GS 06th April 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

કેન્સર થેરપીએ યુવાન ઠક્કરને આપ્યુંનવજીવન

દરેક હદશામાંથી અમનેશુભ અનેસુંદર હવચારો િાપ્ત થાઓ

પાનઃ 6

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંવત ૨૦૮૦, ફાગણ વદ બારસ

6 APRIL - 12 APRIL - 2024

અબુધાબી મંહદર માનવતા માટે મિાન સંદેશ પાનઃ 27

VOL 52 - ISSUE 47

SPECIAL DEPARTURES SRI LANKA

SO VIETNAM & V JA APAN AF CAMBODIA 12 days/11 nights t 13 days/12 nights 13 days 17 days/16 nights from m £4699 om £2309 frrom £34 499 from £2999 Deeparts on Departs on May, 20 Jun, 18 p, 14 Nov 2024

Departs on 11 Sep, 06 Nov, 22 Nov 24

M , 18 Jun, 15 May 09 Sep p 2024

Departs on p, 05 Sep 7 Nov 2024 024

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

હિન્દુમંહદરોમાંસીસીટીવી કેમેરા લગાવાશે, રૂ. 50 કરોડની ફાળવણી લેસ્ટરમાંરમખાણો બાદ હિન્દુસમુદાય પ્રત્યેહિક્કારની લાગણી ચરમ પરઃ ભારતીય સંગઠનો

લંડનઃ જિટનમાંચૂટં ણીના થોડાક મજહના પહેલાં િ ભારતવંશી વડાપ્રધાન સુનાકેજહડદુમંજદરોની સુરક્ષા વધારવા માટેએક મોટો જનણણય કયોણછે. સુનાક સરકાર જિજટશ જહડદુઓની માંગણી બાદ મંજદરોની સુરક્ષા વધારવા માટે50 કરોડ રૂજપયા ફાળવવા માટેતૈયાર થઈ છે. જિજટશ સરકારનાં સૂત્રોએ કહ્યું છે કે ગૃહમંત્રાલય જહડદુઓનાં ધાજમણક લથળો અને ચચણની સુરક્ષા માટે નવી નીજત બનાવવા માટેકામ કરી રહી છે. બે વષણ પહેલાં જિજટશ સરકારે 300 કરોડ જિટનમાં 400થી વધુ જહડદુ મંજદરો છે. રૂજપયાની ધમણલથળ સુરક્ષા ફસ્ડડંગ લકીમની સરકાર દ્વારા ફાળવવામાંઆવેલી રકમથી જહડદુ ર્હેરાત કરી હતી. િેપૈકી મોટા ભાગની રકમ ઇલલાજમક સંલથાઓનેમળી િતી હતી. જ્યારે35 મંજદરોમાં સીસીટીવી કેમેરા લગાવાશે. િેમાં 24 કરોડ રૂજપયા િ જબનમુસ્લલમોનેમળતા હતા. િે કલાક સુરક્ષા કરી શકાશે. પોલીસનેજહડદુમંજદરો પૈકી ગુરુદ્વારાને સાત કરોડ અને જહડદુ મંજદરોને પર હુમલાના મામલાઓને હાથ ધરવા માટે 2.5 કરોડ રૂજપયા િ મળતા હતા. િેને લઈને ટ્રેજનંગ અપાશે. 2022માં લેલટરમાં કેટલાક જિટનમાંજહડદુસમુદાયના લોકો નારાિ હતા. મંજદરોનેટાગગેટ બનાવવામાંઆવ્યાંહતાં.

અંદરના પાને...

