભામાં કોંગ્રસ ે નો 149 બેઠકોનો રેકોડડ તોડી ચૂકી છે. સતત બે વાર બહુમતીથી સરકાર રચવાનો રેકોડડ બનાવ્યો છે. એક સાથે 13 રાજ્યોમાં સરકાર બનાવાનો ઇલ્દદરાકાળનો રેકોડડતૂટી ચૂક્યો છે. હવેમોદી રાજીવ ગાંધીનો 401 બેઠકો જીતવાનો રેકોડડતોડવા માગેછે. આ સરળ હશેખરું? રાજીવ ગાંધીએ 1984માંઇલ્દદરા ગાંધી સહાનુભપૂતની લહેરમાં401 બેઠકો જીતી હતી. તેસમયેભાજપનેમાત્ર 2 બેઠકો મળી હતી.

2. શુંપંવડત નેહરુના રેકોડડની બરાબરી કરશેનરેન્દ્ર મોદી?

જવાહરલાલ નેહરુ સતત ત્રણ ચૂટં ણી 1952, 1957 અને1962માંપૂણષબહુમતી સાથેિધાનમંત્રી બદયા હતા. ત્યારબાદ આ રેકોડડમોદીના નામેછે. મોદી 2014 અને2019માંપુણષબહુમત ધરાવતી સરકારના િધાનમંત્રી છે. 2024માંમોદી જીતશેતો પંપડત નેહરુના આ રેકોડડની બરાબરી કરી લેશ.ે

3. ત્રીજી િાર િડાપ્રધાન બનીને12 નેતાથી આગળ નીકળશે?

અત્યાર સુધીમાંદેશમાં15 વડાિધાન થયા. તેમાંથી પાંચ (નેહરુ, વાજપેયી, ગુલઝારી લાલ નંદા, ઇલ્દદરા ગાંધી, મનમોહનપસંહ) જ બેકેતેથી વધુવખત વડાિધાન બદયા છે. નેહરુ અનેઅટલ પબહારી વાજપેયી ત્રણ-ત્રણ વખત વડાિધાન બદયા હતા. શુંમોદી પણ આવી પસપિ મેળવશે?

4. સતત 24 િષષસત્તાના વશખરેરહેિાનો વિક્રમ બનશે?

મોદી છેલલા 23 વષષથી સતત સત્તાના પશખરે પબરાજમાન છે. 2001થી 2014 સુધી મુખ્યમંત્રી અને2014 બાદ વડાિધાન તરીકેછે. જો તેઓ 2024ની ચૂટં ણી જીતશે તો 24 વષષથી સત્તા પર રહેનાર પવન ચામપલંગનો રેકોડડતોડશે.

...અનેહાયાષતો પણ બનશેઇવતહાસ

નરેદદ્ર મોદીની માત્ર જીત જ નહીં, હાર પણ ઇપતહાસ રચશે. જો નરેદદ્ર મોદી 2024માં હારશે તો 23 વષષમાં પહેલી વખત એવુંથશેકેતેમના નેતૃત્વમાંપક્ષ ચૂટં ણી હારશે. 2001માંમુખ્યમંત્રી બદયા બાદ ભાજપ મોદીના નેતૃત્વમાં કદી હાયોષ નથી. ગુજરાતમાં સતત ત્રણ ચુટં ણી જીતાડી અને પછી કેદદ્રમાં 2014 અને 2019ની ચૂટં ણીઓ જીતાડી છે. હવે સહુની નજર 2024ના પપરણામ પર છે.

કયા ચિેરાની તાકાત પર થશેપ્રચાર, કયા મુદ્દા રિેશેચચાષમાં?

નવી હદલ્િીઃ કેદદ્રીય ચૂટં ણી પંચે શપનવારે લોકસભા ચૂટં ણીની તારીખની જાહેરાત કરી તેસાથેજ શાસક એનડીએ અનેપવપક્ષ ઇદડી એલાયદસ વચ્ચે ખરાખરીના જંગનો તખતો ગોઠવાઇ ગયો છે. છેલલામાં છેલલી મતદાર યાદી મુજબ આ ચૂટં ણીમાં 96.88 કરોડ મતદારો ભાગ લેશ.ે તેમાં49.72 કરોડ પુરુષ. 47.15 કરોડ મપહલા અને 48 હજારથી વધુઅદય મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોને આકષષવા ક્યા મુદ્દા કેદદ્રસ્થાનેરહેશેઅનેક્યા નેતા પર ચૂટં ણીિચારના કેદદ્રસ્થાનેરહેશેતેના પર એક નજર...

લોકસભા ચૂટં ણીના મહત્ત્િના મુદ્દા

• રામમંવદરઃ ચૂટં ણીમાંરામમંપદરનો મુદ્દો છવાયેલો રહેશ.ે ભાજપ ભવ્ય રામમંપદરની િાણિપતષ્ઠાનુંશ્રેય લઈ રહી છે. મંપદર િાણિપતષ્ઠા પછી ભાજપ નેતાથી માંડીનેિધાનો સતત રામમંપદરની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપના નેતાઓ પવપવધ પવસ્તારમાંથી શ્રિાળુનેઅયોધ્યા મંપદરે દશષન માટે લઈ જાય છે. પવરોધ પક્ષનો િયાસ એ રહેશે કે ભાજપનેઆ મુદ્દાનો લાભ ના મળે. • વિકાસઃ સત્તાધારી પક્ષ વીતેલા દશ વષષમાંસાધવામાંઆવેલા પવકાસના મુદ્દાનેપણ ચૂટં ણીમાંજોરદાર રીતેઉઠાવશે. વીતેલા 10 વષષમાંવીજળી, રસ્તા, પાણીથી માંડીનેટેક્નોલોજી ક્ષેત્રમાંસરકારની ઉપલલ્ધધઓનો ચૂટં ણી દરપમયાન જોરદાર રીતેિચાર થશે. તો પવરોધ પક્ષ પવકાસના દાવા ખોખલા હોવાનું પુરવાર કરવા મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવશે. • પવરિારિાદઃ ચૂટં ણી તારીખની જાહેરાત પહેલાંજ રાજકીય પક્ષો વચ્ચેપપરવારવાદનેમુદ્દેસંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ પવરોધ પક્ષનેપપરવારવાદી પક્ષોનુંગઠબંધન કહેછે. તો પવરોધ પક્ષેવડાિધાન મોદીના પપરવાર સામેસવાલ ઉઠાવ્યા છે. ભાજપેઆ મુદ્દાનેપણ પોતાનેપક્ષેકરવા સોપશયલ મીપડયા પર ‘મોદી કા પપરવાર’ કેમ્પેન શરૂ કયુ​ુંછે. • ભ્રષ્ટાચારઃ ભાજપ આ મુદ્દેસમગ્ર ચૂટં ણી દરપમયાન પવરોધ પક્ષને ઘેરતી રહેશ.ે ચૂટં ણી પહેલા પવરોધ પક્ષના નેતાનેઘેર દરોડા દરપમયાન મળેલી રોકડનો ઉલલેખ વડાિધાન મોદી પોતેભાષણોમાંકરી કયાષછે.

પવરોધ પક્ષ પણ આક્ષેપ કરી રહ્યો છે કે દરોડાની કામગીરી માત્ર પવરોધ પક્ષના નેતાઓ સામેથઈ રહી છે. • બેરોજગારીઃ પવરોધ પક્ષ ચૂટં ણી દરપમયાન બેરોજગારીનો મુદ્દેપણ ઉઠાવશેબેરોજગારી પવરોધ પક્ષ ભરતી પરીક્ષામાંપેપર લીકનેમુદ્દો પણ ઉઠાવશે. તો સરકાર પક્ષ પેપર લીક પછી થયેલી કાયષવાહીઓ ગણાવશે. • જાવતગત િસતી ગણતરીઃ રાહુલ ગાંધીથી માંડીને તેજસ્વી યાદવ અનેઅપખલેશ યાદવ સુધીના પવરોધ પક્ષના નેતા જાપતગત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પવરોધ પક્ષ આ મુદ્દેસત્તાધારી ભાજપનેઘેરવા િયાસ કરશે. ભાજપ આ મુદ્દેસતત કહેતી રહી છેકે દેશની માત્ર ચાર જાપત હોય છેઃ ગરીબ, ખેડતૂ , મપહલા અનેયુવાન.

ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં...

બંગાળના મુખ્યમંત્રી મમતા નરેન્દ્ર મોદી: વષષ 2014થી બેનરજી રાજ્યમાં ચૂંટણી ચૂંટણી ગમેતેહોય. ભાજપ િચારનો સૌથી મોટો ચહેરો માટે ચહેરો નરેદદ્ર મોદીનો છે. વષષ 2019ની લોકસભા જ રહ્યો છે. આ ચૂંટણીમાં ચૂંટણીમાં તૃણમૂલને 22 પણ ભાજપ માટે િચારનો બેઠકો મળી હતી. સૌથી મોટો ચહેરો લોકસભાની 42 બેઠકો વડાિધાન નરેદદ્ર મોદી જ ધરાવતું પલ્ચચમ બંગાળ રહેશે. ચૂંટણી તારીખની ચૂંટણી તારીખો જાહેર થતાં જાહેરાત પહેલા વડાિધાન પહેલાંજ ચૂંટણી સમરાંગણ કરોડો રૂપપયાની યોજનાઓના ઉદ્ઘાટન અને પશલાદયાસ કરી ચુક્યા છે. તેમણે બની ગયુંછે. અહિલેશ યાદવ: લોકસભા બેઠકોનેપહસાબેઉત્તર િદેશ દેશનું તેદરપમયાન રેલીઓનેસંબોધન પણ કયુ​ું. રાહુલ ગાંધી: વષષ2019માંયોજાયેલી લોકસભા ચૂટં ણીમાંરાહુલ સૌથી મોટુંરાજ્ય છે. રાજ્યમાં80 લોકસભા બેઠકો છે. અહીંના ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ ચૂંટણીમાંપણ રાહુલ મુખ્ય પવરોધ પક્ષ સમાજવાદી પાટટી માટેિચારનો ચહેરો પક્ષના ગાંધી પક્ષ માટેિચાર કરી ચૂક્યા છે. પક્ષના અધ્યક્ષ મલ્લલકાજુન ષ અધ્યક્ષ અપખલેશ યાદવ રહેશે. ખડગે છે, પરંતુ િચાર માટે પક્ષનો સૌથી મોટો ચહેરો રાહુલ તેજસ્વી યાદવ: પબહારમાં પવરોધ પક્ષના ગઠબંધન માટે ગાંધી જ છે. આ લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી અને િચારનો ચહેરો રાજદ નેતા અનેપબહાર પવધાનસભાના પવરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ રહેશે. રાહુલની ભારત જોડો યાત્રા પિયંકા ગાંધી પક્ષના મુખ્ય ચહેરા રહેશે. મમતા બેનરજી: તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પલ્ચચમ પબહારમાંથી પસાર થઈ ત્યારેતેઓ પણ યાત્રામાંજોડાયા હતા.


18

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભગતસિંહ, મેઘાણી,અનેિાબરમતી જેલ... વન નેશન-વન ઈલેક્શન પર કોસવંિ કસમટીએ

23rd March 2024

23 માચચ આિી નમક સત્યાગ્રહના કેિીઓ પણ હતા, રોજ રાતે અને ગઈ. લાહોરમાં ગીતોની, સંસ્મરણોની મહેકફલ જામતી. હિેતેજેલ પણ રહી િૈશપં ાયન કવિ અનેલેખક હતા, (તેમણેપીએચ. નિી , જ્યાં બાિીસ ડી પણ કયુ​ું હતું!) તેઓ િાંવતકારોના ગીત િષચના સરિાર સંભાળિતા. તેમાનુંએક હતું:”હમ ભી ઘર રહ ભગતવસંહ, 23 િષચના સકતેિે.. “ રાજગુરુ અને 22 અપની કિસ્મતમેઅજલસેહી િષચના સુખિેિ.. સસતમ રખ્ખા થા, સરિાર ભગતદસંહ ત્રણેને સાંજે વિવટશ રંજ રિખા થા, મુસહમ રખ્ખી થી, સરકારેજેલની ભીતર જ ફાંસી આપી અનેતેના ગમ રખ્ખા થા, ઇંકકલાબ વઝંિાબાિના ગગનભેિી નારાએ િેશ કિસિો પરવા થી, ઔર કિસ મેયે આખાને સ્પંવિત કરી મૂક્યો હતો. 1931નો એ દમ રખ્ખા થા, વિ​િસ ચૂટણી-2024ના આગમન િચ્ચે કઈ રીતે હમનેજબ વાદી-એ-ગુરબત મે યાિ રહ્યો, એ સિાલ મનમાં ઘૂમરાતો રહ્યો, તે િદમ રખ્ખા થા, િરવમયાન ગુજરાત અને ભગતવસંહ વિશેના દૂર તિ યાદવતન આઈ થી કેટલાક ઐવતહાવસક અનુબધં ો પણ અંકકત િયા. હમેસમજાનેિો! તેમાં પહેલાં િડોિરાને યાિ કરિું પડે. અને મેઘાણીએ આ રચના પરિી પોતાના આપણા એક સ્િગચસ્િ ધારાસભ્ય નગજીભાઇ અંિાજિી રચેલા ગીતની પંવિઓ છે : આયવે િષોચ પૂિવે આ પ્રસંગ નોંધ્યો હતો. સરિાર “અમારેઘર હતાં, વ્હાલાંહતાં,ભાંડુહતાં ભગતવસંહ અને સાિીિારોએ લાહોરમાં લાલા સપતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે, લાજપત રાયને સરઘસમાં લાઠી ફટકારનાર અનેઆ કાવ્યની જ પંવિઓસારજંટ સોંડસચને વપસ્તોલની ગોળીિી િીંધી અહોહો,ક્યાંસુધી પાછ. અમારી આવતી’તી નાખ્યો તે પછી ત્રણે સાિીિારો િડોિરા આવ્યા વતનની પ્રીતડી ! અને આયચકુમાર મહાસભાના કારેલી બાગના મીઠેસ્વરેસમજાવતી’તી . આશ્રમમાં છૂપા િેશે રહ્યા. ભગતવસંહના વપતા ગળામાંહાથ નાખી ગાલ રાતા ચૂમતી’તી કકસનવસંહ અને કાકા સરિાર અવજતવસંહ બંને “વળો પાછાં!” વદીનેવ્યથથવલવલતી જતી’તી ... “શહીિો કી મજારો પર આયચસમાજી હતા. આત્મારામ હર બરસ લગેંગે મેલ,ે િતન પંવડત જેઓ િડોિરાિાસી ઘટના િપપણ પેમરનેિાલોં ક, યહી નામોહતા તેમની સાિેબંનન ે ો ગાઢ વનશાં હોગા..” નું કેિું સંબધં હતો. એટ્લેતુરત છૂપા - વિષ્ણુપંડ્યા પ્રભાિી રૂપાંતર મેઘાણીએ વનિાસનુંઆયોજન િઈ ગયુ.ં આ ગીતમાંજ કયુ​ુંછે, “ કિી આયચકુમાર મહાસભાના આશ્રમની પાસે એક મુદ્રણાલયનું મકાન હતું, સ્િાધીનતા આિે, વિનંતી ભાઈ છાની, અમોનેયે 1927ની રેલમા તેનો ઇમારતી માલસામાન સ્મરી લેજો, જરી પળ એક નાની... “ ભગતવસંહ વિષે તેમનું એક કાવ્ય છે, તણાઇ જ્ઞેલો એટ્લેનિેસરિી બાંધકામ િઈ રહ્યું હતુ.ં આ િાંવતકારોને પ્રેસવબજડીંગની ઓસરીમાં ફૂલમાળ.બીજુંછેિીર જતીડદ્રના સંભારણા.. ભગતવસંહના સાિી જતીન િાસ લાહોર ઉતારો મળ્યો. પછી ઉપરના માળે એક બચી ગયેલા રૂમમાંવનસરણીિી ચડીનેરહ્યા. અચાનક જેલમાં િાંવતકારી કેિીઓની સામાડય સુવિધા એક વિ​િસેલાહોરિી પોલીસ િાંવતકારોનેપકડિા માટેઆમરણ અનશન કયાચહતા, તેપણ જેલમાં. આિી, આયચકમુ ાર આશ્રમના કુમારોના વ્યાયામ- િોડા વિ​િસ ઉપિાસ કરીને છેિટે લીંબુ પાણી વશિક રામેશ્વર રાિનું સરનામું લાહોરના સાિે પારણા કરિાનો “સત્યાગ્રહ” નહોતો, છેક વનિાસમાં જડતી િરવમયાન મળી આવ્યું હતું 72 વિ​િસ સુધી અનશન કયુ​ુંઅનેશહીિ બડયા. એટ્લે પોલીસ િડોિરા પહોંચી. એ તો પેલા મેઘાણી કઈ રીતેશાંત રહી શકે? સ્િાતંત્ર્ય જંગનો ગુજરાતનો અનુબંધ કામેશ્વર રાિનેપકડીનેલઈ ગઈ, પણ નજીકમાં એક જીણચશીણચ મકાનમાં તેના ત્રણે મુખ્ય 1857અને તે પહેલાંિી રહ્યો તે છેક 1945ના આરોપીઓ રહ્યાની ગંધ પણ પોલીસને ના નૌકા વિદ્રોહ સુધી ચાજયો. એકસો સ્િાનોની ધૂળ આિી. છેિટે રાિની પાસે કોઈ બાતમી ના ફંફોસો અને િસ્તાિેજી તથ્યો તપાસો તો આ મળતાં તેને છોડી િેિામાં આવ્યો. નાગજીભાઇ બવલિાની કિાઓ મળશે. તેમાંફાંસી છે, તોપિી લખેછેકેહુંપણ આયચકમ ુ ાર સભાનો સભ્ય હતો, િીંધાયેલા, વૃિની ડાળી પર લટકાિીને મારી વિદ્યાિવી હતો, પણ અમને ય ઘણી મોડી ખબર નખાયેલા, આંિામાંનની કાળકોટડીમાં ધકેલી પડી કેઅરે, આ તો આપણા િાંવત-નાયકો છે!અમે િેિાયેલા, એકસામટા કતારબંધ ઊભા રાખીને યુિકોએ િધુ સલામતી માટે િાઘોવડયા લઈ બંિકૂ ની ગોળીિી િીંધાયેલા , િેશિી જલાિતન ગયા. પણ પોલીસ અને ગુપ્તચરોની ચાંપતી કરાયેલા અનેક નામો છેગુજરાતની િાંવતકિામાં. નજર હતી એટ્લેઇટોલા વિદ્યાલયના મકાનમાં સાચુકલા િાંવત તીિોચતો તેછે. વિસ્મરણ આપણો રાખ્યા, ત્યાંિી િલસાડ લઈ ગયા. એક વહડિુ અવભશાપ હતો, હિે ઇવતહાસના ફરીિારના સમ્મેલન િલસાડમાં યોજાયું હતું તેમાં ગુપ્તિેશે સંશોધન અનેલેખનના વિ​િસો આવ્યા છે. તેમાં શ્રોતા તરીકેભાગ લીધો. ત્યાંિી નાવસકના માગવે િડોિરામાંભગતવસંહ અનેસાિીઓનુંગુપ્ત િેશે બીજે પ્રયાણ કયુ​ું. ગુજરાતનાં આ ધારાસભ્ય રહેિ,ું અરવિંિ ઘોષ અનેબારીડદ્ર ઘોષ અનેબીજા નાગજીભાઈ િાંવતકારોનેમળ્યા હતા તેનુંગૌરિ સાિીઓનું ચાંિોિ કરનાળીના ગંગનાિ આશ્રમમાંપ્રવૃવિ કરિી, નાનાસાહેબનુંવશહોરમાં તેમનેઆજીિન રહ્યું. .. અનેઝિેરચંિ મેઘાણી? એક રાષ્ટ્ર-ચેતનાના સડયાસી તરીકે રહેિું અને તેિું જ નિસારીમાં કવિનો સંબંધ કવિતા સ્િરૂપે જ હોયને? તાત્યા ટોપેનુંહોિુ,ં સ્િામી વિ​િેકનંિનુંવશહોરમાં સાબરમતી જેલમાંમેઘાણીનેબેિષચની સજા િઈ નાનાસાહેબને મળિુ,ં જેમની જડમ શતાબ્િી છે ત્યારે કેિીઓમાં એક બીજા હતા િૈશમ્પાયન. તેિા ટંકારાના ઋવષ િયાનંિ સરસ્િતીની 1857 ભગતવસંહની સાિેજ પકડાયા હતા અનેતેમને માંપ્રેરણા ... કેિા અનેકેટલા અધ્યાય આપણાં સાબરમતી જેલમાં ખસેડિામાં આવ્યા. અવહ આંગણેરચાયા છે!

રાષ્ટ્રપસતને18626 પેજનો સરપોટટિોંપ્યો

નવી દિલ્હીઃ પૂિચ રાષ્ટ્રપવત પંચાયત ચૂંટણીઓને પણ વિરોધ કયોચ હતો, જ્યારે રામનાિ કોવિંિની લોકસભા અને વિધાનસભાની ભારતીય જનતા પાટવી અને અધ્યિતામાં ‘એક િેશ એક ચૂંટણીના 100 વિ​િસની અંિર નેશનલ પીપજસ પાટવીએ તેનું સમિચન કયુ​ું. વરપોટટમાં િાિો ચૂંટણી’ને લઈને ઉચ્ચસ્તરીય જ પૂણચકરી લેિામાંઆિે. કરાયો છે કે, 32 પિ દ્વારા ખચપથતો અટકશે સવમવતએ રાષ્ટ્રપવત દ્રૌપિી કહેિામાં આિી રહ્યું છે કે સમિચન આપિાની સાિેિુલચભ મુમૂચને 18626 પેજનો વરપોટટ સોંપ્યો છે. આ વરપોટટ માટે 2 આ વબલ લાગુ િતાં િેશમાં સંસાધનો બચાિ​િા, સામાવજક સપ્ટેમ્બર 2023એ એક કવમટીનું િરિષવે િનારી ચૂંટણીનો ખચચ સિભાિની રિા કરિા તેને ગઠન કયુ​ુંહતુ,ં જેણે191 વિ​િસ બચી જશે. િષચ 1951-52માં અપનાિ​િા અપીલ કરાઈ છે. સુધી એક્સપટટની સાિે ચચાચ લોકસભા ચૂંટણીમાં રૂ. 11 7 િેશોનો અભ્યાિ કરાયો “એક રાષ્ટ્ર એક ચૂંટણી'ની અને વિચારવિમશચ બાિ કરોડનો ખચચિયો હતો, જ્યારે 2019 લોકસભા ચૂંટણીમાં રૂ. શક્યતા તપાસિા રચિામાં પોતાનો વરપોટટસોંપ્યો છે. રાષ્ટ્રપવતને રજૂ કરિામાં 60 હજાર કરોડનો ભારે ખચચ આિેલી ઉચ્ચ સ્તરીય પેનલે ભારતમાં વહસ્સેિારો અને આિેલા વરપોટટમાં લોકસભા, િયો હતો. વનષ્ણાતો સાિે ચચાચ કરિા સવરોધમાં4 પાટટી વિધાનસભા, નગરવનગમની રાષ્ટ્રીય પિોમાંિી કોંગ્રેસ, ઉપરાંત જમચની, સ્િીડન, ચૂટં ણી કરાિ​િા કોમન મતિાતા યાિી તૈયાર કરિા ભલામણ આમ આિમી પાટવી, બહુજન બેન્જજયમ, િવિણ આવિકા સમાજ પાટવી અને જેિા સાત િેશોમાં ચૂંટણી કરી છે. વરપોટટમાં કહેિામાં આવ્યું સીપીઆઇ(એમ)એ િન નેશન પ્રવિયાનો પણ અભ્યાસ છે કે, નગર વનગમ અને િન ઇલેક્શનના પ્રસ્તાિનો કરિામાંઆવ્યો હતો.

અફઘાસનસ્તાનમાંપાકકસ્તાન િેનાની એર સ્ટ્રાઈક

પુસતન સવક્રમી બહુમતી િાથે પાંચમી વાર રાષ્ટ્રપ્રમુખ

ઈસ્લામાબાિઃ પાકકસ્તાને અફઘાવનસ્તાનના મોસ્કોઃ વ્લાવિમીર પુવતન સતત પાંચમી િાર સરહિી વિસ્તારોમાંએરસ્ટ્રાઈક કરી હતી. જેમાં રવશયાના પ્રમુખ બની ગયા છે. 15-17 માચવે ત્રણ બાળકો અને પાંચ મવહલાઓ સવહત િયેલા મતિાનમાં પુવતનને 88 ટકા મત મળ્યા આઠનાં મોત િયાં છે. ઘણાં મકાનો ધરાશાયી હતા. તેમના વિરોધી વનકોલ ખાવરતોનોિનેમાત્ર િયા છેનેઅનેકનેઈજા પહોંચી છે. 4 ટકા મત મળ્યા હતા. ચૂંટણીમાં હરીફ પાકકસ્તાનના િઝીવરસ્તાન પ્રાંતમાં, ઉમેિ​િારો વ્લાવિસ્લાિ િાિાનકોિ અને આતંકિાિી હુમલો િયો એમાં બે અવધકારીઓ વલયોવનિ સ્લટસ્કીને અનિમે ત્રીજા અને ચોિા સવહત સાતના મોત િયા હતા. એ હુમલાની સ્િાને રહ્યા હતા. િડાપ્રધાન નરેડદ્ર મોિીએ જિાબિારી અફઘાવનસ્તાનિી આતંકી પ્રવૃવિ પુવતનને અવભનંિન આપતા એક સોવશયલ કરતા હાકફઝ ગુલ બહાિુરના જૂિે લીધી હતી. મીવડયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્લાવિમીર એ પછી પાકકસ્તાનના આવસફ અલી જરિારીએ પુવતનને રવશયન તરીકે ફરી ચૂંટાઈ આિ​િા આતંકિાિીઓ સામે પગલાં ભરિાની જાહેરાત બિલ હાવિચક અવભનંિન. આિનારા િષોચમાં કરી હતી. તેના ભાગરૂપેપાકકસ્તાની િાયુસન ે ાના ભારત અનેરવશયા િચ્ચેવ્યૂહાત્મક ભાગીિારીને લડાકુ વિમાનોએ િહેલી સિારે િધુમજબૂત કરિા સાિેમળીનેકામ કરિા માટે અફઘાવનસ્તાનમાંએરસ્ટ્રાઈક કરી હતી. આતુર છીએ.