• રોયલ મેઈલની સ્ટેમ્પની કકંમતમાંફરી વધારો ઝીંકાયો • અરહવંદ કેજરીવાલ 15 એહિલ સુધી જ્યુહડશ્યલ કસ્ટડીમાં • હવશેષઃ ભારત-કેન્યાના સંબંધનેજોડતી કડી રોહિત વઢવાણા

લંડનઃ યુકેમાં સામાજિક સંકલન પર તૈયાર કરાયેલા એક સરકારી અહેવાલમાં િણાવવામાં આવ્યું છે કે પોતાના મંતવ્યો માટેલોકોનેબેહદ પરેશાન કરવામાં આવી રહ્યાં છે. જિટનની વૈજવધ્યતાપૂણણ લોકશાહી પર િોખમ તોળાઇ રહ્યું છે. લોકોને િે રીતે પરેશાન કરવામાં આવી રહ્યાં છે તેના કારણે સામનો કરવો પડેછે. આંતરધમમી હેરાનગજત પણ વાણી લવાતંત્ર્ય પર જવપજરત અસર પડી રહી છે. ટોચ પર પહોંચી છે. સિાવાળાઓની જનષ્ફળતા સરકારના સલાહકાર ડેમ સારા ખાન દ્વારા તેમાંલપષ્ટ દેખાઇ આવેછે. પુરાવા દશાણવે છે કે તાિેતરના વષોણમાં તૈયાર કરાયેલા જરપોટટમાંિણાવવામાંઆવ્યુંછે કે યુકેમાં રાિકીય નેતાઓ, પત્રકારો, જિજટશ ભારતીયોને પરેશાન કરવાની પ્રવૃજિમાં જશક્ષણજવદ્દો, કલાકારો અને િનતાની વધારો થયો છે. ભારત અને પાકકલતાનમાંથી કટ્ટરવાદીઓ દ્વારા હેરાનગજતમાં વધારો થઇ આવીને વસેલા જહડદુ અને મુસ્લલમ સમુદાયો રહ્યો છે. તેના કારણેભયાનક ભયનુંવાતાવરણ વચ્ચેના તણાવમાંપણ વધારો થયો છે. જરપોટટમાં સર્ણયુંછેઅનેર્ણેકેસેલ્ફ સેડસરજશપ લદાઇ િણાવવામાં આવ્યું છે કે લેલટરમાં જહડદુ અને મુસ્લલમો વચ્ચે જહંસક ટકરાવ બાદ 180થી વધુ ગઇ છે. જરપોટટમાંએમ પણ િણાવવામાંઆવ્યુંછેકે જિજટશ ભારતીય સંગઠનોએ ચેતવણી આપી શ્વેત લોકોની સરખામણીમાં વંશીય લઘુમતી હતી કેજહડદુસમુદાય પ્રત્યેની જધક્કારની લાગણી જિજટશ નાગજરકોને બમણી હેરાનગજતનો ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચી છે.


02

@GSamacharUK

6th April 2024

આ અંક સાથેતવશેષાંક British Asian Women

ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા વાચક તમત્રો સમક્ષ અવનવા થીમબેઝ્ડ તવશેષાંકો રજૂ કરવાની ભવ્ય પરંપરાના ભાગરૂપે આ સપ્તાહના અંક સાથે અમે સવવે લવાજમી ગ્રાહકોનેBritish Asian Women તવશેષાંક રવાના કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય મતહલા તદન િસંગેતૈયાર થયેલા કુલ 28 પાનના, ગ્લોસી પેપર પર તિન્ટ થયેલા આ તવશેષાંકમાં તવતવધ ક્ષેત્રના મતહલા અગ્રણીઓના ખાસ લેખો - મુલાકાતોનો સમાવેશ થાય છે. આ માતહતીિદ તવશેષાંક આપનેકેવો લાગ્યો તેના અતભિાય જરૂર જણાવશો.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

એતિલથી તવતવધ સુધારાનો અમલ નેશનલ ઇન્શ્યુરન્સમાંબેટકાનો કાપ બેતનફફટ્સમાં6.7 ટકા, નવા સ્ટેટ અનેબેતિક પેન્શનમાં8.5 ટકા સુધી, તમતનમમ વેજમાં9.8 ટકા સુધીનો વધારો અમલમાંઆવશે, એનજીસતબલમાંઘટાડો થશે