બાબા રામિેવ અનેઆચાયપબાલકૃષ્ણને હાજર થવા િુપ્રીમ કોટટનો આિેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોટેટ આયુિવેવિક કંપની આ કેસની સુનાિણી િરવમયાન કોટેટ નોવટસનો પતંજવલના મેનેવજંગ વડરેક્ટર આચાયચબાલકૃષ્ણ જિાબ ન આપિા બિલ કડક િલણ િાખવ્યુંહતુ.ં ઇન્ડડયન મેવડકલ એસોવસયેશને સુપ્રીમ અને યોગગુરુ રામિેિને મંગળિારે અિમાનના નોવટસનો જિાબ ન આપિા બિલ સુનાિણીની કોટટમાંઅરજી િાખલ કરીનેકહ્યુંહતુંકે, પતંજવલ આગામી તારીખે હાજર િ​િા જણાવ્યું છે. કોટેટ આયુિવેિની જાહેરાતો ખોટા િાિા કરનારી અને આ આિેશ પતંજવલ આયુિવેિની કવિત ભ્રામક ગેરમાગવે િોરનારી છે. આ કેસની સુનાિણી િરવમયાન કોટેટ નોવટસ જાહેર કરી 3 સપ્તાહમાં જાહેરાતનેલઈનેકયોચછે. સુપ્રીમ કોટેટ અગાઉ પતંજવલ આયુિવેિને જિાબ માગ્યો હતો. જેનો જિાબ ન મળતાંઆ ઔષધીય સારિાર વિશે ભ્રામક જાહેરાત ચાલુ િખતે કોટેટ અંગત હાજરી અને વતરસ્કારની રાખિા બિલ નોવટસ ઇશ્યૂકરી હતી. મંગળિારે નોવટસ પણ આપી હતી.

જહાજના અપહરણનો પ્રયાિ કરનારા લીકર સ્કેમમાંસિ​િોસિયા, કેજરીવાલની 35 ચાંસચયાનુંઆત્મિમપપણ િાથેકસવતાની પણ િંડોવણી

નવી દિલ્હીઃ ભારતીય નેિીએ સફળતાપૂિચક નવીદિલ્હીઃ બીઆરએસ નેતા કે. કવિતાએ સોમાવલયાના પૂિવીય િવરયા કકનારે જહાજનું વિજહીના કવિત િારૂ કૌભાંડમાંધરપકડનેસુપ્રીમ અપહરણ કરિાનો સોમાલી ચાંવચયાઓનો કોટટમાંપડકારી છે. તેણેઈડી સામેમની લોડડવરંગ પ્રયાસ ખાળ્યો હતો. ભારતીય નૌકાિળએ કેસમાં ધરપકડને ખોટી ગણાિી છે. તે 23 માચચ રવિ​િારેજણાવ્યુંહતુંકેઅરબી સમુદ્રમાંલગભગ સુધી કસ્ટડીમાં છે. િરવમયાન ઈડીએ સોમિારે 40 કલાક ચાલેલા તેના બચાિ અવભયાનમાં35 િાિો કયોચકેિારૂ નીવતમાંફાયિો મેળિ​િા માટે ચાંવચયાઓએ આત્મસમપચણ કયુ​ું હતું અને કવિતાએ કેજરીિાલ અને પૂિચ ડેપ્યૂટી સીએમ િેપારી જહાજ ભૂતપૂિચ એમિી રુએનના 17 િૂ મનીષ વસસોવિયા સાિે ષડયંત્ર રચ્યું હતુ,ં જેના સભ્યોનેબચાિ​િામાંઆવ્યા હતા. બિલેકવિતાએ રૂ. 100 કરોડ આપ્યા હતા


@GSamacharUK

GujaratSamacharNewsweekly

19

60 પછી ડાયાબિટીસને ઓફિસમાંપૌબિક આહારનું સેવન સહકમમીઓનેપણ પ્રેરેછે કંટ્રોલમાંરાખવો જરૂરી rd

23 March 2024

બર્લનિ : ફળ અનેપૌબિક આહારથી લોકો થવથથ રહે છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ તમારા કામના થથળે આસપાસના લોકો આ જ સલાહ માનીને ફળ અને શાકભાજી ખાય છે તો પૂરી શક્યતા છેકેતમેપણ તેનેઅનુસરશો. જમથનીની કોલોન યુબનવબસથટીના બરસચથમાંજાણવા મળ્યુંછેકે જે થથળે વ્યબિ કામ કરે છે અને ત્યાં તેમના બરસચથમાંજાણવા મળ્યુંછેકેઓકફસવકકકરતા લોકો સહકમમીઓ ફળ અથવા ઘરનું ભોજન લે છે તો પાસેવ્યાયામ કરી શકેતેટલો પયાથપ્ત સમય હોતો અશય કમથચારીઓ પણ જંકફૂડ છોડીને ઘરનો જ નથી. આથી તેઓ સહકમમીઓ થવથથ રહેવા માટેશું આહાર લેવાનું પસંદ કરે છે. બરસચથ અનુસાર કરેછેતેનુંઆક્લન કરેછે. પૌબિક આહાર અને પબરવાર અથવા પાડોશી પણ એવુંકરેછેતો વ્યબિ ફળોનુંસેવન આવો જ એક બવકલ્પ છે, જેસરળ િેબરત થાય છે, પરંતુ સહકમમીઓની જલદી પણ છે. સહકમમીનેજોઇનેઅશયો પણ તેનુંસેવન િભાબવત થાય છે. તેનુંમોટુંકારણ એ છેકેએક શરૂ કરેછે. બરસચથમાંએવુંપણ જાણવા મળ્યુંછેકે વ્યબિ તેમના સહકમમીઓ સાથે મહત્તમ સમય ઓકફસમાંજ લોકોના રોલમોડેલ હોય છે, જેમને ડાયાબિટીસ એ લાઇફથટાઇલ સાથેજોડાયેલી • ગળ્યા ખાદ્ય પદાથોથઆરોગવાનુંટાળો. ગળ્યા બવતાવેછે, અનેક કલાકો સુધી કામ કરેછે, વાતો તેઓ અનુસરવા માટે િયાસ કરે છે. જ્યારે એવી શારીબરક સમથયા છે, જેની ઉપેક્ષા શરીરમાં પદાથોથઉપરાંત ઘણી ખાદ્ય સામગ્રી એવી છેજેમાં કરે છે. પબરણામે, તેનો િભાવ વધુ પડે છે. 113 રોલમોડેલ થવાથથ્યવધથક ખાદ્યપદાથોથ આરોગે છે અશય ગંભીર િીમારીઓનેનોતરી શકેછે. વધતી શુગરનું ઉંચુ િમાણ રહેલું હોય છે. હાઇ સંથથાઓના 4 હજારથી વધુકમથચારીઓ પર થયેલા ત્યારેતેપણ એ જ િેશડ અનુસરેછે. ઉંમર સાથેડાયાબિટીસનેકંિોલમાંરાખવો અઘરું કેલરે ીયુિ અનેકાબ્સથવાળા ખાદ્ય પદાથોથમાંપણ જરૂર િની જાય છે, પરંતુ આમ નહીં કરો તો શુગરનું િમાણ વધારે હોય છે, જેમાં ઠંડા પીણા, હેલ્થ ઈશફેક્શનનો ભય વધી જશે તે પણ હકીકત છે. તળેલો આહાર અનેખાંડવાળી મીઠાઈઓનો પણ સાથે સાથે જ તે હૃદય, કકડની, થનાયુઓ અને સમાવેશ થાય છે. કાિોથહાઇિેટ્સવાળા આહારમાં ટિપ્સ ઘટાડવા માંગો છો તો મેથીનું વા રંવા ર આંખો માટેપણ નુકસાનકારક પુરવાર થશે. આ ખાંડનુંિમાણ વધારેહોય છે, જેસીધુંગ્લુકોઝમાં પાણી િેથટ સાબિત થશે. િીમાર પડવાથી િચવુ ં હોય તો ઉપરાંત તેનાથી બડમેન્શશઆ જેવી સમથયા પણ રૂપાંતર થઈ જાય છે. આ માટે ખાંડથી ભરપૂર મેથીનું પાણી શરીર માટે એવી વથતુઓનું સેવન કરવું ઉદ્ભવી શકે છે. આવી ન્થથબત ટાળવા અને ખાદ્ય આહારનુંસેવન ટાળવુંતમારા બહતમાંછે. બડટોક્સ વોટર જેવું કામ કરે જોઈએ જે શરીરને બનરોગી રાખે . ડાયાબિટીસને બનયંબિત કરવા માટે વડીલોએ • બનયબમત કસરત કરો. સપ્તાહમાં પાંચ છે. રોજ તેનેપીવાથી પેટ અને સૂકી મેથીનું પાણી પણ શરીરના દવાઓથી માંડીનેતેમની જીવનશૈલી સુધીની દરેક બદવસમાંઓછામાંઓછી 30 બમબનટ સુધી કસરત કમરની ચરિી ઝડપથી ઓછી બનરામય થવાથથ્ય માટે આવું જ િાિતમાં બવશેષ ધ્યાન રાખવું જરૂરી િની જાય કરવાથી ડાયાબિટીસનેકંિોલમાંરાખવામાંમદદ થાય છે. સાથે જ શરીરમાં અકસીર છે. જો તમે રોજ સૂકી મળેછે. જ્યારેતમેકસરત કરો છો ત્યારેપરસેવો છે. આ માટેઆટલુંઅવશ્ય કરો... મેથીનું પાણી પીવાનું રાખો છો તો તેનાથી જામેલી ગંદકી પણ દૂર થાય છે. • શરીરમાં ગ્લુકોઝ લેવલ બનયબમત ચકાસતા થાય છે અને શુગર િનથ થાય છે, તેનાથી શરીરને ગજિના ફાયદા થાય છે. મેથીમાં • વાળ માટેઃ મેથી વાળ માટે પણ ખૂિ જ રહો. તમારી ઉંમર 60 કરતાંવધારેહોય અનેજો મેટાિોબલઝમ સારું રહે છે અને ડાયાબિટીસ તમને ડાયાબિટીસ છે તો તમારે સમયાંતરે બ્લડ બનયંિણમાં રહે છે. આ ઉપરાંત તમે બદવસમાં ઘણાિધા પોષક તત્ત્વો હોય છે, જેશરીરના રોગને ગુણકારી છે. જો મેથીના પાણીનું સેવન રોજ દૂર કરી શકેછે. આ માટેદરરોજ રાિેઆઠથી કરવામાંઆવેતો વાળનેપણ ફાયદો થાય છે. શુગર લેવલની તપાસ કરાવતા રહેવું જરૂરી છે. િણ વખત 10-10 બમબનટના અંતરાલમાં પણ દસ દાણા સૂકી મેથી પાણીમાંપલાળીનેરાખી દો, તેનાથી વાળ અંદરથી મજિૂત રહેછેઅનેખરતા આ માટેજમતા પહેલાંઅનેએક જમ્યાંપછી એમ કસરતને બવભાબજત કરી શકો છો. તેનાથી બદવસમાં ઓછામાં ઓછી િે વખત શુગર ચેક થનાયુઓ મજિૂત િનેછેઅનેડાયાબિટીસ પણ અનેસવારેઆ પાણીનેમેથીના દાણા સાથેપી અટકેછે. એક ગ્લાસ મેથીનુંપાણી રોજ પીવાથી ચોક્કસથી કરાવવું. તેમાં પણ ખાસ કરીને કંિોલમાંરહેછે. જાવ. તો ચાલો આજે જાણીએ મેથીનું પાણી એબજંગની િોસેસ પણ ઘટી જાય છે. ઇશથયુબલન લેનારા લોકો કે જેમને બ્લડ શુગર • સમયસર દવાનું સેવન કરો. ઉંમર વધવાની • કોલેસ્ટ્રોલ ઘટાડવાઃ શરીરમાં વધેલા પીવાથી થતા ફાયદા બવશે. લેવલને બનયંબિત કરવામાં મુશ્કેલી હોય અથવા સાથેયાદશબિ નિળી પડતી જાય છે. યાદશબિ • પેટની સમસ્યાઃ મેથી દાણા થવાથથ્ય માટે કોલેથિોલનેપણ મેથી બનયંિણમાંલાવી દેછે. જો જેમનેહાઇપોગ્લાયકેબમઆ (લો બ્લડ શુગર) હોય નિળી પડતાંવથતુઓ યાદ રહેતી નથી અનેઘણી ફાયદાકારક છેતેમાંરહેલા પોષક તત્ત્વો શરીરને તમનેકોલેથિોલ સંિબંધત સમથયા હોય તો રોજ તેઓએ તેમના બ્લડ શુગરની બનયબમત તપાસ વખત તો દવા લેવાનુંપણ ભૂલી જવાય છે. આવું ખૂિ જ ફાયદો કરેછે. ખાસ કરીનેજો તમનેપેટ મેથીનું પાણી પીવું જોઈએ તેનાથી બ્લડ કરાવતા રહેવું જરૂરી છે, કારણ કે લો બ્લડ ના થાય તેમાટેતમેદવા લેવાના સમયનો એક ે નમાંથતી સમથયા દૂર થાય છે. સંિબંધત સમથયા હોય તો મેથીનુંપાણી પીવાથી સક્યુલથ શ શુગરમાં તમને ચક્કર આવવા, વધારે પરસેવો ચાટટિનાવી લો અનેતેનેતમારા િેડની િાજુમાં આ સમથયા દૂર થઈ શકેછે. તેના માટેમેથીના • ત્વચાની સુદં રતાઃ ચહેરાની સુદં રતા જાળવી થવો, ભૂખ લાગવા જેવી સમથયાઓ સતત રહેછે. જ રાખો. આ ઉપરાંત તમારા મોિાઈલમાંઅલામથ દાણાનેપાણીમાંસારી રીતેઉકાળીનેઆ પાણી રાખવા માટેપણ મેથી મદદ કરેછે. મેથીનુંપાણી હાઇપોગ્લાયકેબમઆમાંતરત જ ખાંડ અથવા કંઈ મૂકીને બરમાઈશડર પણ લગાવી શકો છો. ટૂકં માં, પીવાથી ચહેરાની ચમક વધે છે અને સાથે જ પી જવુંજોઈએ. પણ ગળ્યો પદાથથઆરોગવો જેથી તરત જ તમારું બનયત સમય પર દવાઓ લેવાનો આગ્રહ રાખશો • વજન ઘટાડવાઃ જો તમે શરીરનું વજન ખીલ અનેઅશય ત્વચાની સમથયા દૂર થાય છે. તો ડાયાબિટીસ અવશ્ય બનયંિણમાંરહેશ.ે શુગર લેવલ કંિોલમાંઆવી જાય.

િહુ ગુણકારી છેમેથી દાણાનુંપાણી

ટેબલબવઝન અથવા વીબડયોઝ બનહાળતા હોય તેવા લોકોની સરખામણીએ પાંચ કલાકથી વધુ વખત ટીવી કે વીબડયોઝ જોનારાનેલોકોનેરાિેલેવેટરીનો ઉપયોગ કરવા ઉઠવુંપડેતેવી શક્યતા 48 ટકા વધુ રહે છે. આંકડાઓ વચ્ચેની શક્યતા થપિ થતી નથી પરંતુ, વધારેપડતું ટીવી બનહાળવું બિનઆરોગ્યિદ ગણાય છે કારણકે તેનાથી થથૂળતા અને ડાયાબિટીસનું જોખમ બદવસેટીવી વધુજોવાની આદત રાત્રેપેિાિની માત્રા વધારે વધેછેજેનોક્ટુરીઆની િથથાબપત હકીકત છે. આ ઉપરાંત, ઊંઘ સામાશય રીતે પણ ઘટેછે. એમ મનાય છેકેયુકેમાંઆશરે8.6 બમબલયન લોકો રાિે પેશાિ કરવા નોક્ટુરીઆથી પીડાય છેઅને30 વષથથી નીચેની વયના િણમાંથી બનયબમત ઉઠવું એક વ્યબિનેલાગુપડેછે. પડતું નથી પરંતુ, દાંતની સારી કાળજી લેવા લીંિુપાણી પીવાનુંટાળો જો એકથી વધારે સ મ ગ્ર ત યા વખત પેશાિ આરોગ્યની વાત કરવા જવાની કરીએ ત્યારે દાંતની ઈચ્છા થાય તેને સારી કાળજી લેવાનું નોક્ટુરીઆ કહેછે. પણ મહત્ત્વ ધ્યાનમાં ચીનના વેશઝોઉ મેબડકલ યુબનવબસથટીના સંશોધકોએ યુએસમાં રાખવું જોઈએ.સારી 2011થી 2016ના ગાળામાંવાબષથક નેશનલ હેલ્થ એશડ શયૂબિશન કાળજીમાં માિ એક્ઝાબમનેશન સવવેના ડેટાના અભ્યાસથી જણાવ્યું હતું કે બદવસમાં િે વખત લગભગ િીજા ભાગના લોકોએ નોક્ટુરીઆની ફબરયાદ કરી બ્રશ કે ફ્લોબસંગ હતી. શયૂરોયુરોલોજી એશડ યુરોડાયનેબમક્સ જનથલમાં િબસદ્ધ કરવામાં િધું આવી સંશોધન અનુસાર બદવસમાં એક કલાકથી ઓછો સમય જતું નથી. ડેન્શટથટ્સ

સલાહ આપે છે કે જો દાંતની ચમક સાચવી રાખવી હોય તો સવારમાંલોકબિય બિશક પીવાનુંટાળવુંજોઈએ અનેહા, આ ચા કે કોફીની વાત નથી. વધુપડતી ચા કે કોફી પીવામાં આવે તો દાંત પીળા પડે અથવા તેના પર ડાઘા પડી જાય છે તે જાણીતી હકીકત છે. જોકે, હાલમાં સવારે ચપટી મીઠાં સાથે લીંિુપાણી પીવાની ફેશન વધી છે. ફૂદીનો, મધ, હળદર અથવા તજ-મરી મેળવીનેપીવાતુંલીંિુપાણી આમ તો બનદોથષ અનેએન્શટ એબજંગ પીણું ગણાય છે અને કફટનેસ િેમીઓ તેને પીવામાં જરા પણ વાર લગાડતા નથી. પરંતુ, મુખ આરોગ્યની વાત કરીએ ત્યારે આ લીંિુપાણી તાજગી લાવેછેપરંત,ુ ભારેએબસબડક પણ છેઅને દાંતના એનેમલનું ધોવાણ કરવાની ક્ષમતા ધરાવે છે. આના પબરણામે, સમયાંતરે પેઢાંનો રોગ આવી શકે અને દાંતમાં સડો પણ થઈ શકે છે. દાંતબનષ્ણાતો કહે છે તમારે ફાયદા માટે લીંિુપાણી પીવુંજ હોય તો થિોનો ઉપયોગ કરવો જોઈએ જેથી દાંત સાથેતેનો સંપકકટાળી શકાય. જો મોંમાંચાંદા પડ્યા હોય કે મોં આળુંથઈ ગયુંહોય ત્યારેલીંિુપાણી પીશો જ નબહ કારણકે તેની એબસબડટી દાહ અનેિળતરા ઉભા કરશે. ખાસ નોંધઃ ‘ગુજરાત સમાચાર’માં પ્રકાબિત આરોગ્ય સંિંબધત તમામ માબહતી સામાન્ય જાણકારી માટેછે. આ બવભાગ કેઅન્યત્ર પ્રકાબિત કોઇ સુચન / ઉપચારનો અમલ કરતાં પૂવવે વ્યબિને પોતાની તાસીરનેધ્યાનેલેવા તેમજ પોતાના ડોક્ટરનેકન્સલ્ટ કરવા અનુરોધ છે. - વ્યવસ્થાપક


20

ઓવલમ્બપકમાંપ્રથમ મવહલા ચંદ્રકવિજેતા : કણણમ મલ્લેશ્વરી

@GSamacharUK

www.gujarat-samachar.com

23rd March 2024

ઓદલન્પપકને ખેલોનો મહાકુંભ પણ કહે છે. ઓદલન્પપક ખેલોનો ઈદતહાસ ઘણો પુરાણો છે. પ્રાચીન કાળમાં યૂનાનની રાજધાની એથેડસમાં ૧૮૯૬માં ઓદલન્પપક પવવત પર રમતો રમાવાને કારણે આ ખેલનું નામ ઓદલન્પપક પડ્યું. ઓદલન્પપકના ધ્વજમાં પાંચ રંગનાં વતુવળ બનેલાં છે. (જન્મઃ ૧૯૭૫) નીલો, પીળો, કાળો, લીલો અને લાલ. આ રંગો આદિકા, અમેદરકા, દનણાવયક ક્ષણમાં કણવમ લથડી. એણે બારબેલ એદશયા, યુરોપ અને ઓદશદનયાનું આપસમાં થોડો વહેલો ઉઠાવી લીધો. એથી એના ઘૂંટણ પર જોડાયેલા રહેવાનું પ્રદતદનદધત્વ કરે છે. િર ચાર ઈજા થઈ. પદરણામે એના હાથમાંથી સુવણવચંદ્રક વષવે ખેલાતા ઓદલન્પપક ખેલ દવશ્વની સૌથી અને રજતચંદ્રક સરી ગયો. પણ કાંથય એણે પકડી લીધો. ઓદલન્પપકમાં વેઈટ દલન્ટટંગમાં મોટી ખેલ પ્રદતયોદગતા છે. િુદનયાના િેશો ઓદલન્પપકમાં ભાગ લેતા િીજા ક્રમાંકે દવજેતા થઈને એણે કાંથય ચંદ્રક રહ્યા અને ચંદ્રકો જીતતા રહ્યા. ભારત પણ જીત્યો, પણ ઈદતહાસમાં ભારતનું નામ સુવણવ ઓદલન્પપકમાં ભાગ લેતું. પુરુષ ખેલાડીઓ અક્ષરે નોંધાવી િીધું. િુદનયામાં િેશનું ગૌરવ વધારનાર કણવમ ઓદલન્પપકમાં ચંદ્રક જીતીને િેશનું નામ રોશન મલ્લે શ્વરીને ભારત સરકારે પણ દવદવધ કરતા રહ્યા, પણ ઓદલન્પપકના સો વષવ પછી પણ ભારતની મદહલા ખેલાડીઓના નસીબમાં પુરથકારો દ્વારા દબરિાવી. ૧૯૯૪માં અજુવન ચંદ્રક લખાયો નહોતો. ભારતનાં મદહલા પુરથકાર, ૧૯૯૯માં રાજીવ ગાંધી ખેલરત્ન ખેલાડીઓ દનરાશ કે નાસીપાસ થયા દવના પુરથકાર અને ૧૯૯૯માં િેશના ચોથા સવોવચ્ચ પુરથકાર પદ્મશ્રીથી પુરથકૃત કરી.... કરોદળયાની જેમ પદરશ્રમ કણવમ મલ્લેશ્વરીની કરતાં રહ્યાં. આખરે સૂતેલું ભાગ્ય આળસ મરડીને બેઠું પ્રથમ ભારતીય નારી સફળતા પાછળ એની માતા શ્યામલાની બહુ મોટી થયું. વષવ ૨૦૦૦માં - ટીના દોશી ભૂદમકા હતી. ૧ જૂન ભારતની વેઈટ દલટટર ૧૯૭૫ના આંધ્ર પ્રિેશના કણવમ મલ્લેશ્વરીએ ખેલોના હૈ િ રાબાિ ન્થથત શ્રીકાકુ લમમાં જડમેલી કણવમની મહાકુંભમાં વેઈટ દલન્ટટંગ-ભારોત્તોલન પ્રદતયોદગતામાં િીજો ક્રમાંક મેળવીને માતા શ્યામલા ગૃદહણી હતી. કણવમને બાળપણથી જ ખેલકૂિમાં રુદચ કાંથયચંદ્રક મેળવ્યો. િેશ માટે એ અત્યંત હતી. શ્યામલા કણવમને ગગામની મહત્વની ઘડી એટલા માટે હતી કે ભલે િીજો ક્રમાંક આવ્યો, પણ ભારતની મદહલા ખેલાડીને વ્યાયામશાળામાં લઈ ગઈ. બાર વષવની કણવમને પહેલી વાર ઓદલન્પપકમાં ચંદ્રક પ્રાપ્ત થયેલો.... કોચ નીલમશેટ્ટી અપ્પડના ભારોત્તોલન કણવમ મલ્લેશ્વરીએ િુદનયાના આંગણામાં શીખવતા, પણ પછી પ્રદશક્ષણ આપવાનું બંધ િેશનો દિરંગો ફરકાવ્યો ત્યારે લોકોએ િેશની કયુ​ું. એમ કહીને કે, કણવમ પાતળી અને નબળી િીકરી પર પ્રશંસાનાં પુષ્પો વરસાવ્યાં, પણ એક છે ! કણવમ દનરાશ થઈ ગઈ. પણ શ્યામલાએ સમય હતો જયારે એ જ લોકોને કણવમની ક્ષમતા પુિીને કહ્યું, ‘જો લોકોને તારી ક્ષમતા પર શંકા પર દવશ્વાસ નહોતો. એનું કારણ એ હતું કે એણે હોય તો એમને ખોટા સાદબત કર..’ આ એક ૧૯૯૬માં દવશ્વ ચેન્પપયનદશપ જીતી નહોતી. જ વાક્યે કણવમનું જીવન બિલી નાખ્યું. એણે ઉપરાંત એનું થથાનાંતરણ ૬૯ કકલોગ્રામ કઠોર પદરશ્રમ આિયોવ. ૧૯૯૨માં થાઈલેડડ ના ભારવગવમાં થયેલું, એક એવી શ્રેણી જેમાં કણવમે દચંગમેમાં આયોદજત એદશયન ચેન્પપયનદશપમાં આંતરરાષ્ટ્રીય થતરે આ પહેલાં ભાગ લીધો ભાગ લઈને રજત ચંદ્રક મેળવ્યો. ૧૯૯૩માં પહેલી ભારોત્તોલન દવશ્વ નહોતો. પરંતુ કણવમ સહુને ખોટા પુરવાર કરવા પોતાની ઉત્સુક હતી. દસડની ઓદલન્પપકમાં વષવ ચેન્પપયનદશપમાં કાંથય ચંદ્રક મેળવ્યો. એક વષવ પછી ૧૯૯૪માં દવશ્વ ચેન્પપયનદશપમાં સુવણવ ૨૦૦૦માં કણવમે એ કરી બતાડ્યું. કણવમ મલ્લેશ્વરીએ પોતાના કોચની ચંદ્રક મળ્યો. કણવમે ઓદલન્પપકમાં પણ ઝંડો સલાહથી ૧૩૭.૫ કકલો વજન ઉઠાવીને લહેરાવ્યો. કણવમ મલ્લેશ્વરીએ અદગયાર શાનિાર જીત મેળવવાનું નક્કી કયુ​ું. અંદતમ સુવણવચંદ્રક સદહત કુલ ઓગણિીસ ચંદ્રકો વેઈટ દલટટથી સાડા સાત કકલો વધારે. પણ જીતીને િુદનયામાં િેશનું નામ રોશન કયુ​ું. વેઈટ કણવમને વેઈટ દલટટની તાલીમમાં એટલું વજન દલન્ટટંગમાં દવક્રમ સજવનાર કણવમને લોકોએ ઉઠાવવાનો અભ્યાસ હતો. એથી એને એટલું ચંદ્રકરૂપે નવા નામનું દબરુિ આપ્યું : ધ વજન ઊંચકવા સંિભવે કોઈ સંિેહ નહોતો. જોકે આયરન લેડી...લોખંડી મદહલા ! સામગ્રી: ઘઉંનો લોટ - 2 કપ • મીઠું - થવાિ અનુસાર • તેલ - િોઢ ચમચી • પાણી - જરૂર ••• મુજબ • કસૂરી મેથી - 2 ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી • ચોખાનો લોટ કસૂરી મેથી પરોઠાં રીત: સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ2 ચમચી તેમાં મીઠું અને મોણ ઉમેરી બરાબર દમક્સ કરો. તેમાં સમારેલી કોથમીર, કસૂરી મેથી અને જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠાંનો મુલાયમ લોટ બાંધી લેવો. તેલવાળો હાથ કરી લીસો બનાવી ઢાંકીને સાઈડમાં રહેવા િો. ચોખાના લોટનું અટામણ લઈ મનપસંિ આકારના પરોઠાં વણી ઘીમાં શેકી લો. આ પરોઠાં િાલ તડકા સાથે ખૂબ જ સરસ લાગે છે.

GujaratSamacharNewsweekly

હોળીના રંગથી િાળને નુકસાન થતુંઅટકાિો

હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે. રંગોનો તહેવાર એટલે ધુળેટી! ભારતીયો િુદનયામાં ભલે કોઇ પણ ખૂણામાં જઇ વથયાં હોય, પણ ધુળેટીના પવવે રંગથી રમવાનો મોકો ચૂકતા નથી. આ પવવ તો અનેરા આનંિ-ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે, પણ બાિમાં વાળમાંથી રંગ િૂર કરતી વખતે જ્યારે વાળ તૂટે છે કે તેનાથી વાળમાં ઉકેલી ના શકાય તેવી ગૂંચ પડી જાય છે ત્યારે અફસોસનો પાર રહેતો નથી. ધુળેટીના રંગો તમારા વાળને નુકસાન કરી શકે છે. વાળમાં કલર લાગવાથી બરછટ થઈ જાય છે. વાળમાં આ કલર લાંબો સમય રહેતા હોવાથી પૂરતી હેર કેર કરવી ખૂબ જ જરૂરી છે. ધુળટે ી રમતાં પહેલા અને રંગે રપયા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વાળને નુકસાન થતા બચાવી શકશો. અહીં કેટલીક રીત જણાવી છે જે તમારા વાળની સંભાળ માટે અસરકારક સાદબત થઈ શકે છે. જેમ કે, • િાળમાં તેલ લગાિો: હોળી રમવા જાઓ તે પહેલાં વાળમાંથી ગૂંચ કાઢો. ત્યારબાિ હેર ઓઇલ લગાવો. આ માટે તમે કોઈ પણ આયુવવેદિક તેલ અથવા ઘરે બનાવેલા નેચરલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. • િાળને કિર કરો: કલરથી હોળી રમતી પહેલાં વાળને સરસ રીતે બાંધી લો અને શક્ય હોય તો વાળને નેપકીન બાંધીને કવર કરી લો.

• હળિા હાથેકોમ્બિંગ: હોળી રપયા પછી વાળમાં કલર કાઢવા માટે કાંસકો અથવા હેર બ્રશની મિ​િથી વાળમાં એકિમ હળવા હાથે કાંસકો ફેરવો. • હેર માસ્કનો ઉપયોગ: હેર વોશ કરતાં પહેલાં વાળ પર સારા હેર માથકનો ઉપયોગ કરો. આ માટે તમે િહીં, આમળાનો રસ, અરીઠા પાવડર અને દશકાકાઈ જેવી નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. હેર માથક લગાવો અને વાળ પર લગભગ 20થી 30 દમદનટ સુધી લગાવી રાખો. તે વાળને કન્ડડશદનંગ આપે છે અને વાળમાં લાગેલા કલરને સરળતાથી િૂર કરી શકે છે. • માઇલ્ડ શેબપૂ કરો: હેર માથક કયાવ પછી વાળને માઇલ્ડ શેપપુથી ધોઈ લો. તમે જે શેપપૂનો ઉપયોગ કરો છો તેમાં કેદમકલનું પ્રમાણ વધુ હોય તો તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી કલરથી રપયા પછી વાળ ધોતી વખતે થટાડડડડ માઇલ્ડ શેપપુનો ઉપયોગ કરશો તો વાળને નુકસાન થતું અટકાવી શકશો. • ગરમ ટુિાલથી િાંધો: હેર વોશ કયાવ પછી ગરમ પાણીમાં પલાળેલા ટુવાલથી 10-20 દમદનટ સુધી વાળને બાંધીને રાખો. જેથી તમારા વાળને થટીમ મળશે અને હેરને નેચરલ સાઈન મળશે. ધુળેટી પવવે તમે રંગે રમતાં પહેલાં અને રંગે રપયા પછી આટલી કાળજી લેશો તો વાળને નુકસાન થતું ટાળી શકશો.

ભારતના કાનૂનવિદ્દો દ્વારા કાયદાશાસ્ત્રના તારલાનુંસન્માન

ભારતની સવવોચ્ચ અદાલતમાં13 માચચેએક અનવખવ કાયોક્રમ હતવ. સુપ્રીમ કવટટમાંકૂક તરીકેકામ કરતા અજય સમાલની પુત્રી પ્રજ્ઞાનેકાયદાની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અમેડરકાની ટવચની બેયુડનવડસોટી દ્વારા ટકવલરશીપ પ્રાપ્ત થઈ છે. પ્રજ્ઞાની આ સફળતાને ડબરદાવવા, તેનેઆશીવાોદ આપવા માટેસુપ્રીમ કવટટના ચીફ જસ્ટટસ િી.વાય. ચંદ્રચૂિ સડહત તમામ જજીસ એકત્ર થયા હતા, અનેપ્રજ્ઞાનેભારતીય બંધારણના ત્રણ પુટતક આપીનેસન્માડનત કરી હતી. આ પ્રસંગેપ્રજ્ઞાએ ચીફ જસ્ટટસના ચરણટપશોકરી આશીવાોદ મેળવ્યા હતાં. તવ ચીફ જસ્ટટસ ચંદ્રચૂિેઆશા વ્યક્ત કરી હતી પ્રજ્ઞા ડવદેશમાં કાયદા ક્ષેત્રનવ ઉચ્ચ અભ્યાસ કરીનેભારત પરત ફરશેઅનેકાયદા ક્ષેત્રેયવગદાન આપશે.


@GSamacharUK

21

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભાદરણઃ ગૌરવવંતો ઇતતહાસ ધરાવતુંઆધુતિક ગામ

- બાિલ લખલાણી ગુજરાતના આણંદના બોરસદ તાલુકાના ભાદરણ ગામનું નામ ઇનતહાસના સુવણા પિા પર તો લખાયેલું છે જ, તો વતામાનમાં પણ આ ગામ આધુનનકતા અને નવકાસનું પયા​ાય બનેલું છે. એક સમયનું ગાયકવાડ તટેટ હેઠળનું ભાદરણ ગામની નવભૂનતઓ અને નવકાસથી અંદાનજત 100 વષાથી જાજરમાન ઇનતહાસ ધરાવે છે. ભાદરણ સુભાષચંદ્ર બોઝને પણ ઠપકો આપનારાં સ્વ. શાંતાબહેન પટેલથી જ નહીં, તવાતંત્ર્યવીર રદતભાઈ ગોરધનભાઈ પટેલ, દીવાલો પર સચવાયેલો તવતંત્રતાનો સંદશ ે , િાિા ભગવાનનું જન્મતથળ, 1960થી જ અબ્તતત્વમાં આવેલી આર.એ. પટેલ કોમસા કોલેજ, 1952માં કેનડલા હેલ્થકેરની તથાપના કરનારા રમણભાઈ પટેલ અને તેમના પુત્ર ઝાયડસ ફામા​ા અને હોબ્તપટલના તથાપક પંકજભાઈ પટેલથી પણ ઓળખાય છે. ભાદરણના નવકાસમાં આ તમામ લોકોનો પણ નસંહફાળો રહ્યો છે. ભાદરણના નવકાસ માટે નવદેશમાં વસતા પણ વતનની માટી સાથે જોડાયેલા એનઆરઆઇનો પણ મોટો ફાળો છે. ભાદરણને અત્યાર સુધી એનઆરઆઇ દાતાઓ દ્વારા પણ રૂ. 2 કરોડ જેટલું ફંડ આપવામાં આવ્યું છે. ઉિયભાઈ પટેલેગામના નવકાસને લઈને એકવાર યુકને ો િવાસ પણ ખેડ્યો હતો, જ્યાં વતન સાથે જોડાયેલા ભાદરણવાસીઓએ તેમને પૂરતો સહયોગ આપ્યો હતો. આ UKથી અંતગાત રંજનબાલા દનરંજનભાઈ પટેલ તરફથી રૂ. 21 લાખ, મહેશભાઈ પટેલ તરફથી રૂ. 11 લાખ, રદસકભાઈ મદણભાઈ પટેલ તરફથી રૂ. 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતુ.ં આ નસવાય રઘુવીરભાઈ પટેલ, સૂયકય ાંતભાઈ િેસાઈ, િેવનભાઈ પટેલ, અરદવંિભાઈ પટેલ, પ્રવીણભાઈ અંબાલાલ પટેલ, રાજેડદ્રભાઈ ચુનીભાઈ પટેલ, નવનીતભાઈ અંબાલાલ પટેલ, ભીખુભાઈ પટેલ, સ્વ. શદશકાંતભાઈ પ્રેમાભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગાગમીબહેન જ્યોતીનભાઈ પટેલ અને રાજુભાઈ ધીરુભાઈ પટેલ તરફથી અનુદાન મળ્યું હતુ.ં યુએસએથી સૂયકા ાંત તલસીભાઈ પટેલ પનરવાર (USA) તરફથી

સંતિપ્ત સમાચાર

23rd March 2024

રૂ. 32 લાખ, વદજયદનયા હોટેલ ગ્રૂપ (USA) તરફથી રૂ. 11 લાખ અને ઓકફસ અને સુએજ પબ્પપંગ તટેશનમાં થશે. આ ઉપરાંત પંચાયત વિનભાઈ પટેલ પનરવાર (USA) તરફથી રૂ. 11 લાખનું દાન અપાયું હાઉસના નરપેનરંગ માટે રૂ. 20 લાખની જરૂર છે, તે એનઆરઆઇ દાતાઓ દ્વારા છૂટા હાથે આપવામાં આવે તેવી આશા છે. તો ગુજરાતથી પંકજભાઈ પટેલ-કેનડલા તરફથી રૂ. છે. ભનવષ્યમાં ગામમાંથી પેદા થતા કચરાના નનકાલ 25 લાખ અને એફ.જી. પદરવાર ભાદરણ તરફથી પણ માટે ગાબવેજ નરસાઇકલ અને નડતપોઝલ પ્લાન્ટ શરૂ રૂ. 25 લાખ જેટલું માતબર દાન અપાયું છે. આવા તો કરવાનો અમારો િયાસ રહેશ,ે જે માટેનું જરૂરી ફંડ રૂ. અનેક દાતાઓ દ્વારા ભાદરણની માટીને, તેના નવકાસને 50 લાખ કોઈ દાતા તરફથી અચૂક મળી રહેશ.ે િાધાન્ય અપાયું છે. િોપટમી ટેક્સ પેટે ભાદરણ પંચાયતની આવક રૂ. ઇનતહાસનાં પાનાં ફેરવતાં જાણવા મળે છે કે એક 50 લાખ વાનષાક છે, જે પૈકી 33 પંચાયત સમયે ગાયકવાડ તટેટ હેઠળના આ ગામ ભાદરણનો કમાચારીઓના વેતન માટે રૂ. 39 લાખ અને લાઇટ40ના દશકાથી પોતાનો પાવરહાઉસ પ્લાન્ટ અને સુએજ નબલના રૂ. 14 લાખનો ખચા કરાય છે. જો કે ગામમાં લાઇન પણ હતી. પાઇપલાઇન દ્વારા પહેલથે ીજ આકાર પામનારા સોલાર પાવર િોજેક્ટ થકી રૂ. 14 ભાદરણના ઘરેઘરે પાણી પહોંચતું હતુ.ં તો નશક્ષણને લાખની વાનષાક બચત થતાં પંચાયતને ફાયદો થશે. િાધાન્ય આપતાં 1960થી જ અહીં કોલેજ તથાપી તથાનનક ઉિયભાઈ પટેલ ભાદરણના આગામી િોજેક્ટ અંગે ઉદયભાઈએ બાળકોને િોત્સાહન પણ પૂરું પાડવામાં આવતું હતુ.ં કહી શકાય કે નવકાસના દૃનિકોણથી પહેલથે ી જ ભાદરણ તેના સમય કરતાં ઉત્સકુ તાથી કહ્યું કે, અમારો નવચાર ગામમાં રૂ. 32 લાખનું મોટું બ્તવપર મશીન ખરીદવાનો છે, જેનાથી અમારા તવચ્છ ગામને વધુ તવચ્છ આગળ હતુ.ં ભાદરણના નવકાસમાં તથાનનકો અને એનઆરઆઇ નસવાય બનાવી શકાય. બ્તવપર મશીનના દાતા મળતાં તેને વસાવવામાં રાજ્ય સરકાર દ્વારા પણ ધ્યાન અપાતું રહ્યું છે. જે અંતગાત સરકારી આવશે, જ્યારે હાલમાં કામ કરતા બ્તવપસાને નડતપોઝલ પ્લાન્ટમાં સહાય અને લોકફાળા દ્વારા ગામમાં 1.6 કક.મી.નો આરસીસી રોડ ખસેડાશે. આ કાયાથી ગ્રામસફાઈની સાથે કચરાથી નનકાલ અને અને 1.5 કક.મી.ની ગટરલાઇન નબછાવી દેવામાં આવી છે. રોજગારીનો એક અન્ય નવકલ્પ મળી જશે. એક અપેક્ષા સાથે સરપંચ ઉદયભાઈ પટેલે જણાવ્યું કે, જો તો લોકફાળાના રૂ. 60 લાખના ખચવે પબ્પપંગ હાઉસ પણ કાયારત્ છે. ભાદરણના સરપંચ ઉદયભાઈ પટેલે આગામી યોજના અંગે ભાદરણને સોલાર પાવર માટેના બાકીના રૂ. 38 લાખ અને બ્તવપર જણાવ્યું કે, અમારા લોકો જે કામ કરી રહ્યા છે, તેમાં અમને જો મદદ મશીનના રૂ. 32 લાખની આવક થાય તો તેને બને તેટલું ઝડપી અમલી મળી રહે તો અમારી ખૂબ મદદ થઈ જશે. એનઆરઆઇના ડોનેશન બનાવી ગામના નવકાસને ડગલું આગળ લઈ જવામાં મદદ મળી જશે. ઉદયભાઈ પટેલે જણાવ્યું કે, જો ગ્રામજનો દ્વારા સમયસર દ્વારા રૂ. 70 લાખના ખચવે સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે, જે પૈકીના રૂ. 32 લાખ મળી ચૂક્યા છે, તો બાકીનાં નાણાં નમલકતવેરો ભરવામાં આવે, એનઆરઆઇ દ્વારા યોગ્ય દાન મળી એનઆરઆઇ ભાદરણવાસીઓ દ્વારા ટૂકં સમયમાં ડોનેટ કરવામાં રહે અને રાજ્ય સરકારનું પૂરતું ધ્યાન ભાદરણ ગામને મળી રહે તો આવશે તેવી આશા છે. આ સોલાર િોજેક્ટ થકી વાનષાક રૂ. 14 લાખના ભાદરણ ગામનો નવકાસ અને િનસનિ આકાશને આંબતા કોઈ રોકી વીજનબલથી મુનિ મળવાની સાથે નાણાંની બચત પણ થશે. સોલાર શકશે નહીં. મારું લક્ષ્ય વેલ મેનજ્ે ડ અને વેલ પ્લાન્ડ ભાદરણ િોજેક્ટ થકી મળનારી આ વીજળીનો ઉપયોગ તિીટલાઇટ, પંચાયત બનાવવાનું છે.

• સ્પેસ-એક્સ અમેદરકા માટે બનાવે છે • જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનો પર જાસૂસી નેટવકકઃ ઈલોન મતકની કંપની તપેસપ્રદતબંધઃ કેન્દ્ર સરકારે શનનવારે યાસીન એક્સ અમેનરકાની જાસૂસી સંતથા સાથે મનલકના આતંકી સંગઠન જેકએ ે લએફ પરનો જાસૂસી ઉપગ્રહ નેટવકક બનાવી રહી છે. • ભારતીયોને કેિમાંથી છોડવા પાક.નાં િનતબંધ પાંચ વષા લંબાવ્યો છે. • ભાજપનું ચૂટં ણી સોંગ ‘મૈ મોિી કા ઠાગાંઠયૈ ાંઃ પાકકતતાનની જેલમાં કેદ પદરવાર’ લોડચઃ લોકસભા ચૂટં ણી પહેલાં ભારતીયોને છોડવા પાક. સુિીમ કોટટના લાલુિસાદે કરેલી નટપ્પણીનો જવાબ આપતાં આદેશ છતાં સરકાર દ્વારા ઠાગાંઠયૈ ાં કરવામાં ભાજપે ચૂટં ણી િચારનું થીમ સોંગ ‘મૈ મોદી આવી રહ્યાં છે. • નવાઝ શરીફને લંડન જવા પાક. કા પનરવાર હું’ લોન્ચ કયુ​ું છે. • પ્રધાનમંત્રીની ભુતાન યાત્રા આમમીનો આિેશઃ 45 વષાથી પાક. અદતમહત્ત્વનીઃ 21 અને 22 માચવે નરેન્દ્ર રાજકારણમાં સનિય પૂવા પીએમ નવાઝ મોદીની ભૂતાન યાત્રાને ખૂબ મહત્ત્વની શરીફને આમમી ચીફ આનસમ મુનીરે ઝડપથી મનાય છે. આ યાત્રા ચીન માટે સંદશ ે હશે. લંડન પરત ફરવાનો આદેશ આપ્યો છે. • પ્રધાનમંત્રીની મંત્રીઓનેરોડમેપ તૈયાર • નેપાળનેદહડિુરાષ્ટ્ર જાહેર કરવાની માગઃ કરવા સૂચનાઃ વડાિધાન મોદીએ સરકારના નેપાળને નહન્દુ દેશ તરીકે પુનઃતથાનપત આરંનભક 100 નદવસ તેમજ આગામી 5 વષાના કરવાની માંગ બળવતર બનતી જાય છે અને ભારતના પડોશી દેશમાં આ માંગને લઇને રોડમેપનો મુસદ્દો તૈયાર કરવા જણાવ્યું હતુ.ં • ભૂપશ ે બઘેલ સદહત 22 લોકો સામે જોરદાર દેખાવો પણ થઈ રહ્યા છે. રાયપુરમાંકેસ િાખલઃ મહાદેવ એપ કેસમાં •પુદતને આપેલી દલમોદઝનના ફંક્શનથી છિીસગઢના પૂવા મુખ્યિધાન ભૂપશ ે બઘેલ કકમ જોંગ ખુશઃ નોથા કોનરયાના અને અન્યો નવરુિ રાયપુરની આનથાક અપરાધ સરમુખત્યાર કકમ જોંગ ઉન રનશયાના રાષ્ટ્રપનત પ્લાડીમીર પુનતને તાજેતરમાંઆવેલી શાખાએ એફઆઇઆર દાખલ કરાઈ છે. • માલદિવ્સ બાિ બાંગ્લાિેશમાં‘ઇન્ડડયા નલમોનઝનની ભેટથી ખુશ છે. કકમ જોંગની આઉટ’ અદભયાનઃ ‘ભારત નવરોધી' બહેને જણાવ્યું હતું કે જોંગ કારના ખાસ અનભયાન ચલાવી મોઇઝ્ઝુ િમુખ બન્યા બાદ ફંકશનથી ખુશ છે. આ ઉપરાત બંને દેશ બાંગ્લાદશમાં પણ ભારત નવરોધી અનભયાન વચ્ચેના સંબધં ોમાં વધુ ઉષ્મા આવી છે તેનો પુરાવો આ કારની ભેટ છે. શરૂ થયું છે.

રાષ્ટ્રનિમા​ાણ માટેિા અમારા પ્રયાસો અથાક ચાલુરહેશેઃ દેશિી જિતાિેખુલ્લા પત્રમાંમોદીિી ગેરંટી

નવી દિલ્હીઃ વડા િધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂટં ણીની તારીખોની જાહેરાત પૂવવે દેશની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં વડાિધાન લખે છે કે, ‘રાષ્ટ્રનનમા​ાણ માટેના અમારા િયાસો થાક્યા નવના અને અટક્યા નવના ચાલુ રહેશ,ે આ મોદીની ગેરટં ી છે.’ વડાિધાન મોદીએ સોનશયલ મીનડયામાં બહુ જ વાઇરલ થયેલા પત્રમાં લખ્યું છેઃ મને નવશ્વાસ છે કે અમને તમારા આશીવા​ાદ અને સમથાન મળતું રહેશ.ે ’ વડાિધાને પોતાના પત્રમાં લખ્યું છે કે, જીએસટીનો અમલ, કલમ 370 નાબૂદ, નિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મનહલાઓ માટે નારી શનિબંધન કાયદો, નવા સંસદ ભવનનું નનમા​ાણ, આતંકવાદ અને નક્સલવાદ પર કઠોર હુમલા જેવા અનેક ઐનતહાનસક અને મોટા નનણાયો લેવામાં નનષ્ફળ ગયા નથી. વડાિધાન મોદીએ લખ્યું છે લોકશાહીની સુદં રતા જનભાગીદારી અને જનસહકારમાં રહેલી છે. મને દેશના કલ્યાણ માટે મોટા નનણાયો લેવા, મોટી યોજનાઓ બનાવવા અને તેનો સરળ અમલ કરવાની શનિ અને

ઉજા​ા તમારા નવશ્વાસ અને સમથાનથી જ મળે છે. નવકનસત ભારતના નનમા​ાણ માટે દેશ જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે તેને પૂણા કરવા માટે મને તમારા નવચારો, સૂચનો, સમથાન અને સહકારની જરૂર છે. મને નવશ્વાસ છે કે અમને તમારા આશીવા​ાદ અને સમથાન મળતું રહેશ.ે રાષ્ટ્રનનમા​ાણ માટેના અમારા િયત્નો થાક્યા નવના અને અટક્યા નવના ચાલુ રહેશ,ે આ મોદીની ગેરટં ી છે. મોદીએ પત્રમાં લખ્યું છે, ‘મારા નિય પનરવારના સભ્યો, તમારી અને અમારી એકતા હવે એક દાયકો પૂણા કરવા જઈ રહી છે. મારા પનરવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પનરવતાન આવ્યું છે તે છેલ્લા 10 વષામાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધધ અને સૌથી મોટી સંપનિ છે. ગરીબો, ખેડતૂ ો, યુવાનો અને મનહલાઓના જીવનધોરણમાં સુધારો કરવા અને દરેક નીનત અને દરેક નનણાય દ્વારા તેમને સશિ બનાવવા માટે સંકલ્પબિ સરકાર દ્વારા કરવામાં આવેલા િમાનણક િયાસોના સાથાક પનરણામો આપણી સામે છે.’