લંડનઃ દર વષગેએનિલમાંનવા નાણાકીય વષનમાંિવેશ સાથેયુકન ેા પનરવારો માટે મહત્વના બદલાવ અમલમાં આવે છે. ચાસસેલર જેરેમી હસટેસ્થિંગ બજેટમાંકેટલાક બદલાવ કયાનહોવાથી એનિલ 2024થી આ પગલાંઅમલમાંઆવી જશે. એનિલથી પનરવારોની આવકમાંનવનવધ થત્રોતો દ્વારા વધારો થવાનો છે. સ્થિંગ બજેટમાં ચાસસેલર જેરેમી હસટે નેશનલ ઇસશ્યુરસસમાં બે ટકાના ઘટાડાની ર્હેરાત કરી હતી જે 6 એનિલથી અમલી બનશે. દર વષગે ફુગાવાના દરની સરખામણીમાંબેનનફફટ્સમાંપણ વધારો થતો રહે છે. આ વખતેએનિલથી બેનનફફટ્સમાં6.7 ટકાનો વધારો અમલી બની રહ્યો છે. એનિલ 2024થી બેનઝક અને નવા થટેટ પેસશનમાં ક્રેતડટ એલાવન્સ, બેતનફફટ્સ, પેન્શન 8.5 ટકા સુધીનો વધારો થઇ રહ્યો છે. નમનનમમ વેજ પણ એનિલ 2024થી 9.8 ટકા સુધી વધશે. 21 અનેતેથી વધુવયના નોકરીયાતો અનેતમતનમમ વેજમાંવધારો માટે લઘુત્તમ વેતન 11.44 પાઉસડ િનત કલાક કરાયું છે. જે સ્ટાન્ડડડયુતનવસસલ ક્રેતડટ એલાવન્સમાંવધારો નમનનમમ વેજમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. એનજીન જેઅંતગનત થટાસડડડયુનનવસનલ ક્રેનડટ એલાવસસમાં25થી ઓછી ઇંગ્લેન્ડ અનેવેલ્સમાં6 એતિલથી અમલ અનેપાણીના નબલોમાંએનિલથી નમશ્ર નચત્ર જોવા મળશે આયુના વ્યનિને311.68 પાઉસડ, 25 કેતેથી વધુવયના નસંગલ નેશનલ ઇન્શ્યુરન્સમાંબેટકાનો ઘટાડો 6 એતિલથી વ્યનિને 393.45 પાઉસડ, 25થી ઓછી વયના બે સંયુિ ર્સયુઆરીમાંનેશનલ ઇસશ્યુરસસ 12 ટકાથી ઘટાડીને10 ટકા દાવેદારને 489.23 પાઉસડ અને 25થી વધુ વયના બે સંયુિ કરાયો હતો જે6 એનિલથી બેટકા ઘટીને8 ટકા પર આવી જશે. દાવેદારને617.60 પાઉસડ િનત માસ ચૂકવાશે. તેનો અથન એ થયો કેસપ્તાહના 242 પાઉસડ કરતાંવધુની આવક 2024-25 માટેનવા સ્ટેટ પેન્શનના દર ધરાવતા પગારદારોને નેશનલ ઇસશ્યુરસસ પેટે 4 ટકા ઓછા નવુંસ્ટેટ પેટશન પ્રતિ સપ્િાહ 221.20 પાઉટડ ચૂકવવાના રહેશે. બેતિક સ્ટેટ પેટશન પ્રતિ સપ્િાહ 169.50 પાઉટડ એનજીસતબલમાંઘટાડો 2024-25 માટેતમતનમમ વેજ દર લંડનઃ સરકાર દ્વારા ર્રી કરેલા એનજીન નબલ અને મકાન ભાડું ઓફજેમ દ્વારા અનિલથી જૂન સુધીની એનજીન િાઇસ કેપ 238 16થી 17 વષષના માટે 6.40 પાઉટડ પ્રતિ કલાક ડેબ્ટ નરલીફ ઓડડર (DRO) માફ કરવામાંઆવેછે. હાલમાં પાઉસડ ઘટાડીને1690 પાઉસડ કરાઇ છેજેછેલ્લા બેવષનની સૌથી 18થી 20 વષષના માટે 8.60 પાઉટડ પ્રતિ કલાક અંતગનત સૌથી ઓછી આવક ડેબ્ટ નરલીફ ઓડડર હાંસલ નીચી સપાટી પર છે. જુલાઇમાંએનજીનિાઇસ કેપ વધુ228 પાઉસડ એપ્રેન્ટટસ માટે 6.40 પાઉટડ પ્રતિ કલાક ધરાવતા ગરીબો હવેદેવા માફી કરવાની અરજી માટે90 પાઉસડ ઘટીને1462 પાઉસડ થવાની સંભાવના છે. 21કેિેથી વધુવષષમાટે 11.44 પાઉટડ પ્રતિ કલાક બ્રોડબેન્ડ, મોબાઇલ ફોન અનેટીવી તબલમાંવધારો માટે કોઇપણ િકારની ફીની વસૂલવામાં આવે છે પરંતુ ચૂકવણી કયાન નવના જ અરજી ચેનરટીઓના જણાવ્યા અનુસાર એનિલથી પે ટીવી, બ્રોડબેસડ અને મોબાઇલ ફોનના ચાજનમાં 8.8 ચાજનઅમલી બનાવી રહી છે. 1 એનિલથી ટીવી લાયસસસની ફી કરી શકશે. આ નનયમ એનિલથી ઘણા ગરીબોને90 પાઉસડની આ ટકા સુધીનો વધારો થશે. મોટાભાગની કંપનીઓ 1 એનિલથી આ 159 પાઉસડથી વધીને169.50 પાઉસડ થવા જઇ રહી છે. અમલમાં આવી રહ્યો છે. ડેબ્ટ ફી પણ પોસાતી નથી. હવે 6 નરલીફ ઓડડર અંતગનત વ્યનિને એનિલથી ઇંગ્લેસડ અનેવેલ્સમાં કાઉસ્સસલ ટેક્સથી માંડીને આ ફી નાબૂદ કરી દેવાઇ છે.