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ગુજરાત સમાચારના ‘માતૃવંદના’ કાયષક્રમ થકી માતાઓનેવંદન 23rd March 2024

- બાિલ લખલાણી ગુજરાત સમાચાર દ્વારા માતૃવંિના કાયણક્રમની ઉજવણી કરવામાંઆવી. જેદનદમત્તેસી.બી. િેરણાથી અને પટેલની કોફકલાબહેન પટેલના માગણિશણનમાં‘માતૃવંિના’ નામથી ખાસ ઝૂમ કાયણક્રમનું આયોજન િીપકભાઈ પટેલ કોકકલાબહેન પટેલ મહેશભાઈ લીલોરીયા ધીરુભાઈ ગઢવી ભારતીબહેન પટેલ પૂજાબહેન રાવલ સી.બી. પટેલ કરવામાંઆવ્યુ.ં ગ્રૂપ એદડટર મહેશભાઈ તો કહીશ કે, મા અંગે મહાભારત અને રામાયણથી પણ િાખલા મારા માથે માતાજી કમળાબહેનના િોટોને રાખું છુ,ં જેમની પાસે લીલોરીયાએ સમતત માતાઓને વંિન કરતાં કાયણક્રમની શરૂઆત િેવાતા હોય છે. પહેલાંમાતાથી જ બાળકો ઓખળાતા, જેમાંકુદંતપુત્ર મારા દપતાશ્રી છે. આ બંને િોટોની પાસે મારાં બહેન કલ્પનાનાં કરી હતી. મહેશભાઈએ જણાવ્યુંહતુંકે, જગતમાંિરેક મહાન પુરુષના અજુનણ , કૌશલ્યાપુત્ર રામ. આપણેપણ માતાનેએટલુંજ મહત્ત્વ આપ્યું લગ્નનો િોટો છે. મારા ઘરમાંમારાંસાસુસદવતાબા અનેસસરાના ઘડતરમાં તેમની માતાનો િાળો અનજય રહ્યો છે. નેપોદલયને પણ છે. આ િાખલાઓ બાિ િુદનયાએ મા શું છે તે શીખ્યું છે. અંતમાં િોટો પણ છે. આપણા શાતત્રમાં માતા, સાસુ અને બહેન િરેકને માતાનુંમહત્ત્વ િશાણવતાંકહ્યુંહતુંકે, ‘એક માતા સો દશિકોનેગરજ ધીરુભાઈએ ‘જનનીની જોડ સખી’ લોકગીતનેલલકાયુ​ુંહતુ.ં માતાનો િરજ્જો અપાયો છે. સારે છે.’ માતાનું સમાજમાં મહાત્મ્ય િશાણવ્યા બાિ મહેશભાઈએ િીપકભાઈ પટેલે માતૃવંિના કાયણક્રમમાં જણાવ્યું કે, હું નાનો જે બાિ કોફકલાબહેન દ્વારા ભારતીબહેન પટેલને આમંત્રણ કાયણક્રમનુંસંચાલન કોફકલાબહેન પટેલનેસોંપ્યુંહતુ.ં આપવામાં આવ્યું હતુ.ં ભારતીબહેને કાયણક્રમમાં જોડાતાં સૌિથમ હતો ત્યારેજ મારી િગદત માટેમાતાએ મનેહોતટેલમાંમૂક્યો હતો. કોકકલાબહેન પટેલે કાયણક્રમનું સંચાલન સંભાળતાં દવશ્વની ફિલ્મી ગીત ‘તુફકતની અચ્છી હૈ’ અને‘મા મુજેઅપનેઆંચલ મેં હું17 વષણથી લંડનમાંછુ,ં પરંતુપહેલો અવસર મળતાંહુંિથમ િોન તમામ માતાઓને વંિન કરતાં જણાવ્યું હતું કે, દિટનમાં આપણે છુપા લે’ ગીતથી માતૃવંિના કાયણક્રમનેચારચાંિ લગાવ્યા હતા. મારાંમાતાનેકરુંછુંઅનેતેમના તવાતથ્ય સંબધં ી સમાચાર મેળવુંછુ.ં મધસણ ડે ઊજવી રહ્યા છીએ પણ તેનો ઇદતહાસ યુએસના કોફકલાબહેનેમાતાનેબેશબ્િો અપણણ કરતાંજણાવ્યુંહતુ,ં ‘મા મનેઉચ્ચ અભ્યાસ કરાવ્યો અનેહુંલંડનની ધરતી પર આવી શક્યો વદજણદનયામાંથઈ હતી. 1907માંવદજણદનયાની એજના જાદવણસ નામની એવુંનથી તેહુંતનેમાત્ર આજના દિવસેજ યાિ કરુંછુ.ં હુંતો એ તે અંગે મારી માતાનો મારા પર મોટો ઉપકાર છે. લંડનમાં મારી મદહલાએ મધસણ ડેની શરૂઆત કરી હતી. ત્યારબાિ તત્કાલીન જણાવુંછુંકેમારા જીવનમાંતારી હાજરીનુંમહત્ત્વ શુંછે. તુંહતી તો કારનો નંબર પણ મેંમારા માતાના નામેજ લીધો છે. મનેહંમશ ે ાં અમેદરક િેદસડેજટ વૂડ્રો દવલ્સને1914થી તેનેરાષ્ટ્રીય તહેવાર તરીકે હયુભયુ ું ુંઘર હતુંમા, તારા પાલવની છાયામાંમીઠા વાત્સલ્યનુંસરોવર મારાંમારા પર ગવણરહેશ.ે માજયતા આપી હતી. ત્યારબાિ િરવષષે માચણના બીજા રદવવારે હતું મા. કષ્ટિાયી દજંિગીના ધોમધખતા તડકામાં માથે તનેહના ભારતીબહેન પટેલે માતૃવંિના કાયણક્રમમાં માતાને વંિન કરતાં દિટનમાંપણ મધસણડેની ઉજવણી શરૂ થઈ. વાિળનુંતુંછત્ર હતી મા. મારા જીવનમાંપદવત્ર કાશી બની આવી એક સુિં ર કદવતાનુંરસપાન કરાવ્યુંહતુ.ં ‘માડી મનેકોક વાર રૂપાળા કહેવત છે ને ‘ગોળ દવના મોળો કંસાર તેમ મા દવના સૂનો હતી તુંમા, હવેમારેકાશી-મથુરા જવાની શી જરૂર કાશીબા. તારાં બાગનુંિૂલડુંથવાનુંમન થાય...’ સંસાર.’ બાળકનેપોતાના ઉિરમાં9 મદહના સાચવવાથી લઈ તેમોટું ચરણેશત્ શત્ િણામ.’ સી.બી. પટેલેકહ્યું, માતા શબ્િમાંબધુંજ આવી જાય છે. ઓમ થાય ત્યાંસુધીમાંમાતા જ એક છે, જેઅનેક તકલીિો વેઠી બાળકને કોફકલાબહેન પટેલ દ્વારા દબઝનેસ ડેવલપમેજટ મેનજ ે ર પૂજાબહેન શબ્િ આવ્યો તે બાિનો િથમ અનાદિ શબ્િ મા છે. જ્યાં સુધી ઉછેરેછે. માતાનેકુિરતેપેિા જ ન કરી હોત તો આપણુંઅન્તતત્વ રાવલને આમંત્રણ આપવામાં આવ્યુ.ં પૂજાબહેને પોતાના િુદનયામાંજીવ હશેત્યાંસુધી આ શબ્િ હશે. આપણે બધા જેકંઈ પણ ન હોત. આવી માતા દવશેની રજૂઆત માટેકોફકલાબહેન પટેલે ઉિબોધનની શરૂઆત ‘મનેિુઃખી જોઈ િુઃખી કોણ થાતુ’ં ગીતની છીએ, જેતવરૂપમાંછીએ અનેદસદિ-સામથ્યણધરાવીએ છીએ તેનો િેવી ઉપાસક એવા ધીરુભાઈ ગઢવીનેઆમંત્રણ આપ્યુંહતુ.ં પંદિથી કરી હતી. મા તેએક શબ્િમાત્ર નથી, પરંતુસમગ્રતયાની પાયો આપણી મા છે. માતાએ 9 મદહના આપણનેઉિરમાંરાખ્યા, તે ધીરુભાઈ ગઢવીએ માતા દવશે રજૂઆત કરતાં જણાવ્યું કે, અનુભદૂત છેઅનેતેનેક્યારેય શબ્િોમાંસમાવી શકાય નહીં. ગમે અથણમાંઆ શબ્િની ગદરમા એ છેકેગમેતેવો જીવ હોય મા િત્યે ગુજરાત સમાચાર અનેતેમની ટીમ કાયમથી સેવા સાથેજોડાયેલી તેવા દવદ્વાનો ગમેતેટલા ગ્રંથ લખેતો પણ એ અસંભવ છે. હુંમાનું વિાિારી અનેશ્રિા રાખેછે. હુંમાનુંછુંકેમાતા અનેસંતાન વચ્ચેનો છેતેબિલ હુંતેમનો આભારી છુ.ં ‘મા તેમા બીજા બધા વગડાના છું કે, રામ અને કૃષ્ણ ભગવાનના અવતારો પાછળ પણ એક જ િેમ અવસરની સાથેઔષધ પણ છે. વા.’ આપણેકહીએ છીએ કેઆજનો દિવસ માતાઓનો દિવસ છે, મહત્ત્વનુંકારણ હશે, માતાના િેમની અનુભદૂત. દપતા આપણનેચેતન ગુજરાત સમાચાર અનેએદશયન વોઇસ તમારાંછે. આ તમામ પણ તેમ નથી. માતાનો એક દિવસ નહીં તમામ દિવસો હોય છે. િરેક આપેછે, પરંતુઆપણો િેહ તો માતાના શરીરના અણુએ અણુથી જ કાયોણબિલ મનેજશ અપાય છે, જો કેહજુઅમારેઘણુંકામ કરવુંછે. સંબધં માં માતાને િથમ મહત્ત્વ અપાયું છે. સાચું જ કહેવાયું છે કે ઘડાય છે. ગુજરાત સમાચાર અનેએદશયન વોઇસમાંઘણુંવાંચન અપાય છે, માતાનું સજણન કયાણ બાિ ભગવાને પણ હાથ ધોઈ નાખ્યા હતા, મારાંમાતાની નાિુરતત તદબયતના સમાચાર મળતાંમેંમારા પુત્ર અમારા પત્રકારો, લેખકો, કટાર લેખકો ખૂબ મહેનત કરેછે, એ સૌનો ભગવાનેસમજ્યુંહતુંકેમાતાએ પોતાનુંઅડધુંકામ લઈ લીધુંતેનું અનેપદતનો દવચારસુધ્ધાંન કરતાંહુંસીધી જ ઇન્જડયા મારાંમાતા આભાર માનું છુ.ં અમારો એક જ ઇરાિો છે કે અમારા વાંચકોને મેંસજણન કયુ​ુંછે. આ સાથેચારણ શૈલીમાંધીરુભાઈએ ‘માનુંસજણન પાસે પહોંચી ગઈ. મને જોતાં જ મારી મા પણ પોતાના િેહમાં શબ્િની તાકાત મળે. કયુ​ુંિભુએ, માનુંતવરૂપ ઘડ્યુ.ં..’ લોકગીતની કડી લલકારી હતી. માને ચૈતજયનો અનુભવ કરી રહી હતી. મા હતી એટલેજ આપણેછીએ, લંડનમાંસુમનભાઈ િેસાઈ હતા, જેહાલમાંિદિણ ગુજરાતમાં એટલે વધારે મહત્ત્વ અપાયું છે, કારણ કે માતા ત્યાગ, િેમ, તેવાતતદવકતા ક્યારેય ભૂલવી જોઈએ નહીં. માનો સમાનાથથી એક છે. તેમનાંમાતાનેવ્હીલચેરમાંતેઓ તમામ તથળેલઈ જતા હતા, સહનશદિ, કરુણાનો ભંડાર છે, શરત વગરનો જો કોઈ િેમ કરી શકે પણ શબ્િ નથી અનેક્યારેય નથી. તેમનાં પત્નીને પણ આ તકલીિ છે. તેમનો મને િોન આવ્યો કે તેમા જ છે. કદવ કાગનો એક િચદલત િુહો છે, ‘હુંમોઢેબોલુંમા તો અમારા ગુજરાત સમાચાર અનેએદશયન વોઇસમાંઅમારા જૂનાં તેઓએ કાયણક્રમમાંજોડાવા િયત્ન કયોણપણ અસમથણરહ્યા. માતાની મનેસાચેજ નાનપણ હાંભરે, પછી મલક બધાનેમોટપ મનેકડવી વાંચક દિવ્યાબહેન ગુટકાના પુત્રએ માતા િત્યેના િેમ દવશેલખીને આ િકારે સેવા કરનારા સુમનભાઈને હું યાિ કરું છુ.ં કેનડે ાથી લાગે કાિડા.’ માના ખોળામાં રમતું બાળક મોટું થાય, માતા એને જેછલકાવ્યો છે, જેઅમેગુજરાત સમાચાર અનેએદશયન વોઇસ સુરશ ે ભાઈ અનેભાવનાબહેનનો મેસજ ે આવ્યો છે, જેઓ વારંવાર જ્ઞાન આપે, ખવડાવતા, ચાલતા, બોલતા બધું દશખવાડે. િુદનયાનો બંનમે ાંછાપ્યો છે. પત્ર લખેછે, જેમણેપણ આપણા આવા કાયણક્રમોની કિર કરી છે. સૌથી મોટો દશિક માતા જ છે. એ બાળક જ્યારેમોટુંથયુંત્યારેતેને કાયણક્રમના સમાપનમાંભારતીબહેન પટેલેએક લાડીલા િીકરા ગુજરાત સમાચારના એદડટર ઇન ચીિ સી.બી. પટેલે પોતાની માતાનો એ ખોળો યાિ આવેછે. શુંહુંમોટો થઈ ગયો તો માના જીવનશૈલી અંગેલોકોનેજણાવતાંકહ્યુંકે, યુકમે ાંમારી ઓફિસની દ્વારા તેનેમાતાનેસમદપણત ગવાયેલુંગીત ‘તેરી ઉંગલી પકડકેચલા’ ખોળામાંન બેસી શકાય? કોફકલાબહેનેકહ્યુંતેમાંહુંથોડો સુધારો કરું સામેમારા બોઝ ભગવાન શંકર બેસેછે, પરંતુમારી ખુરશીની ઉપર ફિલ્મી ગીત િતતુત કરવામાંઆવ્યુંહતુ.ં

5 વષષમાં22,217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયાઃ SBIએ બોન્ડ નંબર ન આપ્યા

નવી દિલ્હીઃ તટેટ બેજકના ચેરમેન દિનેશકુમારેબુધવારેઇલેક્ટોરલ બોજડ અંગે સુિીમ કોટટમાં એફિડેદવટ િાખલ કરી. એફિડેદવટ અનુસાર 1 એદિલ 2019થી 15 િેિુઆરી 2024 સુધી 22,217 ઇલેક્ટોરલ બોજડ ખરીિવામાં આવ્યા હતા. એસબીઆઇએ કહ્યું હતુંકે, 1 એદિલ 2019થી 11 એદિલ 2019ની વચ્ચેએટલેકે12 દિવસમાં3,346 ઇલેક્ટોરલ બોજડ ખરીિાયાંહતાં. એમાંથી 1,609 દરડીમ કરાયાં હતાં. તો 12 એદિલ 2019થી 15 િેિુઆરી 2024 સુધી કુલ 18,871 ઇલેક્ટોરલ બોજડ ખરીિવામાંઆવ્યાંહતાં. આ તમામ પૈકી 20,421 દરડીમ કરવામાંઆવ્યાંછે. બોન્ડ નંબર કેમ નથી?: સુપ્રીમ કોટટ કઈ કંપનીઓએ આપ્યુંફંડ? સુિીમ કોટેટ શુક્રવારે ઇલેક્ટોરલ બોજડ સંબંદધત મામલામાં ચૂંટણી પંચના ડેટા અનુસાર,જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોજડ એસબીઆઇને નોદટસ પાઠવી છે. કોટટનું કહેવું છે કે, બંધારણીય ખરીદ્યા છેતેમાંગ્રાદસમ ઈજડતટ્રીઝ, મેઘા એન્જજદનયદરંગ, દપરામલ બેજચના દનણણયમાં તપષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ એજટરિાઈઝ, ટોરેજટ પાવર, ભારતી એરટેલ, ડીએલએિ બોજડની ખરીિીની તારીખ, ખરીિનારનું નામ, શ્રેણી સદહતની કોમદશણયલ ડેવલપસણ, વેિાંતા દલદમટેડ, એપોલો ટાયસણ, લક્ષ્મી સંપૂણણ દવગતો આપવામાં આવે. એસબીઆઇએ ઇલેક્ટોરલ દમત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેજટર, સુલા ડબલ્યુ, વેલતપન બોજડના આલ્િા જયૂમેદરક નંબસણજાહેર કયાણનથી. અનેસન િામાણનો સમાવેશ થાય છે.

બોન્ડમાંથી ફંડ મેળવનાર ટોચના 5 રાજકીય પક્ષો ઇલેક્ટોરલ બોજડ દ્વારા િંડ મેળવવામાં 47% એટલે કે રૂ. 6061 કરોડના િંડ સાથે ભાજપ િથમ તથાને છે, જે બાિ ટીએમસીને 12.6% એટલેકેરૂ. 1610 કરોડ, તો કોંગ્રેસનેબોજડ દ્વારા 11 ટકા એટલેકેરૂ. 1422 કરોડનુંિંડ મળ્યુંછે, બીઆરએસએ 9.5% સાથે રૂ. 1215 કરોડનુંભંડોળ મેળવ્યુંછે. તો પાંચમા તથાનેઓદડશાના બીજુજનતા િળે6 ટકા સાથેરૂ. 776 કરોડનુંભંડોળ મેળવ્યુંછે. કોંગ્રેસના આરોપો પૂવણકેજદ્રીય મંત્રી કદપલ દસબ્બલેઇલેક્ટોરલ બોજડની તકીમનેિેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપની આગેવાની હેઠળની કેજદ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી ઈલેક્ટોરલ બોજડ્સ તકીમને શુક્રવારે દવશ્વમાં સૌથી મોટું ખંડણીનુંરેકેટ ગણાવ્યુંહતું. ઉલ્લેખનીય છે કે ગેદમંગ કંપની ફ્યૂચર ગ્રૂપ દ્વારા સૌથી વધુ રૂ. 1000 કરોડથી વધુનુંિંડ આપ્યુંછે. ટોચની કંપનીઓએ િોફિટથી 6 ગણી વધુરકમનુંિાન આપ્યુંહોવાનુંજણાયુંછે.


@GSamacharUK

23

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

‘તેબધી વાત ખોટી...’

અરમતાભ બચ્ચને પોતાની પૂછતાંઅરમતાભેપોતેજ તેિેક બીમારીના સમાચારનેિેક ડયૂિ ડયૂિ છેએમ કહી ન્થમત વેરીને ગણાવ્યા છે. 15 માચસે એવા ચાલતી પકડી હતી. આ પછી સમાચાર વહેતા થયા હતા કે અરમતાભે મોડી રાતે આ અરમતાભ બચ્ચનને પગની ઈવેડટની કેટલીક તસવીરો પણ નસમાંલોહી જામી ગયુંહોવાથી પોતાના સોરિયલ મીરડયા પર તાત્કારલક હોન્થપટલે લઇ જવા િેર કરી છે.તેમાંતેમની સાથેપુત્ર પડ્યા હતા જ્યાં તેમના પર અરભષેક બચ્ચન ઉપરાંત રિકેટ તાત્કારલક એન્ડજયોટલાથટી રલજડડ સરચન તેંડુલકર પણ કરવી પડી હતી, અનેજો આમ નજરે ચઢે છે. બીજી તરિ ન થયું હોત તો તેમને ચાહકોએ આવા િેક ડયૂિ ક્યાંથી હાટિએટેકનો ખતરો હતો. બાદમાં િરતા થયા તે રવિે તાળો એવા અહેવાલ હતા કે મેળવવા િયાસ કયાજ હતા. અરમતાભેમાત્ર રૂરટન ચેક અપ ઉલ્લેખનીય છે કે અરમતાભ માટે હોન્થપટલની મુલાકાત પોતાની રદનચયાજની િીણામાં લીધી હતી. હવેખુદ અરમતાભે િીણી બાબત પણ સોરિયલ આ બધી વાતોનેિેક ડયુિ કહીને મીરડયા પર િેર કરે છે, પરંત,ુ પોતાની બીમારી રવિેકોઈ વાત ઉડાવી દીધી છે. ે ાં ટાળે છે. તેમની અરમતાભ 15 માચસેમુબ ં ઈમાં કરવાનું હંમિ થાણેના થટેરડયમમાંએક થપોટિસ બીમારીનો નાનોસરખો ઉલ્લેખ ટુનાજમડેટના સમાપન સમયેહાજર પણ ચચાજનો મુદ્દો બની જાય છેતે હોવાનો વીરડયો વાયરલ થયો છે. વાતથી વાકેિ હોવાથી અરમતાભ તે વખતે કોઈએ બીમારી રવિે આ બાબતેહંમિે ા મૌન સેવેછે.

એઆઇથી મ્યુશિકનેવધુ સારુંબનાવી િકાય

રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’માં બે સદગત ગાયકોના અવાજ રરરિએટ કરવા માટે રહેમાનેઆરટિફિરિયલ ઈડટેરલજડસ (એઆઇ)ની મદદ લીધી હતી. મ્યુરિક જેવા સજજનાત્મક કામમાં એઆઇના ઉપયોગ બદલ અનેક લોકોએ રહેમાનની ટીકા કરી છે, પણ રહેમાનનો મત અલગ છે. આ બાબતેવાત કરતાંતેણેજણાવ્યુંહતું કે, આરટિફિરિયલ ઈડટેરલજડસથી મ્યુરિકનેબહેતર બનાવી િકાય છે. એઆઇનો ઉપયોગ રિક્ષણ ક્ષેત્રમાં વ્યાપક થતરે કરવામાં આવે તો ગરીબોના કલ્યાણ અને સિરિકરણમાં લાભ થઈ િકે છે. એઆઇના કારણેઅનેક ક્ષેત્રોમાંરોજગારી છીનવાઈ જવાનું જોખમ રહેલુંછેતેવી આિંકા રહેમાનેકહ્યુંહતુંકે, લોકોને નોકરીમાંથી છૂટા કરવાના બદલે આ ટેક્નોલોજીના ઉપયોગથી તેમના જીવનનેબહેતર બનાવવા જોઈએ. કોઈની નોકરી ન જાય તેમાટે ધ્યાન રાખવુંજોઈએ. કલાક્ષેત્રમાંસજજનાત્મકતાનો આધાર કલ્પના પર રહેલો છે. કલ્પનાનેએઆઇની મદદ મળે તો તેને વધુ ઊંચાઈએ લઈ જવાિે. રહેમાનેકહ્યુંહતુંકેટેકનોલોજીનો ઉપયોગ આગળ વધવા અનેિડપ લાવવા થવો જોઈએ.

રંગોના તહેવારની ઉજવણીમાંસૌંદયયછવાયું

23rd March 2024

બોલિવૂડમાંરંગોના તહેવાર હોળીની ઉજવણી વહેિી શરૂ થઈ ગઈ છે. લવશ્વની એક ટોપ બ્રાન્ડેફિલ્મસ્ટાસસમાટેશાનદાર પાટટીનુંઆયોજન કયુ​ુંહતું. આ ઈવેન્ટમાંહાજરી આપવા માટેલિયંકા ચોપરા ખાસ મુંબઈ પહોંચી હતી. લિયંકા ગુિાબી સાડીમાંસજ્જ થઈનેઆવી હતી તો અલદતી રાવ હૈદરીએ પણ સાડી પર પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત માધુરી લદલિત પણ ડોક્ટર પલત શ્રીરામ નેનેસાથેહાજર રહી હતી. શરવરી વાઘ અનેઅલથયા શેટ્ટીએ ઈન્ડો વેસ્ટનસિૂક પસંદ કયુ​ુંહતું. જ્યારે, લશલ્પા શેટ્ટી ગ્રીન ડ્રેસમાંનજર આવી હતી.

‘સરદારઃ ધ ગેમ ચેન્જર’ અખંડ ભારતના શિલ્પીની જીવનગાથા

કારસો અને562થી વધુ અખંડ ભારતના રજવાડાંના એકીકરણમાં રિલ્પી અને રવચક્ષણ સરદાર પટેલના રાજપુરુષ સરદાર મહત્ત્ વ પૂ ણ જ યોગદાનનો પટેલના જીવનકથન પર ઈરતહાસ છે. ગીતા આધારરત મેગા ટીવી િો માણેક સાથેરસરરયલનું ‘સરદારઃ ધ ગેમ સહલેખન પત્રકાર– ચેડજર’નું ડીડી નેિનલ લેખક આિુપટેલ અને પર િસારણ િરૂ થયુંછે. નાટ્યલેખક રવરલ મુબ ં ઇ ન્થથત જાણીતાં રાચ્છે સં ભ ાળ્યુ ં છે . ગીતા પત્રકાર ગીતા માણેકના માણેક કહે છે કે સાતપુથતક ‘સરદારઃ ધ ગેમ આઠ વષજથી તેઓ આધારરત અને રાજેિ સરદાર પટેલના જીવન– બોકારડયા િારા રનરમજત િસંગો અંગે સંિોધન આ રસરરયલમાંભારતની કાયજકરતાંરહ્યાંછે. આ આિાદીમાં અને તથ્યોના આધારેપુથતક રજવાડાંનાં એકીકરણમાં લખાયું હતું અને હવે રનણાજયક ભૂરમકા તે ન ા પરથી ટીવી િો તૈ ય ાર થયો છે. ટીવી િો ભજવનાર લોહપુરુષ સરદાર પટેલની જીવનસિર દિાજવાઇ છે. રદગ્દિજક દયાલ રનહલાની રદગ્દરિજત માટેના સંિોધનમાંરારધકા કારરયા અનેખુિાલી રસરરયલમાંબળૂકા અરભનેતા રરજત કપૂરેસરદાર દવેસહાયક તરીકેજોડાયેલાંછે. રસરરયલમાં સરદારની ભૂરમકામાં ચમકતા પટેલનુંપાત્ર ભજવ્યુંછે. જ્યારેમરણબહેન પટેલના પાત્રમાં રાજેશ્વરી સચદેવ, વી.પી. મેનન તરીકે રરજત કપૂરે આવી ઉત્કૃષ્ટ ભૂરમકા ભજવવાનો રાકેિ ચતુવદી સે ઓમ, ગાંધીજી તરીકે દીપક અવસર મળ્યો તેબદલ આનંદની લાગણી વ્યિ અંતાણી, પંરડત નેહરુ તરીકેસંજય, મોહમ્મદ અલી કરતાં કહ્યું હતું કે આવી ભૂરમકા સાથે અપાર રજડનાહ તરીકે રાજેિ ખેરા અને લોડિ માઉડટ જવાબદારી પણ આવતી હોય છે, જેરનભાવવાનો મેંિામારણક િયત્ન કયોજછે, અનેકરતો રહીિ. બેટન તરીકેરરક મેકલીન ચમકેછે. ટીવી રસરરયલમાં રિતીય રવશ્વયુદ્ધ પછી સાથેસાથેજ તેમણેઆવા અસાધારણ રવષયને ભારતમાંથી રિરટિરોની રવદાયની ઘોષણાથી ટીવી પરદેરજૂકરવા સામેકેવા પડકારોનો સામનો લઇને, રહડદુથતાનના ભાગલાનો રિરટિરોનો કરવો પડતો હોય છેતેની વાત કરી હતી.