ડેબ્ટ તરલીફ ઓડડર માટેની 90 પાઉન્ડની અરજી ફી નાબૂદ કરાઇ

શુંછેડેબ્ટ તરલીફ ઓડડર

• આ એક િકારની નાદારી છેજેમાંવ્યનિ પર 30,000 પાઉસડ કરતાંવધુનુંદેવુંહોવુંજોઇએ નહીં પરંતુ28 જૂન 2024થી આ મયાનદા 50,000 પાઉસડ કરાશે • અરજકતાનએ ડેબ્ટ ઓગગેનાઇઝેશન સાથેકામ કરવાનુંરહેછે અનેજરૂરી નબલોની ચૂકવણી થઇ ર્ય ત્યારબાદ તેની પાસેદર મનહને75 પાઉસડથી વધુબચત રહેવી જોઇએ નહીં • ડીઆરઓ અંતગનત અરજી કરનાર 2000 પાઉસડ સુધીની કારની માનલકી ધરાવી શકે છે, 28 જૂનથી આ મયાનદા 4000 પાઉસડ કરાઇ છે • જો આ યોજના અંતગનત અરજી થવીકારવામાં આવે તો દેવાને એક વષન સુધી થથનગત કરાય છે અને ત્યારબાદ તેમાં માફી અપાય છે

FINANCIAL A SERVICES MORTGAGES Residential Buy to Let Remortgages

PROTECTION Life Insurance Critical Illness Income Protection

Please conta act:

Dinesh Shonchhatra S Mortgage Ad dviser

Call: 020 8424 C 4 8686 / 07956 810647 77 High Street, Wealdston ne, Harrow, HA3 5DQ mortgage@majorestate.co om ~ majorestate.com

આગામી ઉનાળામાંપાણીની એતિલ 2024થી પાણી અનેગટર અછત સર્સવાની ચેતવણી તબલમાં6 થી 8 ટકાનો તોતતંગ વધારો

લંડનઃ આગામી ઉનાળામાં જળાશય તૈયાર કરાયું નથી. યુકમે ાં ફરી એકવાર પાણીની નદીઓને એવી રીતે તૈયાર અછત સર્નવાની વૈજ્ઞાનનકોએ કરાઇ છે જેથી પાણીનો િવાહ ચેતવણી ઉચ્ચારી છે. જો આ ઝડપથી વહેતેના કારણેપૂરની ઉનાળો ગરમ જનતાએ હોસપાઇપ સ્થથનત સર્નય છે. અને સૂકો રહેશે પર િતતબંધનો ઘણા વેટલેસડમાં પાણી સૂકાઇ ગયાં તો જનતાને પાણીની અછત સામનો કરવો પડશે છે, તેના પર ખેતી અનેહોસપાઇપ પર િનતબંધનો કરાય છે અથવા તો ઇમારતો બાંધી દેવામાં આવી છે. તેના સામનો કરવો પડશે. વૈજ્ઞાનનકોએ જણાવ્યું છે કે કારણેનશયાળા દરનમયાન યોગ્ય યુકમે ાંપાણીનો સંગ્રહ યોગ્ય રીતે રીતેસંગ્રહ થઇ રહ્યો નથી. એસવાયરસમેસટ એજસસીએ કરાતો નથી. દેશ હંમશ ે ા વરસાદી પેટનનપર જ આધાનરત રહ્યો છે. ચેતવણી ઉચ્ચારી છેકેઆગામી પયાનવરણમાં બદલાવને કારણે વષોનમાં પાણીની અછતમાં વરસાદી પેટનનમાં પણ સતત વધારો થશે. 2050 સુધીમાંિનત બદલાવ થઇ રહ્યો છે. છેલ્લા 3 નદવસ 5 નબનલયન નલટર દાયકામાં દેશમાં એકપણ નવું પાણીની અછત ઊભી થશે. For Quality WINDOWS, DOORS PATIO DOORS CONSERVATORY PORCHES, BI-FOLD DOORS SPECIAL OFFER

UPVC Front Door Supply & fit for ONLY £ 650 Back Door Supply & fit for ONLY £ 600 Patio Door Supply & fit for ONLY £ 950

From Repair to New Installation please call - 0208 575 6604 (Mob: 07984 250 238) Email: saiwindows@live.co.uk

www.saiwindows.co.uk

ઇંગ્લેન્ડ અનેવેલ્સમાં27 પાઉન્ડ અને સ્કોટલેન્ડમાં36 પાઉન્ડ સુધીનો વધારો થશે

લંડનઃ એનિલથી પાણી અને ગટરના નબલમાં વધારો થવા જઇ રહ્યો છે. ઇંગ્લેસડ અને વેલ્સમાં પાણી અને ગટરના નબલમાં 6 ટકા સુધીનો વધારો થશે એટલે કે 27 પાઉસડના વધારા સાથે પાણી અને અનુક્રમે548 અને529 પાઉસડ ગટરના નબલ 473 પાઉસડ પર રહેશે. જેની સામે સૌથી ઓછું 422 પાઉસડ પહોંચી જશે. થકોટલેસડમાં નબલ કંપનીના પાણી અને ગટરના નબલમાં નોથનઅમ્બ્રાયન ગ્રાહકોનુ ં રહે શ . ે ગટરના પાણી 8.8 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે તેથી વાનષનક નબલમાં નદીઓમાં ઠાલવવાના મુદ્દે 36 પાઉસડ સુધીનો વધારો થશે. પાણી કંપનીઓ પર તવાઇ ઇંગ્લેસડ અને વેલ્સમાં વેસેક્સ વધી છે. બીજીતરફ થેમ્સ વોટર વોટર અને એસગનલયન વોટર કંપની આનથનક સંકડામણનો કંપનીઓના નબલ સૌથી વધુ સામનો કરી રહી છે.