સદાબહાર સુંદરી મધુબાલાનું જીવન હવેફિલ્મીપરદે

સદાબહાર ભારતીય સુદં રી તરીકે ઓળખાતા રલજડડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારરત ફિલ્મ અંગેલાંબા સમયથી ચચાજચાલી રહી છે. આ અટકળોને યથાથજ ઠેરવતા હવે સોની રપક્ચસસે મધુબાલાની બાયોરપક બનાવવાનું એલાન કયુ​ું છે. આરલયા ભટ્ટને ‘ડારલુંગ્સ’માં ડાયરેક્ટ કરનારા જસમીત કે. રીનને ડાયરેક્િનની જવાબદારી સોંપાઇ છે. સોની રપક્ચસજઈડટરનેિનલ િોડક્િડસઈન્ડડયા િારા ઈડથટાગ્રામ પર આ જાહેરાત કરાઇ છે. સોની રપક્ચસજઅનેિૂઈંગ થોટ્સ ભેગા મળીને આ ફિલ્મના કો-િોડ્યુસર છે. મધુબાલાની સુદં રતાને તાજમહેલ સાથે સરખાવાતી હતી તો ઘણાં લોકો તેને ભારતની મેરરલન મનરો પણ તરીકે ઓળખાવતા હતા. માત્ર 36 વષજની વયે રનધન પામેલા મધુબાલાએ ફિલ્મોમાં અપાર લોકરિયતા મેળવી હતી. તેજમાનામાંસોરિયલ મીરડયા જેવા ટલેટિોમજ નહીં હોવા છતાં મધુબાલાના ચાહકો દુરનયાભરમાં પથરાયેલા હતા. અંગત જીવનમાં અનેક સમથયાઓથી ઘેરાયેલા મધુબાલાએ પોતાની તકલીિો દુરનયાથી છુપાવીને રાખી હતી. મધુબાલાના જીવન આધારરત બાયોરપકનુંકામ હજુ ન્થિન્ટટંગના તબક્કામાંછે.


24

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ગૂડ ફ્રાઇડેઅનેઇસ્ટર એટલેઅનંતજીવનની અનંત આશા

23rd March 2024

- આનનોલ્ડ રિસ્ટી મારા ઘણા અજયધમમી મમત્રો મને સવાલ કરતાં કે જે મિવસે િભુ ઇસુ મિવતને વધવથંભે જડીને મારી નાખવામાં આવ્યા તે મિવસને તમે મિવતી લોકો શુભ શુક્રવાર અથવા તો ગૂડ ફ્રાઇડે કેમ ગણાવો છો? આજે પણ ઘણાના મનમાં આ સવાલ ઉઠે છે કે ગૂડ ફ્રાઇડે શા માટે? તો તેનો જવાબ છે માનવજાતની પાપમાંથી મુમિ માટે પરમેશ્વર મપતાએ તૈયાર કરેલી એક મહાન યોજના. બાઇબલ મુજબ પરમેશ્વર મપતાએ સમગ્ર સૃમિની સાથે પોતાની િમતમા િમાણે માનવીનું સજજન કયુ.ું પૃથ્વી પરના િથમ માનવી આિમ અને હવાને એિન વાડીમાં વથામપત કયાું. એિન બાગમાં પૃથ્વી પર મોજુિ તમામ ફળફળામિ અને વનવપમત ઉપલદધ હતાં. તેની સાથે જીવનનું વૃક્ષ અને જ્ઞાનનું વૃક્ષ પણ હતાં. પરમેશ્વરે આિમ અને હવાને આજ્ઞા આપી હતી કે તમારે આ બંને વૃક્ષના ફળ ખાવા નહીં. જે મિવસે તમે તે ખાશો તે મિવસે તમે મરશો જ મરશો. પરમેશ્વર મપતા િૈમહક મોતની નહીં, પરંતુ આત્મમક મોતની વાત કરી રહ્યાં હતાં. એક મિવસ શેતાન સપજનું વવરૂપ ધારણ કરી એિન બાગમાં આવ્યો અને હવાને ભરમાવીને તેને િમતબંમધત ફળ ખાવા લલચાવી. હવાએ જ્ઞાનના વૃક્ષનું ફળ તોડીને ખાધું અને આિમને પણ ખવડાવ્યુ.ં આમ માનવજાતે પરમેશ્વર મપતાએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કયુ​ું અને માનવીમાં પાપે િવેશ કયોજ. માનવજાત દ્વારા પરમેશ્વર મવરુદ્ધ કરાયેલું અનઆજ્ઞાંકકતપણાનું એ પહેલું પાપ હતુ.ં પરમેશ્વર મપતાએ આિમ અને હવાને એિન બાગમાંથી હાંકી કાઢ્યાં. આ સાથે જ માનવજાત અને પરમેશ્વર મપતા વચ્ચે પાપરૂપી મિવાલ ચણાઇ ગઇ. આ પહેલાં પરમેશ્વર મપતા આિમ અને હવા સાથે મોંઢામોંઢ વાત કરતાં હતાં. આિમ અને હવાએ સૃમિના રચમયતા તરફ પોકારાયેલું પાપરૂપી બંડ તેમની આગામી પેઢીઓમાં પણ જારી રહ્યું. સમગ્ર માનવજાતને શેતાને પાપરૂપી ફંિામાં જકડી લીધી. માનવજાતના આ બંડથી કોપાયમાન પરમેશ્વર મપતાએ જળિલય દ્વારા પૃથ્વીનો નાશ કયોજ પરંતુ તેમની નજરમાં આજ્ઞાંકકત એવા નૂહ અને તેના પમરવારની

ં ીઓને બચાવી લીધાં. તે સાથે પૃથ્વી પર આજે હયાત એવા પશુપખ સમયે પરમેશ્વરે નૂહ સાથે કરાર કયોજ કે હું ફરી ક્યારેય જળિલય દ્વારા માનવજાતનો નાશ કરીશ નહીં. બાઇબલ મુજબ આજની માનવજાત નૂહની વારસ છે. નૂહના વારસોમાં પણ પાપ યથાવત રહ્યું. પાપ એટલે કે પરમેશ્વર મપતાની નજરમાં મધક્કારપાત્ર વવતુઓ. બાઇબલ કહે છે કે પરમેશ્વર મપતા ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ઉતાવળા છે. પરમેશ્વર મપતા નહોતા ઇચ્છતા કે માનવજાત નાશમાં એટલે કે નકકની અત્નનમાં

ધકેલાઇ જાય. આ માટે તેમણે એક યોજના બનાવી જે આજથી 2000 વષજ પહેલાં આજના ઇઝરાયેલના યરૂશાલેમ ખાતે કાલવરીની ટેકરી પર ગૂડ ફ્રાઇડે અને ઇવટરના મિવસે પમરપૂણજ થઇ. માનવજાતને પાપમાંથી મુમિ મળે તે માટે પરમેશ્વર મપતાએ તેમના પુત્ર િભુ ઇસુ મિવતને પૃથ્વી પર મોકલી આતયા. બાઇબલ કહે છે કે પરમેશ્વરે પોતાના એકાકી જમનત પુત્રને પૃથ્વી પર મોકલ્યાં જેથી તેમના પર મવશ્વાસ કરનાર કોઇ માનવીનો નાશ ન થાય પરંતુ તે અનંતજીવન પામે. આ અનંતજીવન એટલે શું એવો સવાલ થઇ શકે. માનવીના પૃથ્વી પરના જીવન બાિનું જીવન એટલે અનંતજીવન. પૃથ્વી પરના િરેક ધમજ કહે છે કે માનવીના મૃમયુ બાિ તેના કમોજનો મહસાબકકતાબ વવગજમાં થાય છે અને તેના આધારે તેને વવગજ કે નકક મળે છે. માનવજાતને નકકની યાતનાઓમાંથી બચાવવા અને િરેક માનવી વવગમીય અનંતજીવન પામે તે માટે પોતાના મનષ્કલંક પુત્ર ઇસુ

આદિવાસીઓ એટલેલોકકલા અનેલોકસંસ્કૃદિના પ્રહરી • તુષાર જોષી •

‘મને લાગે છે કે આજથી હવે મારે તારું ‘ખાસ’ નામ પાડી િેવું છે.....’ નીલાએ નીલને કહ્યું. ‘તો તો મારે તને પગે લાગવું પડશે, નામ પાડીને ફૈબા બનવાનો જો લ્હાવો લેતા હો તો...’ મવતીમય અિામાં નીલ ઝુક્યો અને નીલાને પગે લાનયો ને બોલ્યો, ‘પણ મારું નામ તો કહો...’ અને નીલાએ એના ગાલ પર ચીમટી ભરતાં કહ્યું, ‘આજથી તું મારો રંગ છે. હવે તારું નામ રંગ... રંગ જેણે મને રંગી નાખી, રંગ જે મેઘધનુષી વ્યમિમવ ધરાવે છે, રંગ જે હવામાં છોળ બનીને ઊડતો રહે છે અને રંગ જે પાણીમાં ભળી રંગીન થઈ ભીંજવતો રહે છે.’ બંને એકબીજાને વહાલથી વળગી પડ્યા અને ધૂળટે ીના તહેવારે િોવતોની સાથે લોકજીવનના એ મેળામાં ઓતિોત થઈ ગયા. બંને બાળપણથી સાથે જ ભણ્યા, એક જ સોસાયટીમાં રહેવાનુ.ં બંનન ે ી મૈત્રી ક્યારે િેમમાં પમરવમતજત થઈ એ એમને ભલે ખબર ના પડી, પરંતુ નીલાની મમ્મીને તો ખબર પડી જ ગઈ. કોમ્તયુટર એત્જજમનયમરંગમાં માવટર મડગ્રી કરી રહેલી િીકરીને એમણે સીધું જ પૂછયુ,ં ‘બેટા, નીલ મસવાય કોઈ છોકરો તારા ધ્યાનમાં હોય તો કહેજે નમહતર, હવે એના જ નામે રંગાઈ જા...’ ને િીકરી માને વળગી પડી. માએ નીલના મમ્મીને વાત કરી તો કહે કે ‘આ તો અમયારે જ લાપસીના આંધણ મુકવા જેવી વાત છે.’ આ બંનન ે ા સંબધં ોને પમરવારની વવીકૃમત મળી ગઈ. પછી બંને એક વાર હોળી-ધૂળટે ીના પવજ મનમમત્તે ગુજરાતના આમિવાસી મવવતારોમાં હોળી-ધૂળટે ીના પવજના આનંિને મનહાળવા અને માણવા આવ્યા હતા. એમના એક િોવત અને આમિવાસી જીવનના અભ્યાસી લેખક મવજયે કહ્યું કે, ‘ગુજરાતના આમિવાસીઓ લોકસંગીત, લોકકલા, લોકસંવકૃમત

મિવતને માનવી વવરૂપમાં પૃથ્વી પર મોકલ્યાં અને તેમણે વધવથંભ પર માનવજાતના પાપોના માટે પોતાનું મનિોજષ લોહી વહેવડાવ્ય.ું િભુ ઇસુ મિવતના બમલિાન પહેલાં યહૂિી િજા પોતાના પાપોના મનવારણ માટે મવમવધ િકારના પશુઓના બમલ ચડાવતી હતી પરંતુ પરમેશ્વર મપતાએ પોતાના એકના એક પુત્રને બમલ તરીકે મોકલીને સમગ્ર માનવજાતના પાપોનું હરણ કરી લીધુ.ં ગૂડ ફ્રાઇડેના મિવસે કાલવરીના વધવથંભ પર શેતાન પરામજત થયો તો ઇવટર સજડેના મિવસે િભુ ઇસુએ મોતને પરાવત કયુ.ું કાલવરીની ટેકરી પર વધવથંભ પર લટકાવાયેલા િભુ ઇસુ મિવતના લોહીથી માનવજાતના પાપ માફ થયાં. વધવથંભ પર મૃમયુના ત્રીજા મિવસે િભુ ઇસુ મિવત પુનરુમથાન પામ્યા. પુનરુમથાન બાિ તેમણે પોતાના મશષ્યો અને અજય મવશ્વાસીઓને િશજન આતયાં અને તેમના મશષ્યોના નજરે જોતાં વવગજમાં ચઢી ગયાં. િભુ ઇસુ વવગજમાં ઉંચકાઇ રહ્યાં હતાં મયારે આકાશમાંથી વાણી થઇ કે જેમ તમે તેને વવગજમાં ઉંચકાઇ જતો જૂઓ છો તેવી જ રીતે વવગમીય મમહમા સાથે તેને પાછો આવતો જોશો. તે સમયે તે પૃથ્વી પરના લોકોનો જયાય કરશે. આમ પરમેશ્વર મપતાની માનવજાતને પાપમાંથી મુમિ અને કરેલા પાપોની માફીની યોજનાને ગૂડ ફ્રાઇડે અને ઇવટર સજડેના પવજ તરીકે સમગ્ર મવશ્વમાં ઉજવાય છે. એટલા માટે જ િભુ ઇસુ મિવતના મરણ મિવસને શુભ શુક્રવાર એટલે ગૂડ ફ્રાઇડે તરીકે મનાવાય છે. બાઇબલમાં િભુ ઇસુ મિવત કહે છે કે હું માનવજાતના પાપ હરવા આવ્યો છુ.ં બાઇબલમાં િભુ ઇસુ મિવતને િેવનું હલવાન (પમવત્ર ઘેટ)ું ની ઉપમા અપાઇ છે. એક એવું મનષ્કલંક હલવાન કે જેણે માનવજાતના પાપો માટે કોરડાનો માર સહન કયોજ, શાત્દિક અને શારીમરક અપમાન અને યાતનાઓ વેઠી, જેને વધવથંભ પર હાથે અને પગે મખલ્લા ઠોકીને મોતને હવાલે કરાયુ,ં જેની કૂખમાં ભાલો ઘોંપી િેવામાં આવ્યો. પરમેશ્વર મપતાના હલવાનની આ યોજના એટલે જ ગૂડ ફ્રાઇડે (આ વષષે 29 માચજ) અને ઇવટર સજડે (આ વષષે 31 માચજ)... બાઇબલ કહે છે કે ઇસુના લોહીથી પાપમાંથી મુમિ મળી છે... હાલેલયૂ ાહ....

અને લોકજીવનના વારસિારો અને િહરીઓ છે. ખાવુ-ં પીવુ-ં નાચવુ-ં ગાવું એ એમના ઉમસવમય જીવનના અંગ છે, ઉમસવમિય આ િજા પોતાના ઉમસવો આગવી અને એમની પરંપરાગત શૈલીથી ઊજવે છે. અખાત્રીજ, નાગપંચમી, વાઘ બારસ, િશેરા, મિવાળી અને એમાંય હોળી-ધૂળટે ીના તહેવારમાં આ લોકો જે રીતે મજંિગી માણે છે એ જોઈને પણ મોજ આવી જાય.’ પાંચકે મિવસના િવાસમાં સહુ િોવતો આમિવાસી જનજીવનના વૈમવધ્યપૂણજ ઉમસવમય રંગોને માણી રહ્યા હતા. આસપાસ ખીલેલા કેસડુ ાના ફૂલો એની રંગછટા અને સાથે સાથે મવતી સહુના પર છાંટી રહ્યા હતા. પવન પણ જાણે સુગધં ી બનીને અત્વતમવના રૂંવે રૂંવે િેમ અને િસજનતાની સુગધં િસરાવી રહ્યો હતો. મન મૂકીને નાચતાગાતા લોકો, ઢોલ વગાડતા - રંગ ઊડાડતા ઘેરયૈ ા એ અમવવમરણીય દૃશ્યો આંખોને જાણે ભેટ ધરી રહ્યા હતા. અંગે અંગમાંથી િગટતું નૃમય જીવનના સુખિુઃખથી જાણે પર કરી િેતું હતુ.ં બસ, માત્ર નતજનનો આનંિ, આનંિની વવર લહેરી ને હવામાં ઊડતા રંગો. પરંપરાગત વવત્રો અને આભૂષણોથી શોમભત ચહેરાઓનું ત્વમત. આમિવાસીઓ પોતાની બોલીમાં નૃમયને ‘ચાળો’ કહે છે. નૃમયને નાચ પણ કહે છે. ચાળો એટલે ચાલવુ.ં એમના નૃમયોમાં સતત પગની ગમત રહેતી હોય છે. હોળી-ધૂળટે ીના ઉમસવમાં તો એક એક મમહના સુધી, રાતોની રાતો નૃમય કરતા રહે છે, લોકવાદ્યો વગાડતા રહે છે, ગાતા રહે છે. હોળી નૃમયના તાલ–લય–મહલ્લોળ અિભૂત હોય છે. લોકજીવનના રંગોને, હોળીધૂળટે ીના પવષે માણીને સૌ પોતાના શહેરમાં પરત ફયાજ મયારે એમની પાસે અણમોલ સંભારણાં હતાં. લોકજીવનના અજવાળાં ઝીલતાં ઝીલતાં મનોમન એકબીજાને િેમ રંગે રંગીને િેમમય બનેલાં એ બંને જાણે લોકજીવનના િીવડાં િગટાવવા - અજવાળાં પાથરવા સંકલ્પબદ્ધ બજયાં હતાં.

1

2

8

3

10

4 11

5

12

14

9

6

તા. 16-3-24નો જવાબ

7

ર ફુ તે ર સ ન લ જા ફ ખ ગ ખે ર સ બી મા ર મશ મ િ ન જો ખ મ રુ પા ર િ શજ ક જ ર સા લો ત લા સ વા બે હ િ રા તો ર હો પજ સા મે શ ર ણ રી સ બા સ

13

15

16 17

21

24

22

18 25

23

19 20

આડી ચાવીઃ 1. ઠુમકો 4 • 4. સચેત નહીં તેવું 4 • 8. પરીક્ષા કરવી તે 3 • 9. મુખ્ય, શ્રેષ્ઠ 3 • 10. એક જ નામથી ઓળખાતો લોકસમૂહ (જ્ઞામત, ધમજ કે જાતવારનો)2 • 11. નોતરું, મનમંત્રણ 3 • 13. આઠ+એક મળી થતી સંખ્યા 2 • 14. ભટકતું 4 • 15. રણમાં મવજય મેળવનાર 4 • 16. છાતી, હૃિય 2 • 18. જીભ, રસ લેનારી ઈત્જિય 3 • 19. ભાવ, મૂલ્ય 2 • 21. િુરાગ્રહ 3 • 23. મવશ્વાસ, ખાતરી 3 • 24. નાનું િાતરડું 4 • 25. ધમજમવમધમાં વપરાતી તાંબાની તાસક 4 ઊભી ચાવીઃ 1. ભૂલ કે િોષ બિલ ધમકાવવું કે વઢવું તે 3 • 2. છૂપી વાત 3 • 3. ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો 2 • 5. શ્વાસ, િમ 2 • 6. ચહેરો, શકલ 3 • 7. સંતોષ, તૃત્તત 3 • 11. ઈજારો રાખનારું 5 • 12. નવું રચી કાઢવું તે 5 • 16. સારું, શ્રેષ્ઠ 3 • 17. રમવું કે ખેલવું તે 3 • 19. તેજત્વવતા, િભાવ 3 • 20. ઘાસની સળી 3 • 22. રસકસવાળું 2 • 23. જેમાં મીઠું અથવા લવણનો ગુણ 2 3 1 2 9

સુ ડોકુ -427 સુડોકુ-426નો જવાબ નવ ઊભી લાઈન અનેનવ 8

9

5

9 5 1 6 8 7 8 5 4 1 6 2

5

3 4

9 2 8

9 4 8 3 5 2 7 1 6

3 1 2 4 6 7 9 5 8

5 7 6 8 1 9 3 2 4

1 2 6 8 9 3 2 9 4 7 8 5 5 6 7 4 3 1

4 5 7 6 3 1 2 8 9

7 9 4 5 8 6 1 3 2

8 2 5 1 9 3 4 6 7

6 3 1 7 2 4 8 9 5

આડી લાઈનના આ ચનરસ સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનન એવન આંક મૂકવાનન છેકેજેઆડી કે ઊભી હરનળમાંરરપીટ ન થતન હનય. એટલુંનહીં, ૩x૩ના બનક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ રિઝનન ઉકેલ આવતા સપ્તાહે.


@GSamacharUK

23rd March 2024

પપ્પુ: પત્ની પેપરિેટ જેિી હોય છે. વપડટૂઃ એ કેિી રીતે? પપ્પુ: પવતને ફફડિા તો દે છે, પરંતુ તે ક્યારેય તેમને ઉડિા દેતી નથી. J

J

J

J J

પત્નીઃ તમારા શટટ પરથી મને એક પણ ચંગુ: આજે મારી પાસે એટલા પૈસા છે કે... િાળ નથી મળ્યો. મંગુ (િચ્ચે બોલતા): કેટલા પૈસા છે? પવત: તો શું? ચંગુ: એટલા બધા કે હું ચાર પેકેટ વબન્થકટ પત્ની: બોલો કોણ છે એ ટકલી જેની સાથે ખરીદી શકું છું. તમારું ચક્કર ચાલે છે? J J J J J J મપમી: મવનયા રસોડામાંથી ગ્લાસ લાિજે. બોસે જોક્સ સંભળાવ્યો આખી ટીમ હસી મવનયો: મને તો ક્યાંય ગ્લાસ નથી દેખાતો. પણ એક કમદી ના હથયો મપમી: ગેસની સગડી દેખાય છે? બોસ: કેમ તને જોક્સ પસંદ ના આવ્યો? મવનયોઃ હા કમયચારી: મારું બીજી કંપનીમાં વસલેક્શન મપમી: એક કામ કર સગડી ચાલુ કર અને થઈ ગયું છે. તેની પર મોબાઇલ મૂકી દે, ગ્લાસ દેખાશે. J J

J

J

www.gujarat-samachar.com

રોયલ ચેલેન્જસસવિમેન્સ પ્રીવમયર લીગ ચેમ્પિયન

J J

મવહલા (ડોક્ટરને)ઃ મારા ઘૂંટણમાં ખૂબ દુખાિો રહે છે. ડોક્ટર: તમારું િજન કેટલું છે? મવહલા: ચશ્મા સાથે 83 કકલો... એક કંજૂસ છોકરાને તેના જેિી જ કંજૂસ ડોક્ટર: ચશ્મા વિના? છોકરી સાથે િેમ થયો. મવહલા: ચશ્મા િગર દેખાતું નથી એટલે છોકરી: પપ્પા સૂઇ જાય ત્યારે હું ગલીમાં ખબર નથી. વસક્કો ફેંકીશ, તું આિી જજે. J J J છોકરીએ વસક્કો ફેંક્યો તેના કલાક બાદ મવહલા: િાજબી ભાિ લગાિો ભાઈ, અમે છોકરો િેવમકાને મળિા પહોંચ્યો. હંમેશા તમારી દુકાનેથી જ ખરીદીએ છીએ. છોકરી: આટલું મોડું કેમ થયું? દુકાનદાર: બેન, ભગિાનથી ડરો, મેં હજુ છોકરો: હું વસક્કો શોધતો હતો. કાલે જ દુકાન શરૂ કરી છે! છોકરી: અરે, મેં દોરી બાંધીને ફેંક્યો હતો. J J

25

GujaratSamacharNewsweekly

J J

23-3-2024થી 29-3-2024

કારકકદદી સંદભચે આ સમય ખૂબ સારો છે. નિીન કાયય શરૂઆતના દોરમાં ઘણા સારા પવરણામ અપાિે. ધંધાઉદ્યોગમાં રોકાણ માટે ઉત્તમ સમય. ભાગ્યની દૃવિએ જોતાં િગવતકારક સમય છે.

ગમેતેિા સંજોગો ઊભા થાય, એનો સામનો સૂઝબૂઝથી કરશો તો દરેક સમથયામાંથી મુવિ મેળિશો. તમારી ફરજ પૂણય કરિાનો સમય છે. સખત મહેનત અને એકાગ્રતથી કાયય કરશો તો લાભમાં રહેશો.

આ સપ્તાહ સફળતાપૂિકય અને મહત્ત્િનું પુરિાર થાય. પુરુષાથય ફળશે. મહત્ત્િના વનણયયો તમારી તરફેણમાં આિશે. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય િગવતકારક રહેશે. કુટુંબમાં માંગવલક િસંગો યોજાય.

આ સમયમાં અકારણ વચંતાઓ મનને અથિથથ બનાિશે. વનણયયો લેિામાં ઉતાિળા થશો નહીં. વ્યાપાર-ધંધામાં મહત્ત્િની તક સાંપડશે. સૂઝબૂઝ અને બુવિકૌશલ્યથી આગળ ધપશો તો લાભમાં રહેશો.

આ સમય ઉતારચઢાિનો રહેશે. નોકરીમાં ઉપરી અવધકારી તમારા ઉપર દબાણ લાિી શકે છે. મહેનત સાથે આગળ િધશો તો સારા પવરણામ મેળિશો. આવથયક મુદ્દે પવરિતયન જણાતું નથી.