2024-25 માટેકઇ કંપનીનુંકેટલુંતબલ આવશે- સરેરાશ 473 પાઉન્ડ

વેસેક્સ £ 548 એસગનલયન £529 વેલ્સ £ 492 સાઉથ વેથટ £486 યુનાઇટેડ યુનટનલનટઝ £ 481 સધનનવોટર કંપની £ 479

થેમ્સ વોટર કંપની યોકકશાયર સેવનનટ્રેસટ હાફ્રેન કંપની નોથનઅમ્બ્રાયન

£ 471 £ 467 £ 438 £ 433 £ 422


@GSamacharUK

GujaratSamacharNewsweekly th

03

6 April 2024

મેયર મોદીનુંિમથથન કરવા માટેમનેથટુડન્ટ નીરવ મોદીનુંલંડન સ્થથત એપાટટમેન્ટ ઓલ્ડહામના ઝાસહદના પત્ની વેચવા યુકેહાઇકોટટની પરવાનગી આફશીનનુંસનધન યુસનયનની ચૂટ ં ણીમાંટાગગેટ કરાયોઃ િત્યમ સિંગાપોરની કંપની િાથેિંકળાયેલા કેિમાંઇડીનેિફળતા

આ કેસ હસંગાપોરની લંડનઃ િંડનમાં ટ્રાઇડસિ ટ્રથિ કંપની સાથે હાઇકોિટે ભારતમાં સંકળાયેિો છે. કંપનીએ પંજાબ નેશનિ બેસક સેસટ્રિ િંડનના પ્રહતહિત સાથે ફ્રોડ કરી નાસી મેરીિબોન હવથતારમાં છૂિ​િ ટ ા ડાયમંડ મચષસિ આવેિા મેરથે ોન નીરવ મોદીનું િંડન ન્થથત વૈભવી એપાિેમસેિ હાઉસના 103 નંબરના વેચવાનો આદેશ આપ્યો છે. એપાિેમસેિનું વેચાણ કરવાની અદાિતે જણાવ્યું હતું કે, આ માગ કરી હતી. ભારત સરકાર એપાિેમસેિ 5.25 હમહિયન આ ફ્રોડ કેસમાં નીરવ મોદીનું પાઉસડ કરતાંઓછી કકંમતેવેચી પ્રત્યપષણ કરવાની માગ છેલ્િા ઘણા સમયથી કરી રહી છે. શકાશેનહીં. જજ બ્રાઇિવેિે ઇડીની જજ માથિર જેમ્સ બ્રાઇિવેિે નીરવ મોદીના એપાિેમસેિ 103, દિીિો થવીકારતાંજણાવ્યુંહતું મેરથે ોન હાઉસના વેચાણમાંથી કે, આ પ્રોપિટીનું5.25 હમહિયન થનારી આવક એક હસઝયોર પાઉસડ અથવા તેનાથી વધુ એકાઉસિમાં જમા કરાવવાની કકંમતમાં વેચાણ થાય તેવા ભારતના એસફોસષમસેિ હડપાિેમસેિ વ્યાજબી હનણષયનેહુંપરવાનગી (ઇડી)ની દિીિો થવીકારી હતી. આપુંછુ.ં

ભારત તરફી વલણના કારણેલંડન થકૂલ ઓફ ઇકોનોસમક્િની ચૂંટણીમાંઅન્યાય થયો હોવાનો ભારતીય સવદ્યાથથીનો આરોપ

લંડનઃ ઓલ્ડહામના મેયર ઝાહહદ ચૌહાણના પત્ની આફશીન ચૌહાણનું કેસસરના કારણે 45 વષષની વયે હનધન થતાંઓલ્ડહામમાંશોકનુંમોજું પ્રસરી ગયું હતુ.ં તેઓ તેમની પાછળ મેયર ઝાહહદ અને 3 સંતાનોને મૂકી ગયાં છે. તેમને શ્રદ્ધાંજહિ અપષતાં કાઉન્સસિમાં બરોના ધ્વજનેઅડધી કાઠી પર ફરકાવવામાં આવ્યો હતો. ઓલ્ડહામ કાઉન્સસિના ચીફ એન્ઝઝઝયુહિવ હેરી કેથરિે જણાવ્યું હતું કે, આફશીનના હનધનના સમાચાર દુઃખદ છે.

મારા ચહેરા પર કુચડો ફેરવી લંડનઃ યુકેમાં અભ્યાસ કરી દેવાયો હતો અને મને મત રહેિા ભારતીય હવદ્યાથટીએ નહીં આપવાની અપીિ કરાઇ આરોપ મૂઝયો છેકેવડાપ્રધાન હતી. મને કોિેજના ગ્રુપોમાં નરેસદ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો સમથષક અને ભારતના હવકાસનું સમથષન ફાસીવાદી કહેવામાં આવતો કરવા માિટ િંડન થકૂિ ઓફ હતો. ગ્રુપમાં મૂકાતા મેસેજ ઇકોનોહમઝસની થિુડસટ્સ ભારત સરકારની બદબોઇ યુહનયનની ચૂંિણીઓમાં મને કરતા હતા. િાગગેિ કરાયો હતો. પૂણેમાં સત્યમે જણાવ્યું હતું કે, જસમેિો સત્યમ સુરાના ગયા પોથિમાં જણાવ્યું હતું કે, વષગે િંડનમાં ભારતીય હાઇ થિુડસટ્સ યુહનયનની ચૂંિણી સોહશયિ મીહડયા જાણે કે કહમશન પર થયેિા હુમિા દરહમયાન રામ મંહદર અને યુદ્ધનું મેદાન બની ગયું હતું. દરહમયાન સડક પરથી આતંકવાદના મુદ્દાઓ પર મારી પોથિનો ઉપયોગ મને હતરંગાનેઉઠાવતા નજરેપડ્યો ભારત તરફી વિણ અપનાવવા ફાસીવાદી ગણાવવા માિટ હતો. માિટ મને િાગગેિ કરાયો હતો. કરાતો હતો. મનેઅસયાયી રીતે સુરાનાએ સોહશયિ મારા પ્રચાર પોથિરોને ફાડી િક્ષ્યાંક બનાવવામાં આવી મીહડયા પર મૂકેિી સંખ્યાબંધ નંખાયા હતા. પોથિર પરના રહ્યો હતો.


04

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પોસ્િ ઓફફસેહોરાઇઝન સ્કેન્ડલ છાવયુ​ું, હિહમનલ એક્શનની માગ

6th April 2024

ગુપ્ત રેકોહડિંગ અનુસાર ફુહજત્સુઅનેપોસ્િ ઓફફસ 10 વષમપહેલાંજાણતા હતાંકેહોરાઇઝન હસસ્િમ ખામીયુક્ત છેઅનેપોસ્િમાસ્િરોના ખાતામાં ઘાલમેલ કરી શકાય છે