આ સમય થોડો વમશ્ર રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડે તો ક્યાંક ગમગીનીનો અહેસાસ થાય. આવથયક દૃવિએ ખાસ મુશ્કેલી રહેશે નહીં. વ્યાિસાવયક કાયોયમાં થોડું ટેડશનિાળું િાતાિરણ રહેશે.

મહત્ત્િના વનણયયો માટે આ સમય ઉત્તમ યોગકારક રહેશે. આવથયક ન્થથવતમાં અચાનક મહત્ત્િના ફેરફારો જોિા મળે, જે આપના માટે ફાયદાકારક હશે. નોકરી-વ્યિસાયના ક્ષેત્રે િગવતના યોગ છે.

આ સમયમાં આપના માટે સંગ તેિો રંગ જેિી પવરન્થથવત ઊભી થાય. જો સારી સંગતમાં રહેશો તો ફાયદો મેળિશો, નહીં તો આપના કહેિાતા વમત્રોના આપની પીઠમાં છરો ભોંકિાનું કામ કરે.

તમારી મહત્ત્િની કામગીરીમાં સફળતા િાપ્ત કરશો જેથી આપનો ઉત્સાહ િધે. કોઈ મહત્ત્િના સમાચારથી આનંદનો માહોલ સજાયય. આવથયક સમથયાઓ હલ થાય. નોકરીમાં બઢતીનાં યોગ છે.

અકારણ ઉગ્રતામાં િધારો જોિા મળે. સંયવમત િતયન રાખશો તો પવરન્થથવત બગડતી અટકાિી શકશો. આવથયક આયોજનને વ્યિન્થથત નહીં રાખો તો આવથયક ભીંસ સહન કરિાનો િારો આિી શકે છે.

આ સમયમાં સહનશવિની પરીક્ષા થાય. કુટુંબમાં કોઈ વિ​િાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખિું રહ્યું. િાણીિતયન મહત્ત્િના સાવબત થાય. નોકરી અને વ્યિસાયમાં સમજીવિચારી આગળ િધિું જરૂરી.

આ સમય ઘણા અિરોધો લાિશે, પણ સૂઝબૂઝથી અને બુવિશવિથી આગળનું વિચારશો તો દરેક અિરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો, અને ભવિષ્યમાં સારા પવરણામ પણ મેળિી શકાશો.

નવી દિલ્હીમાં રદવવારે રમાયેલી દવમેન્સ પ્રીદમયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જસસ બેંગલોરની ટીમેદિલ્હી કેદિટલ્સની ટીમનેઆઠ દવકેટેિરાજય આિીનેWPL 2024 ટાઇટલ કબજે કયયુંછે. જીત માટેના 114 રનના ક્ષ્યાંકનો િીછો કરતા બેંગલોરની ટીમેએલીસ િેરીના અણનમ 35, કેપ્ટન સ્મૃદત મંધાનાના 31 તેમજ સોફી દિવાઈનના 32 રનની ઇદનંગની મિ​િથી 19.3 ઓવરમાંજ બેદવકેટના ભોગે115 રન બનાવીનેમેચ અનેદિતાબ બંનેિર કબજો જમાવ્યો હતો.

આઇપીએલની તમામ મેચો ભારતમાંજ રમાશેઃ ટૂંક સમયમાંબાકી કાયયક્રમ જાહેર થશે

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે આગામી લોકસભાની ચૂંટણીનો વિથતૃત કાયયક્રમ જાહેર કરી દીધો છે. આ પછી આઈપીએલની શરૂઆતની 21 મેચીસ બાદનો બીજો તબક્કો વિદેશની ભૂવમ પર રમાડાશે તેિી અટકળો શરૂ થઈ હતી. જોકે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ ચચાયને વિરામ આપતાં કહ્યું હતુ કે, આઈપીએલની આગામી વસઝનની તમામ મેચો ભારતની ભૂવમ પર યોજાશે. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હિે ટૂંક સમયમાં આઇપીએલની બાકીની 53 મેચોનો કાયયક્રમ પણ જાહેર કરી દેિામાં આિશે. બીસીસીઆઇએ અગાઉ આઇપીએલની શરૂઆતની 21 મેચનો કાયયક્રમ જાહેર કરી દીધો હતો. આઈપીએલની શરૂઆત 22મી માચયથી થઇ રહી છે અને અત્યાર સુધીમાં 7 એવિલ સુધીનો કાયયક્રમ જાહેર કરિામાં આવ્યો છે. આઈપીએલની એક વસઝનમાં કુલ 74 મેચ રમાય

છે અને આ અનુસાર લીગની 53 મેચનો કાયયક્રમ હિે પછી જાહેર થિાનો છે. બીસીસીઆઈ અગાઉ પણ થપિ કરી ચૂક્યું છે કે, આઈપીએલની આખી વસઝન ભારતમાં રમાશે.

મુંબઇ ઇંવિયન્સની િહેલી મેચ ગુજરાત સામે

મુંબઇ ઇન્ડડયડસની પહેલી મેચ 24 માચચે ગુજરાત ટાઇટડસ સામે રમાશે. એટલે કે હાવદયક પંડયાની પહેલી પરીક્ષા તેની જૂની ફ્રેડચાઇઝી સામે થશે. હાવદયકની કેપ્ટનવશપ હેઠળ ગુજરાત ટાઇટડસની ટીમ બે િાર આઇપીએલ ફાઇનલમાં રમી છે. આઇપીએલ 2022માં ટીમ પહેલી જ સીઝનમાં ચેન્પપયન બની હતી. મુંબઇએ ગુજરાત પાસેથી હાવદયક પંડ્યાને ટ્રેડ કયોય હતો અને પછી તેને રોવહત શમાયના થથાને ટીમનો સુકાની બનાવ્યો છે. જેના કારણે િશંસકોમાં ભારે રોષ જોિા મળી રહ્યો હતો.

In Loving Memory

Aum Shri Sai Ram

Om Namah Shivay

Mrs. Bhartiben Arvind Mandalia

Born in Bhanvad (22.10.1955 - 08.03.2024) “The name that will eternally live on in our hearts, the vibrations and the echos of your name will forever be felt around us. The name that will continue to beat in our hearts and we have no choice to live on without your physical presence. A daughter, a sister, a daughter-in-law, a wife, mother and a grandmother, yet known to everyone so fondly as ‘BHABHI.’ A life of selfless service, bhabhi worked tremendously hard serving everyone. We now take solace that you are with your soul mate, together at the divine lotus feet of Shri Hari. Rest in eternal peace Bhabhi. From your children and grandchildren.


26

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

લેસ્ટરમાં24 માચચેરુશી ફિલ્ડ્સ ખાતે LCNLઅનેYLSના સંયુક્ત ઉપક્રમેઈન્ટરનેશનલ વિમેન્સ ડેઈિેન્ટનો ઉદઘાટકીય સમારંભ હિન્દુઉત્સવ િોળીની ઉજવણી

23rd March 2024

લેસ્ટરઃ આસુરી શનિ પર દૈવી શનિ​િા નવજયિે ઉજવતો ‘હોનલકાદહિ’ ઉત્સવ સૌપ્રથમ વખત લેથટર પાકકમાં ઉજવાશે. રંગોિા ઉત્સવ તરીકે પણ ઉજવાતો આ તહેવાર આ વીકએટડ પર રુશી મીડિા રુશી કફલ્ર્સ ખાતે ઉજવવામાં આવિાર છે. હોનલકાદહિ રનવવાર 24 માચષે છે. નવનધિો આરંભિો સમય 4.30pmિો છે અિે સમાપિ 8.30pm કલાકે થશે. નહટદુઓ માટે હોળીિો તહેવાર નવનશષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ તહેવાર વસંતિા આગમિ અિે નશયાળાિા અંતિું પ્રતીક છે. પોતાિા ભિીજા પ્રહલ્લાદિી હત્યાિો પ્રયાસ કરિારી દુષ્ટ હોનલકાિા દહિ​િે દશાથવવા હોળી પ્રગટાવવામાં આવશે. લોકકથા અિુસાર પ્રહલ્લાદિો બચાવ થયો હતો જે આસુરી શનિ પર દૈવી શનિ​િા નવજયિે દશાથવે છે. રુશી મીડિા મેલ્ટિ રોડ પરિા શ્રી હિુમાિજી મંનદરિા શ્રિાળુઓ દ્વારા આયોનજત કાયથિમમાં નવનધઓ

અિે આહુનતઓ પણ ઓફર કરવામાં આવશે. ધાણી, શ્રીફળ અિે ચણાિે હોળીમાં પધરાવવામાં આવશે તેમ મંનદરિા સેિેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેયુ​ું હતું કે,‘થથાનિક સમુદાયિે આિંદ, નમિતા અિે વસંતિા સૌંદયથિે વધાવવા એક થથળે લાવવાિું મહત્ત્વિું છે.’ લેથટરિા ઘણા નવથતારોમાં આ પ્રકારિા પરંપરાગત કાયથિમો યોજાશે પરંતુ, રુશી કફલ્ર્સિે ‘સંપૂણથ થથળ’ ગણાવતા નમ. પટેલે જણાવ્યું હતું કે અમે સમગ્ર કોમ્યુનિટી આિંદ કરી શકે તેવા ભવ્ય ઉત્સવમાં તમામ વયિા લોકોિે આવકારવા ઉત્સુક છીએ. રુશી કફલ્ર્સ અમારા મંનદરિી પાસે જ છે અિે ઉત્સવિો આિંદ માણવા લોકોિે સુરનિત વાતાવરણ પુરુ પાડે છે.’ રુશી મીડ એકેડેમી ખાતે પાકકિંગિી સુનવધા મયાથનદત હોવાથી આયોજકો લોકોિે ચાલીિે આવવા અથવા પસ્લલક િાટસપોટટિો ઉપયોગ કરવા પ્રોત્સાનહત કરી રહ્યા છે.

EPG ના પોલિલિકિ એન્ડ પબ્લિક િાઈફ એવોર્સસમાં મેયર સાલિક ખાનનેિોકિ ગવમમેન્િ એવોડડ

લંડનઃ ગ્લોબલ એડવાઈઝરી ફમથ EPG િા પોનલનટકલ એટડ પસ્લલક લાઈફ એવોર્સથથી દેશિા રાજકીય અિે જાહેર જીવિમાં િોંધપાિ અિે સિમ િેતાઓિે સટમાનિત કરવામાં આવે છે. આ વષથિા િોંધપાિ નવજેતાઓિી યાદીમાં દેશિા બે સૌથી વનરષ્ઠ રાજકીય અગ્રણીઓ ડેપ્યુટી પ્રાઈમ નમનિથટર ઓવલવર ડાઉડેન MP અિે નવપિ​િા ડેપ્યુટી િેતા એન્જેલા રાયનેર MPિો સમાવેશ થયો હતો જેમિે પાલાથમટે ટેનરયિ ઓફ લંડનના મેયર સાવદક ખાન ઓવડયન્સનેસંબોધી રહ્યા છે ધ યર એવોડટથી સટમાનિત કરવામાં આવ્યા હતા. આ વષષે લંડિ​િા મેયરપદિી ચૂટં ણી નબઝિેસ અિે કોમ્યુનિટી અગ્રણીઓ સનહત 200થી િજીક છે ત્યારે મેયર સાવદક ખાન લોકલ ગવમષેટટ વધુ મહેમાિ ઉપસ્થથત હતા. EPGિા ડાયરેક્ટર એલ. જ્યોજજેજણાવ્યું હતું એવોડટિા નવજેતા જાહેર કરાયા હતા. કે , ‘અમારા એવોર્સથ આપણી સમિ​િા સૌથી મુચકેલ નવશ્વભરમાંથી રાજકીય િેતાઓ ખાસ આ એવોર્સથિા સાિી બિવા લંડિ આવ્યા હતા. પડકારોિો સામિો કરવા સાથે ગત વષથમાં મહેમાિોમાં ભારતિા પૂવથ કેટદ્રીય પ્રધાિ અિે નવધેયાત્મક અસર સજથિારા જાહેર જીવિ​િા ઈસ્ટડયા ફાઉટડેશિ​િી ગવનિુંગ કાઉસ્ટસલિા કેટલાક િોંધપાિ વ્યનિઓિે સટમાનિત કરવા અધ્યિ સુરશ ે પ્રભુ, િેપાળિા ભરતપુરિા મેયર માટે છે. નિટિ​િે બહેતર બિાવિારા નવનશષ્ટ રેણુ દહલ અિે મોરેનશયસિા પ્રથમ મનહલા વ્યનિઓિો આભાર વ્યિ કરવા EPGિો આ પ્રેનસડેટટ અમીનાહ ગુવરબ-ફાકકમિો સમાવેશ િમ્ર પ્રયાસ છે.’ વોલ્સાલ સાઉથિા મેમ્બર ઓફ પાલાથમટે ટ થયો હતો. વે લ ર ે ી વાઝેજણાવ્યું હતું કે,‘ ગત 12 મનહિામાં યુકે માકકેટમાં થોડાં વષોથમાં શાિદાર ઝડપી વૃનિ પછી, બેટક ઓફ ધ યરિો એવોડટ SBI (UK)િા તમામં અવરોધો પાર કરીિે આપણા રાજકીય અિે ફાળે ગયો હતો જ્યારે નિનટશ ઈરાકી નબનલયોિેર જાહેર જીવિમાં નવનશષ્ટ યોગદાિ આપી આપણિે નબઝિેસવુમિ અિે કફલાટથ્રોનપથટ લેડી ઈબ્તતસામ ગૌરવાસ્ટવત કરિારાિી નસનિઓિે ઉજવવાિી તક ઓચી હ્યુમેનિટેનરયિ ઓફ ધ યર એવોડટિા આ એવોર્સથ આપે છે. આપણે ક્યાં જટમ્યા કે નવજેતા જાહેર કરાયાં હતાં. ગત થોડાં વષોથ યુકે માટે ઉછયાથ હોઈએ તેિી વાત િથી, આપણે બધાં જ અભૂતપૂવથ પડકારોિા રહ્યાં. આ મુચકેલ સમયગાળા નવશ્વમાં સૌથી મોટા બહુસાંથકૃનતક દેશિા િાગનરક અિે અરાજકતાપૂણથ રાજકીય વાતાવરણમાંથી યુકે હોવાિું ગૌરવ ધરાવીએ છીએ.’ અગાઉિા વષોથમાં એવોડટનવજેતાઓમાં સર કેર અિે નવશ્વિે બહાર લાવવામાં રાજકીય અિે જાહેર જીવિ​િા કેટલાક ગણિાપાિ અિે સિમ સ્ટામમર, સાવજદ જાવવદ, વવવલયમ હેગ, એન્ડી િેતાઓિો ફાળો રહ્યો છે. એવોડટ સમારંભિી બનમહામ, પ્રીવત પટેલ MP, લાયલા મોરાન MP સાંજમાં યુકે અિે નવદેશથી પાલાથમટે ટેનરયટસ, અિે જોનાથન એશવથમMPિો સમાવેશ થાય છે.

(ડાબેથી) કૃપા જસાણી રોબટટસન, ભાવના રાડીઆ, લવવના મહેતા, રોશની ઠકરાર, જીત રુઘાણી, રીના રેન્જર, મીના જસાણી, રોનક પો, જય રુઘાણી, તુલસી તન્ના, ઉમા ક્રેસવેલ, સુજાતા દીન, સોનલ માગેચા અનેઅવમત ચંદારાણા લંડનઃ લોહાણા કોમ્યુનિટી ઓફ િોથથ લંડિ આત્મનચંતિ​િે ઉત્તેજિ આપી ઓનડયટસિે યાદ (LCNL) અિે યંગ લોહાણા સોસાયટી અપાવી હતી કે નિષ્ફળતા એ વૃનિ તરફ આગળ (YLS)િા સંયુિ ઉપિમે સાઉથ હેરોિા ધામેચા વધવાિું પગનથયું માિ છે. ઉમા િેસવેલે ફૂટબોલ નવશ્વિા પોતાિા લોહાણા સેટટરિા જેવી ગોકળ હોલમાં ઈટટરિેશિલ નવમેટસ ડે ઈવેટટિો સમારંભ અિુભવોિે આધાનરત મનહલાઓિે રુનિમુિ યોજાયો હતો જેમાં 300થી વધુ મહેમાિો માગથ અપિાવવા હાકલ કરી હતી. તેમણે ઉપસ્થથત રહ્યાં હતાં. LCNLિા સેિેટરી અનમત ઓનડયટસિે યાદ અપાવી હતી કે, ‘જો તમે ચંદારાણા દ્વારા ભાવભીિા થવાગત સાથે ઝડપી જવા ઈચ્છતા હો તો એકલા આગળ વધો. ઈવેટટિો આરંભ થયો હતો જે પછી પ્રેનસડેટટ જો તમે દૂર જવા ઈચ્છતા હો તો અટયોિે સાથે મીિાબહેિ જસાણીએ કેટસરિે પરાનજત લઈિે ચાલો.’ આ પ્રેરક વિવ્યો પછી વૈનવધ્યપૂણથ કરવાિી તેમિી નહંમતપૂણથ યાિાિું પ્રેરક વણથિ ગનતશીલ પેિલે પેરસ્ટટંગ, લગ્િમાં સમાિ કયુ​ું હતું. ચાર ચાવીરૂપ વિાઓએ તેમિા ભાગીદારી તેમજ થિીઓિાં આરોગ્ય અિે શાણપણથી ઓનડયટસિે બાંધી રાખ્યું હતું. જય કારકકદદીિી પસંદગી સંબંનધત સામાનજક રુઘાણીએ તેમિા પનત સંજય રુઘાણી સાથે તેમિી પાબંદીઓ તોડવા સનહત નવનવધ નવષયો પર પુિીિે દત્તક લેવાં નવશે વાત કરી હતી તેમજ ચચાથ કરી હતી. પેિલિા યજમાિ સોિલ તબીબી અકથમાત અિે મગજમાં ઈજા સાથે માગેચા અિે પેિનલથટોમાં ભાવિા રાડીઆ, કૃપા રહેવાિો કંપાવી દેિારો અિુભવ વણથવ્યો હતો. જસાણી, રોબટટસિ, રોિક પો, જીત રુઘાણી, તેમણે માિનસક આરોગ્યિી જાગૃનતિા મહત્ત્વ લનવિા મહેતા MBE અિે રોશિી ઠકરાર હતાં. પર ભાર મૂક્યો હતો. તેમિો સંદેશો હતો કે, મીિાબહેિ જસાણી, તુલસી તટિા, અનમત ‘લોકો બહારથી સાજાસમા દેખાતા હોઈ શકે ચંદારાણા, નશવાંગી કારીઆ, ચાંદિી દત્તાણી, પરંતુ, અંદર શું ચાલી રહ્યું હશે તેિો અંદાજ પણ જીક રુઘાણી, રોિક પો, રોશિી ઠકરાર, સોિલ તમિે િનહ આવે. માિનસક આરોગ્ય એટલે માગેચા, શ્રીયા રાજાણી, અિે જય રુઘાણીિા વડપણ હેઠળ LCNL અિે YLS ટીમોિા બોલાયેલાં અિે િનહ બોલાયેલાં શલદો છે.’ સુજાતા દીિે થવસંભાળિા મહત્ત્વ અિે સમનપથત પ્રયાસોથી ઈવેટટિે ભારે સફળતા મનહલા થવાથથ્યિા પડકારો નવશે વાત કરી હતી સાંપડી હતી. ઈવેટટિા સમાપિે ઉપસ્થથતો માટે ઈસ્ટડયિ તેમજ પોતાિા અિુભવો વણથવી નવચારવા અિે નશનિત થવાિા મહત્ત્વ નવશે ઓનડયટસિે હાઈ ચાય, િેટવકકિંગિી તક અિે સંખ્યાબંધ મનહલાકેટદ્રી થટોલ્સિી વ્યવથથા જણાવ્યું હતું. રીિા રેટજર OBEએ લચીલાપિ અિે માણવાલાયક હતી.

માચચમહિનામાંધાહમચક અનેપહવત્ર ઉત્સવોનુંમહિમાગાન

યુકે અિે આયલષેટડમાં લેટટિા ચોથા રનવવારે નવશ્વિા મહત્ત્વિા ધાનમથક ઉત્સવો આવતા હોવાથી માચથ મનહિો ખૂબ પનવિ અિે નદવ્ય મનહિો નિસ્ચચયિ ધાનમથક ઈથટર પહેલા 40 વીકડેઝિા છે જેમાં નહટદુ ધમથિા મહાનશવરાનિ અિે હોળી, ગાળામાં મધસથ ડે ઉજવે છે. સેટટ પેનિક્સ ડે કે ફીથટ મુસ્થલમ ધમથિા રામાદાિ, યુકે અિે આયલષેટડમાં ઓફ સેટટ પેનિક ધાનમથક અિે સાંથકૃનતક પનવિ નદિ મધસથ ડે, નિસ્ચચયિ ધમથિા સેટટ પેનિક્સ ડે અિે ગૂડ છે જે આયલષેટડિા સૌપ્રથમ પેિ​િ સંત સેટટ પેનિકિી પરંપરાગત મૃત્યિુ ી તારીખ 17 માચષે ફ્રાઈડેિા ઉત્સવો આવે છે. ઉજવાય છે. આ નદવસિે સેટટ પેનિક મહાનશવરાનિ​િા પનવિ નદવસે ભગવાિ નશવિા નદવ્ય મારેપણ કંઈક કિેવુંછે તેમજ આયલષેટડમાં નિસ્ચચયાનિટીિા લગ્િ માતા પાવથતી સાથે સંપટિ - સુરેશ અનેભાવના પટેલ, મારખમ, કેનેડા આગમિ​િો થમૃનતનદિ હોવા સાથે આઈનરશ વારસા અિે સંથકૃનતિી થયા હતા. હોળી પવથ ભારતીય ઉપખંડમાં નવનવધ નહટદુ પરંપરા અિુસાર સાંથકૃનતક ઉજવણી થવરૂપે ઉજવાય છે. નિસ્ચચયિ ધમથમાં ગૂડ મહત્ત્વ ધરાવે છે. પોતાિી ભૂતકાળિી ભૂલોિો અંત ફ્રાઈડે મહત્ત્વિો પનવિ નદિ છે જે નદવસે નજસસ લાવવા, અટયો સાથે મેળનમલાપથી સંઘષથિો અંત િાઈથટિે વધથતંભે ચડાવાયા હતા અિે તેમિું મૃત્યુ લાવવાિો આ નદવસ ભૂલવા અિે િમા કરવાિો છે. થયું હતુ.ં આ નજસસિા જીવિમાં બનલદાિ અિે પનવિ રમઝાિ મનહિો. મુસ્થલમોિી માટયતા પીડાિે પ્રથતુત કરે છે. તમામ ધમોથિા ઉપદેશિો સાચો અિુસાર ઈસવી સિ 610માં દેવદૂત ગેિીઅલ અથથ એક જ છે, જે આપણે દૈનિક જીવિમાં મોહમ્મદ પયગમ્બર સમિ આવ્યા અિે ઈથલામિા વ્યવહારમાં ઉતારવાિો હોય છે. અમિે અહંકાર, પનવિ ગ્રંથ કુરાિ​િું જ્ઞાિ આપ્યું હતુ.ં આ જ્ઞાિપ્રકાશ, વાસિા, લોભ, ઘૃણા, ગુથસા અિે ઈષાથથી મુિ કરો લયલાત અલ-કદ્ર અથવા ‘શનિ​િી રાનિ’ રમઝાિ અિે પ્રામાનણક માિવી બિીએ. જેમિે જીવિમાં મનહિામાં થયાિું મિાય છે. મુસ્થલમો આ સૌથી વધુ જરૂનરયાત હોય તેમિા માટે મદદિો હાથ જ્ઞાિપ્રકાશિે યાદ કરવાિા માગથ તરીકે મનહિા લંબાવીએ. બધા પર ઈશ્વરિા આશીવાથદ વરસતા દરનમયાિ રોજા-ઉપવાસ રાખે છે. રહે, સુરનિત અિે તંદરુ થત રહે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

27

આધ્યાત્મિકતા અનેસાવવમિક બંધુમવના અમિટ જ્ઞાન સાથેવૈમિક આધ્યાત્મિક િહોમસવનુંસિાપન rd

23 March 2024

વસથટમ્સને ધ્યાનિાં લીધા વિના સંિાવદિા લાિ​િા એકિ થયા છે. વિશ્વના 160 દેશોિાંહાટડફૂલનેસ આંદોલનના િસાિ િાટેહું દાજીનેઅવભનંદન પાઠિુંછું. આ ઘણો જ પવિ​િ ઉદ્દેશ છે.’ હાટડફૂલનેસના િાગસદશસક અને શ્રી િાિ ચંિ વિશનના િેવસડેસટ પૂજ્ય દાજીએ થિીકૃવિ સંબોધનિાંજણાવ્યુંહિુંકે,‘િારું હૃદય અને િથિક આભાિથી િ​િાિી સિક્ષ નિી િહ્યું છે. આ એિોડડ અંગિ નથી. િ​િાિા બધા વિના આ સંથથાને િાસયિા િળી ન હોિ. આ એિોડડહાટડફૂલનેસનો છે. આ બધાની પાછળ િાગસદશસક પવિબળ ગુરુઓની ઉચ્ચિ​િ વ્યિથથા છે. અમયાિ સુધી આપણેએકલા ચાલી િહ્યા છીએ. આ ગ્લોબલ ત્થપવિચ્યુઆવલટી િહોમસિ સાથે િહવષસઓ, િહાિાજો અને બ્રહ્માકુિાિીઓના િડપણ હેઠળ અનુભિાિીિ ધ્યાન સવહિ 300થી િધુ કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેતિતસયા સ્કોટલેન્ડેભારતના સં થથાઓના અભ્યાસીઓનો િહાસાગિ એકિ થાય િો આપણે ભારતના માનનીય રાષ્ટ્રપતત શ્રીમતી દ્રૌપદી મુમુનેભારતના ઉપરાષ્ટ્રપતત જગદીપ ધનખરની હાજરીમાંશ્રી દાજીનેપ્રતતતિત સાથેિળીનેશુંહાંસલ ના કિીએ? દિેક અિસપિસ િેિ, આદિ, રાષ્ટ્રીય તિહ્નનો મેમેન્ટો અપુણ કરી રહેલા શ્રી દાજી ‘ગ્લોબલ પીસ એમ્બેસેડર’ સન્માન એનાયત કયુ​ુંહતું. વિશ્વાસ અને િાન સાથે સંિાદ િચે િે પળના સાક્ષી બની પૂજ્ય દાજીને‘ગ્લોબલ ઓમ્બેસેડિ ઓફ પીસવબત્ડડંગ એસડ િહેિાનું અદ્ભૂિ બનશે. િાનિ​િા પૃથ્િી પિ થિગસ િચે િેના હૈદરાબાદઃ વિવિધ સંથથાઓના ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક િડાઓની ઉપત્થથવિ સાથેગ્લોબલ ત્થપવિચ્યુઆવલટી િહોમસિનું ફેઈથ ઈન ધ કોિનિેડથ’ ટાઈટલથી સસિાવનિ કિ​િાંકોિનિેડથ સાક્ષી બનિા દેિ​િાઓ અનેદેિદૂિો આ ગ્રહ પિ ઉિ​િી આિશે. સિાપન થયું હિું. આ સિ​િાં પૂજ્ય દાજીને કોિનિેડથ સેક્રેટિી -જનિલ પેવિવસયા થકોટલેસડે હવિયાળા િોજેઝટ્સથી આપણેઆ ઈચ્છીએ િો ઘણુંસિળ બની િહેશે. થોડા િસની જ સેક્રેટવિએટ દ્વાિા ‘ગ્લોબલ ઓમ્બેસેડિ જરૂિ છે. સિાિે અને સાંજે પાંચ વિવનટ ઓફ પીસવબત્ડડંગ એસડ ફેઈથ ઈન ધ િાટેિ​િાિી આંખો બંધ કિો, િ​િાિી અંદિ કોિનિેડથ’નું સસિાન અપાયું હિું. શ્રી જ કેત્સિ​િ બનો, ઈશ્વિકૃપા િાટે િાથસના બાિા જૈન જી (િડડડ કાઉત્સસલ ઓફ કિો અને િે આપણી અંદિ શું કિે છે િે િીવલવજઅસ લીડસસના સેક્રટે િી જનિલ), ડો. વનહાળો. આપણે બધા હૃદયપૂિસક િાથસના િોવલન િેક્ક્િાટી (સાયત્સટથટ, કિીએ કે િાિા પૃથ્િી ખિેખિ પૃથ્િી પિ સાયકોફીવિયોલોવજથટ, હાટડિેથ થિગસ બની િહે. કોિનિેડથ સેક્રેટવિએટના ઈત્સથટટ્યૂટિાં એત્ઝિઝયુવટિ િાઈસ સેક્રેટિી -જનિલ પેવિવસયા થકોટલેસડનો િેવસડેસટ અનેવિસચસડાયિેઝટિ), ડો. જોસેફ આભાિ વ્યિ કયાસ વસિાય હું સિાપન હોિેલ (ઈત્સથટટ્યૂટ ઓફ કોત્સસયસ કિી શકુંનવહ. બીઈંગના થથાપક) િેિજ અસય અગ્રણી પૂજ્ય દાજીએ જણાવ્યુંહિુંકે‘ભાિ​િના સંથથાઓના ગુરુઓ દ્વાિા જ્ઞાનદશસક ભારતના રાષ્ટ્રપતત દ્રૌપદી મુમુસાથેભારતના અગ્રણી આધ્યાત્મમક ગુરુજનો િાનનીય િાષ્ટ્રપવિ આજેઆપણી સાથેછે િ​િચનો કિાયા હિા. િેનાથી ગૌિ​િ છે. આપણે એિા સિયિાં વિશ્વના સૌથી િોટા ધ્યાન કેસિ​િાં ચાિ વદિસના સવિટિાં કાસહા શાંવિ િનિાંઅનેવિશ્વિાંવબવલયસસ લોકોના જીિનિાં છીએ જ્યાિે િાનિીએ િક્કિપણે એકસંપ થિું જોઈએ. આ િ​િાિ ધિોસ અને પંથ-સંિદાયોના આધ્યાત્મિક નેિાઓએ પવિ​િ​િસન લાિ​િા બદલ પૂજ્ય દાજીની િશંસા કિી હિી. સવિટ આપણને જ્ઞાનિાગસ બિાિે છે કે આમિજ્ઞાનના સિાન હાજિી આપી હિી. ભાિ​િના િાષ્ટ્રપવિ શ્રીિ​િી િૌપદી િુિુસઅને ભાિ​િના િાષ્ટ્રપવિ શ્રીિ​િી િૌપદી િુિુસએ જણાવ્યું હિું લક્ષ્ય િાટેઆપણેસાથેિળીનેઆગળ િધીએ.’ ઉપિાષ્ટ્રપવિ શ્રી જગદીપ ધનખિ અનુક્રિે 15 અને 16 િાચચે કે,‘ગ્લોબલ ત્થપવિચ્યુઆવલટી િહોમસિ િાનિ​િાને સવિટ દિવિયાન, વિવિધ પેનલચચાસઓ, આધ્યાત્મિકિા સાથે સવિટિાં ઉપત્થથિ િહ્યાં હિાં. ’ઈનિ પીસ ટુ િડડડ પીસ આધ્યાત્મિકિા િ​િફ દોિી જશે. િહાિીિ, િવિદાસ અને ગુરુ સુસંગિ સાંથકૃવિક કાયસક્રિો, ભાિ​િના આધ્યાત્મિક ઈવિહાસને (આંિવિક શાંવિથી વિશ્વ શાંવિ) વિષય પિના સવિટનુંઆયોજન નાનક જેિા િહાન આધ્યાત્મિક ગુરુઓએ ભાિ​િને વિશ્વના દશાસિ​િું િદશસન, શાંવિના વૃિાંિો, િેિજ પુથિકો અને સંગીિ ભાિ​િ સિકાિના સંથકૃવિ િંિાલય અને હાટડફૂલનેસ દ્વાિા આધ્યાત્મિક કેસિ િ​િીકે અનોખી ઓળખ આપી છે. ભાિ​િ થકી આધ્યાત્મિકિાના ઊંડા અનુભિોના આયોજનો કિાયા હિા. કિ​િાિાં આવ્યું હિું. કોસફિસસિાં ઈસટિફેઈથ સંિાદ અને અવહંસા અને કરુણાના આદશોસની ભૂવિ છે. આપણા િાચીન થિાથથ્ય અનેથેિાપ્યુવટક સેશસસ િેળિ​િા િાટેપંચકિસકેસિો પણ જીિનના િ​િાિ ક્ષેિના અને િ​િાિ િયના લોકોને િોવજંદા સંિોએ આ જ્ઞાન આપ્યું છે જેના થકી આપણા આધ્યાત્મિક િૈયાિ કિાયા હિા. ગ્લોબલ ત્થપવિચ્યુઆવલટી િહોમસિ​િાંભાગ જીિનિાં આધ્યાત્મિકિા સાથે સંપકક સાધિાિાં િદદ પિ ભાિ ગુરુઓ આપણને િાગસદશસન આપિા િહે છે. આજે િહાન લેનાિા ફફડિ, મ્યુઝ્ક અને થપોટ્સસના ક્ષેિોના અગ્રણી લોકોની િૂકાયો હિો. આધ્યાત્મિક ગુરુઓ અનેલાખો લોકો અલગ અલગ િાસયિાની ભૂવિકાનેપણ યશ અપાયો હિો.

અનેHCI દ્વારા TechXchange 2024 ઈવેન્ટ રંગીન હોળી દોડનેભવ્ય સફળતા લંFICCI-UK ડનઃ FICCI UKઅને ભાિ​િીય હાઈ કવિશન દ્વાિા TechXchange 2024નું આયોજન કિ​િાિાંઆવ્યુંહિું. યુકેત્થથિ ભાિ​િીય ટેક વબિનેસીસ િાટે વિપુલ િક દશાસિ​િા િાટેઆ વિથતૃિ સિ

પ્રેસ્ટનઃ કુએડડન િેલી પાકકઅનેગુજિાિ વહસદુ સોસાયટી (GHS)ના સંયુિ ઉપક્રિેિંગબેિંગી હોળી દોડ (હોળી કલિ િન)નું આયોજન કિ​િાિાં આવ્યું હિું. 250 પુખ્િ વ્યવિ અને બાળકોએ આ દોડિાં ભાગ લઈ િેને ભવ્ય સફળિા અપાિી હિી. આ િંગદોડનો હેિુ હોળીના ઉમસિને િોમસાવહિ કિ​િાની સાથોસાથ યજિાન સિુદાય િચ્ચે સાંથકૃવિક હિી. GHSના િેવસડેસટ ઈશ્વિ ટેઈલિેજણાવ્યું જાગૃવિ સજસિાનો હિો. બંને સંથથાઓના હિુંકે,‘આ િોગ્રાિ ભાિેસફળ િહ્યો હિો અને િોલસટીઅસચેઆ ઈિેસટનેસફળ બનાિ​િા સાથે કુએડડન િેલી પાકક ટીિ સાથે ઘણી સાિી િહી કાિગીિી બજાિી હિી. ભાગીદાિી િચાઈ હિી. આપણા સભ્યોને GHSટીિે હાજિ િહેલા લોકો િાટે ચાલિા અને વપકવનક યોજિા િાટે પાકકની બોલીિૂડના નૃમયો, ભાિ​િીય સંગીિ અને સુવિધાના ઉપયોગ કિ​િાની ઘણી બધી પહેલ થિાવદષ્ટ ભાિ​િીય ભોજનની વ્યિથથા કિી િજૂકિ​િાિાંઆિશે.’

યુકેત્થથિ ભાિ​િીય ડેપ્યુટી હાઈ કવિશનિ કેનિી વ્હાફકના િન કેનેડા થક્વેિ​િાં લેિલ 39 ખાિેયોજાયુંહિું. ઈસટિનેશનલ વિ​િેસસ ડેઅને સુવજિ ઘોષેિાિંવભક િ​િવ્ય આપ્યુંહિુંજ્યાિે િહાવશિ​િાવિની ઉજિણીની સાથોસાથ લોડડ કુલિીિ િેસજિે સિાપન િ​િવ્ય િજૂ કયુ​ું આયોવજિ ઈિેસટિાં વિયા ગુહા MBE દ્વાિા હિું. ઈસટિવ્યૂિ સાથેનો વિપોટડ ગુજિાિ અદ્ભૂિ પેનલ ચચાસનું સંચાલન કિ​િાિાં આવ્યું સિાચાિના આગાિી અંકિાં િકાવશિ કિ​િાિાં આિશે. હિું.


28

કેનેડા

@GSamacharUK

ભારતીય-કેનેમડયન કુટુંબના સભ્યો રહસ્યમયી આગમાંખાખ થઈ ગયા

23rd March 2024

ઓન્ટાશરયો: કેનડે ાના ઓજટામરયો પ્રાંતમાં ભારતવંશી દંપતી અને તેમની ટીનેજ પુત્રીનાં રહકયમય આગથી મૃત્યુ થતાં સનસનાટી મચી ગઇ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સાતમી માચચે બની હતી. ઘરમાં લાગેલી આગમાં ત્રણેય એટલી હદે બળી ગયાં હતાં કે તેઓની ઓળખ પણ થઈ શકી ન હતી. પોલીસે એક મનવેદનમાં જણાવ્યું હતું કે, ઓજટામરયો રાજ્યનાં બ્રામ્પટન શહેરમાં આવેલાં મબગ-કકાઈવે અને વેન કીકક ડ્રાઈવ મવકતારમાં આવેલાં એક ઘરમાં રહકયમય આગ લાગી હતી. આગ બુઝાવ્યા પછી જ્યારે પોલીસે ઘરની તપાસ કરી તો ત્યાં માનવ અવશેિો મળી આવ્યા, પરંતુ મૃતકોની ઓળખ ન થઈ શકી નહોતી. તેમજ મૃતકોની સંખ્યા પણ જાણી શકાઈ ન હતી. છેક શુક્રવારે - 15 માચચે તેઓનાં નામ જાણી શકાયાં. મરનારમાં ભારતીયવંશના રાજીવ વારીક (51), તેઓનાં પત્ની શિલ્પા કાગ (47) અને પુત્રી િ​િક વાશરક (16) હોવાનું પ્રાથમમક તપાસમાં બહાર આવ્યું છે. પહેલાં એમ લાગતું હતું કે આગની ઘટના આકસ્કમક હતી પરંતુ વધુ તપાસ કરતાં પોલીસને પાકી શંકા થઈ છે કે આગ આકસ્કમક તો ન જ હતી. પોલીસ કોજકટેબલ ટેરીન યંગે આગનું કારણ જ શંકાકપદ હોવાનું જણાવ્યું હતું અને તે કારણ

શોધવા તમામ પાસાંની તપાસ હાથ ધરાશે. ટેરીન યંગે ચેનલ સીટીવીને જણાવ્યું હતું કે અત્યારે અમે હોમીસાઈડ બ્યુરોની સાથે રહી તપાસ કરી રહ્યાં છીએ. આ આગ સંમદગ્ધ લાગે છે. ફાયર માશાલ પણ કહે છે કે આવી આગ આકસ્કમક તો લાગી જ નહીં હોય. ઘટના નજરે જોનારાઓએ કહ્યું હતું કે પહેલાં તેમણે એક જોરદાર ધડાકો સાંભળ્યો હતો. મૃતક કુટબ ું ના પાડોશી કેનથે યુસફુ ે કહ્યું કે તે ધડાકા પછી આખું ઘર આગની જવાળાઓમાં લપેટાઈ ગયું હતુ.ં સીટીવીએ યુસફુ નો હવાલો આપતાં કહ્યું હતું કે, આ ધડાકો સાંભળી અમે ઘરની બહાર આવ્યા ત્યારે ઘરમાં આગ લાગી હતી. ઘણી જ દુઃખદ ઘટના હતી. થોડા કલાકોમાં જ બધું જમીનદોકત થઈ ગયુ.ં આગ બૂઝાયા પછી તપાસ કરતાં 15 માચચે મૃતકોની ઓળખાણ મળી તેનું કારણ શોધવા પીજી રીજીયોનલ પોલીસ હોમગાડેસ બ્યુરોને ચીફે મુખ્ય કોરોનરની સાથે રહીને નામ શોધી કાઢ્યાં હતાં.

આંધ્ર પ્રદેશના 20 વષષીય અમભજીતની હત્યા

શવજયવાડા: અમેમરકામાં વધુ એક ભારતીય મવદ્યાથથીની હત્યાની ઘટના બની છે. આંધ્ર પ્રદેશના ગુટં રૂ મજલ્લાના રહેવાસી 20 વિથીય મવદ્યાથથી પારુચુરી અશિજીતની અમેમરકામાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી છે. પછી હત્યારાઓ અમભજીતનો મૃતદેહ એક કારમાં રાખીને જંગલમાં મુકીને ભાગી ગયા હતા. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. અમભજીત પારુચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મીનો એક માત્ર પુત્ર હતો. બાળપણથી જ પ્રમતભાશાળી મવદ્યાથથી અમભજીતને આરંભમાં તો તેની

માતાએ ઉચ્ચ મશક્ષણ માટે મવદેશ મોકલવાનો ઈનકાર કયોા હતો. પરંતુ પુત્રના ઉજ્જવળ ભમવષ્યને ધ્યાનમાં રાખીને એ સહમત થયા હતા, તેમ પમરવારના એક સભ્યે કહ્યું છે. અમભજીતને બોકટન યુમનવમસાટીમાં એસ્જજમનયમરંગમાં એડમમશન મળ્યું હતુ.ં આશંકા છે કે હુમલાખોરોએ પૈસા અને લેપટોપની ચોરી માટે અમભજીતની હત્યા કરી હશે. 24 hour helpline e

020 8361 6151

• An independent Hindu fam mily business • Dedic D di atted d Shiva Shi chapel h l off restt • Washing and dressing facilities • Ritual service items provided • Priest arranged for perforrming last rites • Specialists in repatriation n to India

Chandu Tailor Jay Tailor Bhanubhai Patel Dee Kerai

07957 250 851 07583 616 151 07939 232 664 07437 616 151

24 hour helpline: 020 8361 6151 | e: info@tailor.co.uk | w: www.tailor.co.uk Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD

કેનેડામાંભારતીય હાઈ કમમશનર ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

ઓટ્ટાવાઃ ભારત સાથે તંગ રાજકીય સંબંધો વચ્ચે કેનેડામાં ભારતના હાઈ કમમશનર પર તલવારથી હુમલાનો પ્રયાસ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં કેનેડાની પોલીસે ખામલકતાનીઓના નાપાક ઈરાદા મનષ્ફળ બનાવ્યા હતા. કેનેડામાં ભારતના હાઈ કમમશનર સંજય કુમાર વમા​ા 11 માચચે ઇજડો-કેનેમડયન ચેમ્બર ઓફ કોમસા તરફથી આયોમજત એક કાયાક્રમમાં સામેલ થવા એડમજટન પહોંચ્યા ત્યારે ખામલકતાની સમથાકોએ વમા​ા મવરુદ્ધ અપમાનજનક નારેબાજી કરી હતી. આ સમયે તલવાર સાથે આગળ વધી રહેલા ખામલકતાની સમથાકોને કેનેડા પોલીસના જવાનોએ ધક્કા મારીને પાછા ધકેલ્યા હતા. આ બનાવનો વીમડયો સામે આવતા ચકચાર મચી છે. આ કાયાક્રમને ખોરંભે પાડવાના પ્રયાસમાં ભારતીય મતરંગાનું પણ અપમાન કરાયું હતું.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સેન્ટ્રલ અમેમરકામાંમવનાશક વાવાઝોડાથી ભારેતબાહી

સેન્ટ્રલ અિેશરકાના કેટલાક સ્ટેટ્સિાં17 િાચચેતોફાની વાવાઝોડુંત્રાટકતાંજનજીવનનેિારે અસર થઇ છે. ખાસ કરીનેઓશિયો અનેઅકા​ાન્સાસ સ્ટેટ્સિાંિાલશિલકતનુંઘણુંનુકસાન થયું છે. તસવીરિાં ઓશિયો સ્ટેટના લેકવ્યૂ ખાતે વાવાઝોડાથી જિીનદોસ્ત થઇ ગયેલા િકાનો અનેધંધાકીય એકિો જોઇ િકાય છે.

ભારતમવરોધી પ્રવૃમિઓ માટેયુએસની ધરતીનો ઉપયોગ થાય છેઃ મહંદ-ુજૈન પર હુમલા વધ્યા છે

વોશિંગ્ટનઃ અમેમરકામાં વસી રહેલા ભારતીય સમુદાયના લોકોએ એફબીઆઈ, જયાય મવભાગ અને પોલીસ અમધકારીઓ સાથે મુલાકાત કરીને અમેમરકામાં મહંદુ સમુદાયના લોકો પ્રત્યે વધી રહેલા હેટ ક્રાઇમને મુદ્દે મચંતા જાહેર કરીને કાયાવાહી કરવા માગણી કરી છે. ભારતીય મૂળના સમુદાયના અગ્રણીઓએ આરોપ લગાવ્યા હતા કે ભારત મવરુદ્ધ આતંકવાદી પ્રવૃમિઓ કરવા અમેમરકી ધરતીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતીય સમુદાયના અનેક નેતાઓએ મસમલકોન વેલીમાં કાયદાનો અમલ કરતી એજજસીની મુલાકાત કરીને રજૂઆત કરી હતી. અમેમરકી એજજસીઓ સમક્ષ રજૂઆત માટે પહોંચલે ા ભારતીય સમુદાયના નેતાઓનું નેતૃત્વ અજય જૈન િુટોશરયાએ કયુ​ું હતુ.ં બેઠકમાં અમેમરકામાં મહંદુ અને જૈન મંમદરો પર વધી રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મહંદુ અને જૈન સમુદાયના લોકો મવરુદ્ધ તાજેતરના મમહનામાં હુમલા વધ્યા છે. ખામલકતાની

બેઠકમાં સાન ફ્રાસ્જસકો ખાતેના ભારતના કોજકયુલટે માં ભારતીય ધ્વજને નુકસાન પહોંચાડવાના કેસમાં કાયાવાહી ના થઇ હોવાના મુદ્દે પણ નારાજગી જાહેર થઇ હતી. બેઠકમાં હાજર અનેક અમધકારીએ કહ્યું કે ખામલકતાની મુદ્દા મવિે તેઓ જાણતા નથી. ભારતીય સમુદાયના લોકોએ આ મુદ્દે સૌપ્રથમ જાણકારી આપવી જોઇએ કે જેથી કરીને ભાગલાવાદી સમૂહો સામે જાગૃમત વધે. ભુટોમરયાએ જણાવ્યું હતું કે બેઠકમાં અનેક મહત્વના મુદ્દે વાતચીત થઇ હતી. તેમણે એમ પણ કહ્યું કે વીતેલા 11 મમહનામાં માત્ર બેએમરયામાં જ 11થી વધુ મહંદુ મંમદરો પર હુમલા થયા હતા અને મંમદરની દીવાલો પર ભારતમવરોધી સૂત્રો લખાયા હતાં.

વોશિંગ્ટન: અમેમરકાની એક ફૂટબોલ ટીમના ગુજરાતી મૂળના પૂવા ફાઇનાસ્જસયલ મેનેજર પર પોતાની ખચા​ાળ જીવનશૈલી માટે ફ્રેજચાઇઝી સાથે 22 મમમલયન ડોલરથી વધુ રકમની છેતરમપંડીના કેસમાં કોટે​ે તેને 78 માસ કેદની સજા ફરમાવી છે. અશિત પટેલે 2018થી પાંચ વિા સુધી જેકસનમવલે જગુઆર માટે ફાઇનાસ્જસયલ મેનેજર તરીકે કામ કયુ​ું હતું. જેકસનમવલેના અમેમરકા મજલ્લા કોટેમાં દાખલ દકતાવેજ અનુસાર અમમત પટેલ પર ઓનલાઇન છેતરમપંડી અને ગેરકાયદે મોનેટરી ટ્રાજઝેકશનના એક કેસના સંદભામાં આરોપ હતા. ફેડરલ પ્રોમસક્યુટર દ્વારા દાખલ કરાયેલા આરોપપત્ર અનુસાર અમમત પટેલ જ ટીમના

વચ્યુાઅલ ક્રેમડટ કાડે (વીસીસી) પ્રોગ્રામની દેખરેખ રાખતો હતો અને તેણે આ પદનો દુરુપયોગ કરી પોતાની અંગત ખરીદીને વ્યવસામયક ખચા તરીકે દશા​ાવી હતી. મીમડયાના અહેવાલ અનુસાર પટેલ પર આ નાણાનો ઉપયોગ ટેકલા જેવી મોંઘી કાર, પોટે​ે વેડ્રા બીચમાં એક એપાટેમેજટ, ક્રીપ્ટો કરજસી અને 95 હજાર ડોલરની ઘમડયાળ ખરીદવાનો આરોપ મૂકાયો હતો. આરોપીના વકીલ એલેક્સ કકંગે જણાવ્યું હતું કે તેમનો અસીલ પોતાના કૃત્યો માટે શરમ અનુભવે છે અને માફી માગે છે. વકીલે વધુમાં જણાવ્યું હતુ કે અમમત પટેલને જુગારની લત છે અને આ લતને પગલે જ કલબમાં નાણાની છેતરમપંડી કરી હતી.

લોકો શાળા, ભારતીયોના જનાલ કટોર બહાર કાર પાકક કરીને ભારતીય સમુદાયના લોકોને ઉશ્કેરવા પ્રયાસ કરતા રહે છે.

ખામલસ્તાનીઓ સામેકાયયવાહીની માગણી

ફૂટબોલ ટીમ સાથે2.2 કરોડ ડોલરની છેતરમપંડીઃ અમમત પટેલને78 માસની કેદ

કરોડો ડોલરની પોન્ઝી સ્કીમમાંભારતીય દોષિત

વોશિંગ્ટનઃ પોજઝી સ્કકમમાં ગ્રાજડ જ્યુરીએ એક ભારતીય અમેમરકનને દોમિત ઠેરવ્યો છે અને એફબીઆઈએ ટેક્સાસમાં રોકાણ સલાહકારે આચરેલી છેતરમપંડીનો ભોગ બનેલા લોકોને આગળ આવવાની અપીલ કરી છે. કોટે​ે 36 વિાના મસદ્ધાથા જવાહરને સજા સંભળાવવામાં ન આવે ત્યાં સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. જવાહર પર કરોડો ડોલરની પોજઝી યોજના ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જવાહરે જુલાઈ 2016થી મડસેમ્બર 2023 સુધીમાં રોકાણકારો પાસેથી 3.5 કરોડ ડોલરથી વધુ રકમ એકત્ર કરી હતી પણ કંપનીઓમાં ફક્ત એક કરોડ ડોલરનું જ રોકાણ કયુ​ું હતુ.ં


@GSamacharUK

GujaratSamacharNewsweekly

23rd March 2024

ઈન્ડડપેડડડટ રીટેઈલસસેવાર્ષિક ડીનર ડાડસ ઈવેડટનેમાણ્યો

ફેડના ભૂતપૂવવિમુખોની સમૂહ તથવીર લંડનઃ ધ ફેડરેશન ઓફ ઈસ્સડપેસડસટ રીટેઈલસનલંડન લડસ્પિક્ટનો વાલષનક ડીનર ડાસસ ઈવેસટ 17 માચન2024ના રોજ વેબ્રબલીના સત્તાવીસ પાટીદાર સેસટર ખાતેયોજાયો હતો. આ ઈવેસટમાં આશરે 250 મહેમાનો ઉપસ્પથત રહ્યા હતા. FED લંડન લડસ્પિક્ટ પ્રેલસડેસટ અલ્પેશ પટેલે મહેમાનોનુંપવાગત કયુ​ુંહતું.

(પાછળ ઉભેલા) રજની, ગીતા, કલ્પના, િજ્ઞા, કીશતવબહેન, નરેન્દ્ર, સુશનલ, સુભાષ, બકુલા, રંજનાબહેન, માકકંડ, િક્ષા, અશિન અનેસીબી પટેલ અને(બેઠેલા) જનુભાઈ, ગુરમીત બબ્બર, હરનૂર, િ​િીપ શસંહ, ગુરમીત શસંહ, શતરમોનશસંહ ગ્રોવર, રોિની, શલજીત કૌર, સોશનઆ ખુરાના

યુકેના બેસ્ટવેગ્રૂપ દ્વારા પાકકસ્તાનમાં પૂરગ્રસ્તોનેરાહતના સઘન પ્રયાસો

ગ્રૂપ દ્વારા પથળો પરની ટીમો લંડનઃ પાકકપતાનમાં 2022ની કાયનરત કરાઈ હતી અને લવલવધ વષાનઋતુમાંતાજેતરના ઈલતહાસમાં સંપથાઓ સાથે સહયોગ સાધ્યો સૌથી લવનાશક કુદરતી આફતોમાં હતો. એકનો સામનો કરવાનો આવ્યો યુનાઈટેડ કકંગ્ડમ અને હતો જ્યારે સમગ્ર દેશમાં ભારે પાકકપતાની કંપનીઓ અને વરસાદ અને પૂરથી જળબંબાકાર ચેલરટેબલ િપટોએ પુનવનસન અને સ્પથલત સજાનઈ હતી. આ પુનલનનમાણનની સલિય કામગીરીમાં લવનાશકારી આફતથી 30 લબલલયન સર અનવર પરવેઝ હાથ લમલાવ્યા હતા. બેપટવે ગ્રૂપે અમેલરકી ડોલરથી વધુનું નુકસાન થયુંહતુંતેમજ 33 લમલલયનથી પાકકપતાનીઓ બેઘર સામગ્રી અનેનાણાકીય સહાય તરીકે1.0 લમલલયન બસયા હતા અનેહજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેલરકી ડોલરનુંદાન જાહેર કયુ​ુંહતુંતેમજ લંડનમાં આ કટોકટીનો સામનો કરવા બેપટવે ગ્રૂપે તેના ફંડરેઈલઝંગના સફળ કાયનિમ થકી 3.0 લમલલયન ચેરમેન સર અનવર પરવેઝ OBE H Pk ની અમેલરકી ડોલરથી વધુરકમ એકત્ર કરી હતી. ઉદાર નેતાગીરી હેઠળ પૂરગ્રપતોની સહાયમાં રાહતના ફાળાના પલરણામે, પૂરગ્રપત લવપતારોમાં હજારો લોકોનેમહત્ત્વની રાહતસામગ્રી પૂરી પાડવામાંમદદ સઘન પ્રયાસો આદયાનહતા. જેમાં રોકાણ કરાય છે તે કોબ્રયલુનટીઓ પ્રલત મળી હતી. રાહતકાયોનમાં20,000થી વધુરેશન બેગ્સ અને પોતાની જવાબદારીઓ ધ્યાનમાંરાખી બેપટવેગ્રૂપે તેના બેપટવે ફાઉસડેશન થકી ‘હમ સહારા’ ફ્લડ ભોજન, દસ લાખથી વધુલોકોનેપીવાનુંશુદ્ધ પાણી રીલલફ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. આ પુરુંપાડવા 20,000 વોટર કફલ્ટરેશન યુલનટ્સ અને પ્રોગ્રામમાં અસરગ્રપત પલરવારોને ખોરાક, વોટર હવાઈમાગભે20 ટનથી વધુદવાઓ પહોંચાડવાનો કફલ્ટરેશન યુલનટ્સ, બ્લેસકેટ્સ, અનેમચ્છરદાનીઓ સમાવેશ થયો હતો. આ ઉપરાંત, 500 કાયમી ઘરના જેવી આવચયક રાહતસામગ્રીઓ પૂરી પાડવાનો લનમાનણ તેમજ હજારો પૂરગ્રપત પલરવારોનેઆશરો ુ અનેધાબળાના સમાવેશ થયો હતો. આ ઉપરાંત, સહાયનું અનેસલામતી પૂરી પાડતા તંબઓ અસરકારક લવતરણ થાય તેની ચોકસાઈ રાખવા લવતરણનો સમાવેશ થયો હતો.

પોસ્ટમાસ્ટસસકેસીસના ઝડપી નનકાલ માટેશૈલેષ વારાની હાકલ

છે તે સંદભભે વારાએ લંડનઃ નોથનવેપટ કેસ્બ્રિજશાયરના અને રાત કામ કરવા સાંસદ િૈલેષ વારાએ બદલ હોલલન્રેકને લમલનપટર પાસેથી પોપટમાપટટસનન ા ક્લેઈબ્રસના ઝડપી અલભનંદન પાઠવ્યા ખાતરીઓ માગી હતી. અને અસરકારક લનકાલ ની હતા. તેમણે કહ્યું હતું કે આ લોકોના ક્લેઈબ્રસ શક્ય ચોકસાઈ કરવા માટે પોપટ જે પોપટમાપટસન તેટલી ઝડપે પૂરા ઓકફસ લમલનપટર કેલવન લનસ્ચચત રકમની કરવામાં આવે તેની હોશલન્રેક MPને હાકલ કરી છે. ઓફર પવીકારવા ચોકસાઈ કરવા તેમને લમલનપટલરયલ પટેટમેસટના પગલે ઈચ્છતા નથી અને િૈલેષ વારા લવશેષ સવલત આપવી શૈલેષ વારાએ આ પીડાકારી તેના બદલે પસનનલ મુદ્દાનું સમાધાન લાવવા લદવસ ક્લેઈમને આગળ વધારવા માગે જોઈએ.

www.gujarat-samachar.com

29

ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા 14 માચવના રોજ તેના લોકશિય ઝૂમ કાયવિમ ‘સોનેરી સંગત’ અંતગવત આંતરરાષ્ટ્રીય મશહલા શિનની ઉજવણી કરાઇ હતી. આ કાયવિમમાંઆયુવવેિ કન્સલ્ટન્ટ તથા કુલહબવલ્સના કો-શડરેક્ટર સુષ્મા ભાનોત-એમબીઇ, આસામીઝ કોમ્યુશનટી ફોર િમોટીંગ આર્સવ એન્ડ કલ્ચરલના િશતશનશિ ચીનુ કકિોર, જીબીએસના લેક્ચરર તથા સામાશજક સંગઠન ઇંશડયન્સ ઇન લંડનનાં સંચાલક મીનલ જયથવાલ અને ગોલ્ડન ટુસવના શડરેક્ટર કમુબહેન પલાણ ખાસ ઉપસ્થથત રહ્યાં હતાં અને થત્રી સિશિકરણ અંગે તેમના શવચારો રજૂ કયા​ાં હતાં. બાિમાં એન્ફીલ્ડ સહેલીના સીઇઓ ડો. શિષ્નાબહેન પૂજારાએ આ માનવંતા મશહલા વિાઓ સાથેઅંગેમશહલા અશિકારો અંગેરસિ​િ ચચાવકરી હતી.

70 વષષથી આયનષબોક્સમાંકૃનિમ શ્વાસ પર જીવતા એલેક્ઝાન્ડરનુંનનધન

વોશિંગ્ટનઃ ‘આયનનલંગ્સ’ એટલેકેલોખંડના ફેફસાંના સહારે 70 વષનથી જીવી રહેલા વાલેપોલ એલેકઝાસડરનુંઅવસાન થયુંછે. 78 વષનની ઉંમરના એલેકઝાસડર ‘પોલલયો પોલ’ના નામથી જાણીતા હતા. પોલ એલેઝાસડરને 1952માં છ વષનની ઉંમરે પોલલયો થયો હતો. પોલલયોની સારવાર માટે ટેકસાસની હોસ્પપટલમાંદાખલ થવુંપડયુંહતુ.ં પોલલયો ઉપરાંત એલેકઝાસડરના ફેફસાં ખરાબ હોવાથી લોખંડમાંથી બનેલા બોકસ રહયા હતા. પોલની જીજીલવષા અનેલહંમત પ્રેરણાદાયી (આયનન લંગ્સ)માં રાખવામાં આવ્યા હતા. આ 1928માંબનેલા આ મશીનમાંરહેનારા પોલ બોકસમાંતેમણેપોતાનુંસમગ્ર જીવન પસાર કયુ​ું હતુ.ં આથી જ તો તેમનેદુલનયા ‘ધ મેન ઇન ધ એક માત્ર વ્યકકત હતા. બાદમાંઆધુલનક મશીન આયનન લંગ્સ’ તરીકે ઓળખતી હતી. તેમણે 11 શોધાયા તેમ છતાંપોલેજૂના મશીનમાંજ રહેવાનું માચનના રોજ આ મશીનની અંદર જ પોતાના નકકી કયુ​ુંહતુ.ં ફેફસાંખલાસ થઇ ગયા હોવા છતાં આ મશીનની મદદથી જ શ્વાસ લઇ શકતા હતા. અંલતમ શ્વાસ લીધા હતા. 1946માંજસમેલા પોલ એલેકઝાસડરેનેપોલલયો પોતાના જીવનને મશીનને અનુરૂપ ગોઠવી દીધું થવાથી ગદનનની નીચેનો ભાગ લકવાગ્રપત થઇ હતુ.ં જીવનમાંકોઇ પણ પલરસ્પથલત સામેહાર નહી ગયો હતો. તેઓ શ્વાસ પણ લઇ શકતા ન હતા. માનવી એ તેમના જીવનનો મૂળ મંત્ર હતો. નાની શ્વાસ લેવા માટે600 પાઉસડના આયનનમશીનની વાતમાં પરેશાન થઇ જનારા લોકો માટે પોલની અંદર રાખવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું જીજીલવષા અને લહંમત પ્રેરણા આપનારા હતા. વેલટલેટર હતુ,ં જેમાંશરીર મશીનની અંદર જયારે આયનન લંગ્સ મશીનમાં રહીને અભ્યાસ કયોન. માત્ર ચહેરો જ બહાર હોય છે. એ સમયેઆયનન એટલું જ નહી બાળકોને પણ ભણાવ્યા હતા. બોકસ જેવું મશીન શ્વાસની બીમારી ધરાવતા પોલના ભાઇ કફલલપે મૃત્યુની જાહેરાત કરીને દદદીઓ માટેવપરાતુંહતુ.ં ખાસ કરીનેજેના ફેફસાં ભાઇના ઇલાજ માટેદાન કરનારા સૌનો આભાર કામ કરતા બંધ થઇ જાય તેમના માટેઆ મશીન માસયો હતો. જીવનના છેલ્લા કેટલાક વષોન વરદાનરૂપ સાલબત થતુંહતુ.ં તેઓ આ મશીનની તણાવમુકત રહી શકયા તેના માટેસૌનો આભાર મદદથી શ્વાસ લઇને સાત દાયકા સુધી જીવતા વ્યકત કયોનહતો. સંકળાયેલા લોકોને ચોરી, ફ્રોડ, ખોટા અનુસંધાન પાન-1 લહસાબકકતાબ, મની લોસડલરંગ જેવા આરોપોમાં પોસ્ટ ઓકિસ સ્કેડડલ... દોષી ઠેરવતા ચુકાદાઓને સાગમટે રદ કરાશે. ડાઉનીએ લોપટ ચાસ્સસસ ફોર ધ લચલ્ડ્રન ખરડો કાયદો બનતાં જ તમામ ચુકાદા રદ થઇ ઓફ સબ પોપટમાપટસન નામનું સંગઠન બનાવ્યું જશે. 23 સપ્ટેબ્રબર 1996થી 31 લડસેબ્રબર 2018 છે જેથી એકબીજાની મદદ કરી શકાય. આ વચ્ચે ઇંગ્લેસડ અને વેલ્સમાં પોપટ ઓકફસ અને પકેસડલના કારણે પીલડતોના સંતાનોના જીવનો િાઉન પ્રોલસક્યુશન સલવનસ દ્વારા અપાયેલા પર પડેલી અસરો માટેઆ ગ્રુપ દ્વારા વળતરની તમામ ચુકાદાને આ કાયદા અંતગનત આવરી લેવાશે. પણ માગ કરાઇ છે. આ પકેસડલમાં 900 કરતાં વધુ પોપટ સબ હોરાઇઝન આઇટી પકેસડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા પોપટ ઓકફસ ઓપરેટરોનેદોષી માપટરોને ખામીયુક્ત હોરાઇઝન સોફ્ટવેરના ઠેરવતા ચુકાદા રદ કરવા સરકાર દ્વારા ખરડો રજૂ કારણે લવલવધ આરોપસર દોષી ઠેરવાયાં હતાં. કરાયો છે. સરકાર દ્વારા ગયા સપ્તાહમાં રજૂ અત્યારસુધીમાં ફક્ત 100 જેટલા ચુકાદા જ રદ કરાયેલા ખરડા દ્વારા ઇંગ્લેસડ અને વેલ્સમાં કરાયાં છે. સરકાર જુલાઇ મલહના સુધીમાં આ ખરડો સંસદમાં પસાર કરાવવા માગે છે. પોપટ પકેસડલના પીલડતોનેમોટી રાહત પ્રાપ્ત થશે. આ ખરડો પસાર થતાંજ એક દાયકા કરતાં ઓકફસ લમલનપટર કેલવન હોલલનરેક આ ખરડાનું વધુસમયથી પોપટ ઓકફસ સાથેના લબઝનેસમાં નેતૃત્વ કરી રહ્યા છે.


30 23 March 2024 rd

@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

®

®

For Advertising Call

020 7749 4085

4 માસનો ટેદિયો ભારતનો સૌથી નાની વયનો દબદલયોનેર કેટસરનેપાંિ પાંિ વખત કેટસલ નારાયણ મૂર્તિએ પૌત્રનેરૂ. 240 કરોડના શેર ભેટ આપ્યા!

એકાગ્રહનું નામ મહાભારતમાં ં ઇ: ઈન્ફોસિ​િના કો-ફાઉન્ડર મુબ અજૂન િ ના ચસરત્રથી પ્રેસરત છે. એન.આર. નારાયણ મૂસતિએ આ િંસ્કૃત શબ્દ છે, જેનો અથિ તેમના પૌત્ર એકાગ્રહને થાય છે - અતૂટ ધ્યાન અને દૃઢ ઇન્ફોસિ​િના 15 લાખ શેરો િંકડપ. સિફ્ટમાં આપ્યા છે, જેનું મૂડય ઈન્ફોસિ​િનો આરંભ વષિ રૂ. 240 કરોડ આિપાિ થાય છે. 1981માં ફક્ત 10,000 આ િાથે જ માત્ર ચાર માિનો રૂસપયાના નજીવા રોકાણથી એકાગ્રહ િૌથી નાની વયનો થયો હતો. આ પૈિા િુધા કરોડપસત બની િયો છે. મૂસતિએ પોતાના પસતને આપ્યા નારાયણ મૂસતિએ તેમની પાિેનાં ઇસિટી હોલ્ડડંિમાંથી 15 લાખ દાદા નારાયણ મૂદતિસાથેએકાગ્રહ હતા. આજે ઈન્ફોસિ​િ શેર એટલે 0.04 ટકા શેર માસ્ટર એકાગ્ર રોહન ભારતની બીજી િૌથી મોટી ટેકનોલોજી કંપની બની મૂસતિને સિફ્ટમાં આપ્યા છે, જેને પિલે તે િઈ છે. મૂસતિ પસરવાર પોતાની િાદિી અને િરળ ઇન્ફોસિ​િનો િૌથી નાની વયનો સબસલયોનેર બન્યો સ્વભાવને લઈને ચચાિમાં રહે છે. િુધા મૂસતિ પ્રખ્યાત છે. ઇન્ફોસિ​િનાં શેરનાં િોમવારે બંધ રહેલા ભાવ લેસખકા હોવા ઉપરાંત અગ્રણી િામાસજક કાયિકર રૂ. 1602.3 પ્રમાણે િણતરી કરીએ તો સિફ્ટમાં પણ છે. તેમનો પસરવાર ઇન્ફોસિ​િ ફાઉન્ડેશનના અપાયેલા શેિનિ ું કુલ મૂડય રૂ. 240 કરોડ થાય છે. માધ્યમથી િેવાકીય કામો કરે છે. તાજેતરમાં િુધા એકાગ્રહ નારાયણ મૂસતિનો ત્રીજો પૌત્ર છે. મૂસતિને રાજ્યિભામાં િંિદિભ્ય તરીકે નોસમનેટ તેમની પ્રથમ બે પૌત્રી અિતા મૂસતિ અને સિટનના કરવામાં આવ્યા છે. િત વષષે નારાયણ મૂસતિએ યુવાનોને િપ્તાહમાં વડાપ્રધાન સરશી િુનકની પુત્રીઓ છે. પૌત્રને આટલી મોંઘી સિફ્ટ આપ્યા પછી ઇન્ફોસિ​િમાં 70 કલાક કામ કરવાની અપીલ કરીને એક તીખી નારાયણ મૂસતિની ભાિીદારી ઘટીને 0.36 ટકા એટલે ચચાિ શરૂ કરી દીધી હતી. એક પોડકાસ્ટ દરસમયાન કે 1.51 કરોડ શેરોની રહી િઈ છે. નારાયણ મૂસતિએ નારાયણ મૂસતિએ કહ્યું કે દેશની સશસિત વસ્તી ઈન્ફોસિ​િમાં 25 વષિ િુધી કામ કયાિ પછી સડિેમ્બર ઓછા ભાગ્યશાળી લોકોના કારણે ખૂબ આકરી મહેનત કરે છે. સવવાદ શરૂ થયા પછી નારાયણ 2021માં સનવૃસિ લઈ લીધી હતી. એકાગ્રહ મૂસતિનો જન્મ નવેમ્બર 2023માં રોહન મૂસતિએ દલીલ કરી હતી કે ખૂબ િારા લોકો અને મૂસતિ અને અપણાિ કૃષ્ણનના ઘેર થયો હતો. એનઆરઆઈ તેમના સનવેદન િાથે િહમત છે.

વડોિરાના દિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટટંગ રૂ. 14.4 કરોડમાંવેિાયું

કરી નાંખનાર ‘સુપર િાિી’ નાતાલી

નાતાલીએ 6 મેરથ ે ોન્સ, 3 અલ્ટ્રામેરથ ે ોન્સ અને3 ટ્રાયાથ્લોન્સ પૂણિકરી છે

લંડનઃ િામાન્ય રીતે કેન્િર કોઈને થયું છે તો હવે તેનું આયખું કેન્િલ એમ કહેવાતું હોય છે પરંતુ, કેન્િરને જ કેન્િલ કરી નાખનારા એક ‘િુપર દાદી’ની આ વાત છે અને તેમણે એક વખત નસહ, પાંચ પાંચ વખત કેન્િરને મ્હાત આપી કેન્િલ કરી નાખ્યું છે. ગ્રેટર માન્ચેસ્ટરના કાડ્ડેરટનની રહેવાિી નાતાલી કહે છે કે, ‘તમે તમારા જીવનનું પુનઃ સનમાિણ કરી શકો છો તેનું હું જીવતુંજાિતું ઉદાહરણ છું.’ એટલું જ નસહ, 57 વષષીય નસિ​િંિ લેક્ચરર નાતાલી યેટ્િ-બોડટને 6 મેરેથોન્િ, 3 અડટ્રામેરેથોન્િ અને 3 ટ્રાયાથ્લોન્િ પૂણિ કરી છે અને માન્ચેસ્ટરના સિસ્ટી NHS ફાઉન્ડેશનના ડોક્ટરોએ તેમને કેન્િરમુક્ત જાહેર કયાિં છે. નાતાલીને િૌપ્રથમ વખત હોજકકન્િ સલમ્ફોમા કેન્િરનું સનદાન કરાયું ત્યારે તેમની ઉંમર માત્ર 22 વષિની હતી અને નસિ​િંિનો અભ્યાિ ચાલી રહ્યો

હતો. તેમણે જરા પણ સહંમત હાયાિ સવના ડીગ્રીનો અભ્યાિ પૂણિ કયોિ અને 37 વષિની વયે હોજકકન્િ સલમ્ફોમાએ ઉથલો માયોિ ત્યાં િુધીમાં પીએચ.ડીની ડીગ્રી પણ હાંિલ કરી લીધી હતી. તેમણે બે વખત હોજકકન્િ સલમ્ફોમા પર સવજય હાંિલ કયોિ અને તે પછી, 43 વષિની વયે તેમને િેસ્ટ કેન્િરનું સનદાન થયું હતું. િારવાર પછી 2017માં િેસ્ટ કેન્િરે પણ ઉથલો માયોિ પરંત,ુ નાતાલીએ મજબૂતાઈથી ત્રણ - ત્રણ વખત િેસ્ટ કેન્િરનો િામનો કયોિ હતો. તેમણે છ વષિ િુધી પાડબોસિસિબ દવા લેવી પડી હતી. 66 વષષીય િેરી િાથે પરણેલાં, બે દીકરી અને બે ગ્રાન્ડચીડડ્રન ધરાવતાં નાતાલીએ 11 ઓપરેશન્િ, કીમોથેરાપીના 30 િેશન્િ અને રેસડયોથેરાપીના 55 રાઉન્ડ્િ િહન કરેલાં છે. આનાથી જરા પણ િભરાયા સવના જ તેમણે બધી િારવાર દરસમયાન મેરથે ોન્િ, અડટ્રામેરથે ોન્િ અને ટ્રાયાથ્લોન્િ પણ પૂણિ કયાિં હતાં.

123 ફૂટ લાંબો ‘સ્વાદિષ્ટ’ દવશ્વદવક્રમ

વડોદરાના દવખ્યાત પેઇટટર પદ્મશ્રી ભૂપને ખખ્ખરનું એક પેઈન્ટટંગ મુબ ં ઈમાં યોજાયેલા ઓક્શનમાંરૂ. 14.4 કરોડમાંવેચાયુંછે. ભૂપને ખખ્ખરેજેતેસમયેઆ પેઈન્ટટંગ વડોદરાના એક આફકિટક્ે ટનેજટમદદવસ ભેટ તરીકેઆપ્યુંહતુ.ં આ પેઈન્ટટંગ 1996થી આફકિટક્ે ટ પાસેહતુંઅને તાજેતરમાંજ તેમના પુત્રેઆ પેઇન્ટટંગ હરાજી માટેઓક્શન હાઉસનેઆપ્યુંહતુ.ં કેનવાસ પરના ઓઈલ પેઈન્ટટંગમાંભૂપને ખખ્ખરેચાંપાનેરની ઐતહાદસક દવરાસત દશાિવી છે. ચાંપાનેરનેયુનસ્ેકો દ્વારા વર્ડિહેદરટેજ સાઈટ જાહેર કરાઇ ેતેઅરસામાંજ ભૂપને ખખ્ખરેઆ પેઈન્ટટંગ બનાવ્યું હોવાનુંમનાય છે. ઓક્શન હાઉસ દ્વારા આ કલાકૃદતની બેઝ િાઈઝ છથી આઠ કરોડ રૂદપયા રખાઇ હતી, પણ તે14.4 કરોડ રૂદપયામાંવેચાયુંહતુ.ં ઉર્લેખનીય છેકેભૂપને ખખ્ખરેપેઈન્ટટંગ માટેક્યારેય કોઈની પાસેતાલીમ લીિી નહોતી. 1962માંતેઓ મુબ ં ઈથી વડોદરા આવી ગયા હતા અનેપછી આજીવન વડોદરામાંજ રહ્યા હતા. એમ.એસ. યુદનવદસિટીની ફાઈન આટિસ ફેકર્ટીની તેઓ વારંવાર મુલાકાત લેતા હતા. તેમણેમોટા ભાગના પેઈન્ટટંગ્સમાંઆમ આદમીના સંઘષિને દશાિવ્યો હતો. 1984માં ભૂપને ખખ્ખરને પદ્મશ્રી એનાયત કરાયો હતો અને 2000માં તેમને નેિરલેટડના િદતદિત દિટસ ક્લાઉસ એવોડિથી સટમાદનત કરાયા હતા. 2003માં69 વષિની વયે તેમણેવડોદરામાંઅંદતમ શ્વાસ લીિા હતા. આ પહેલા ઈટટરનેશનલ ઓક્શન હાઉસના એક ઓક્શનમાંતેમનું‘બદનયન ટ્રી’ નામનુંપેઈન્ટટંગ 18.81 કરોડ રૂદપયામાંવેચાયુંહતુ.ં

કણાિટકના પાટનગર બેંગલૂરુમાંસ્વાદદષ્ટ અનેદલજ્જતદાર કહેવાય તેવો દવશ્વદવક્રમ રચાયો છે. અહીં દુદનયાનો સૌથી લાંબો ઢોંસો તૈયાર કરવામાંઆવ્યો હતો. બેંગલૂરુના બોમ્મસંદ્રામાં 70 શેફેસાથેમળીને123 ફૂટ લાંબો ઢોંસો બનાવ્યો હતો. દગનીસ બુકના િદતદનદિએ આ દવક્રમનેમાટયતા આપતુંસદટિફફકેટ પણ આ કાયિક્રમના આયોજકોનેએનાયત કયુ​ુંહતું. એમટીઆરના શતાબ્દી વષિની ઉજવણીના ભાગરૂપેઆ મસમોટો ઢોંસો તૈયાર કરાયો હતો.


www.gujarat-samachar.com @GSamacharUK

GujaratSamacharNewsweekly

23rd March 2024

ɢɧ ! " " # $%&& '&(() & * (+ +! , -

. / ((! 0

* 1 ! ( 2 ) , ' 3 $ ' 4 ' , 5 * 67 * 8 83 ! 76 9 #: ) ( ; <

), 5 - , , = 7 > &&6 '? @ABCD * ! E E F3 ! * 1 )

31


32 23 March 2024 rd

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.