લંડનઃ ગુપ્ત રીતે કરાયેલા રેકોનડિંગ દ્વારા િુરવાર થઇ ગયું છે કે િોપટ ઓફફસિા હોરાઇિ​િ આઇટી પકેસડલિે છાવરવામાં આવ્યું હતું જેિા િગલે િોપટ ઓફફસિા િ​િાનધકારીઓ સામે નિનમિલ એઝશિ લેવાિું િબાણ વધી ગયું છે. રેકોનડિંગ દ્વારા િુરવાર થઇ રહ્યું છે કે આઇટી સોફ્ટવેર આિ​િાર કંિ​િી ફુનજત્સુ અિે િોપટ ઓફફસ 10 વષિ િહેલાંથી સારી રીતે જાણતા હતા કે ખામીયુિ કોમ્પ્યુટર નસપટમ સબ િોપટ માપટરોિા ખાતામાં ઘાલમેલ કરી શકે છે. અત્રે ઉડલેખિીય છે કે 1999થી 2015 વચ્ચે હોરાઇિ​િ નસપટમમાં રહેલી ખામીિા કારણે 900 કરતાં વધુ સબ િોપટ માપટરોિે ચોરી, ફ્રોડ અિે નહસાબફકતાબમાં ગેરનરતી માટે ખોટી રીતે િોષી ઠેરવાયાં હતાં. ચેિલ4 સયૂિ દ્વારા િનસદ્ધ કરાયેલાં આ રેકોનડિંગ 2013િા છે જે સમયે િોપટ ઓફફસે પવતંત્ર તિાસ માટે ફોરેસ્સસક કંિ​િી સેકસડ સાઇટિે કામ સોંપ્યું હતુ.ં આઇટી પિેનશયાનલપટ સાયમિ બેકર સાથેિા કોલ િરથી જાણવા મળે છે કે સબ િોપટમાપટરોિા ખાતાઓમાં તેમિી જાણ બહાર જ ઘાલમેલ થઇ શકી હોવી જોઇએ. બાકરે જણાવ્યું હતું કે, િેકિેલમાં બેઠલે ી કોઇ વ્યનિ​િા મગજિું ઠેકાણું િ હોય અિે તે કંઇક કરવા ઇચ્છે તો તે કરી શકે છે. અત્રે ઉડલેખિીય છે કે ફુનજત્સુિી હેડ ઓફફસ િસ્ચચમ લંડિ​િા િેકિેલમાં આવેલી છે. બાકરે જણાવ્યું હતું કે, મેં િોપટ ઓફફસિા એસ્ઝિઝયુનટવ અનધકારીઓ આસ્ડવિ નલયોસસ અિે સુસાિ નિચટિ​િે માનહતી આિી હતી કે ફુનજત્સુએ કબૂલાત કરી છે કે તે ગુપ્ત રીતે સબ િોપટમાપટરોિા ખાતા ખંખોળી શકે છે. આ િહેલાં 2012માં હોરાઇિ​િ સોફ્ટવેર બિાવિાર ગેરથે જેિફકસસે િણ તિાસકતાિઓિે જણાવ્યું

ફુહજત્સુના હેડક્વાિડરમાંબેઠાંબેઠાંપોસ્િમાસ્િરોના ખાતા ખંખોળી શકાતાં હતાં, હોરાઇઝન હસસ્િમની ખામીઓ અંગેસીઇઓ પૌલા વેનેલ્સનેપણ માહહતી અપાઇ હતી

હતું કે ફુનજત્સુિા હેડક્વાટિરમાં બેઠાં બેઠાં સમગ્ર આઇટી નસપટમિે ખંખોળી શકાય છે. િોપટ ઓફફસે આ સત્યિી 2019 સુધી કબૂલાત જ કરી િહોતી. બીજા એક રેકોનડિંગમાં સેકસડ સાઇટ એકાઉસટસટોએ િોપટ ઓફફસિા કંિ​િી સેિટે રી નલયોસસ અિે ચીફ લોયર નિચટિ​િે આ અંગેિા િુરાવા આપ્યા હતા. એકાઉસટસટોિે એમ કહેતાં િણ સાંભળી શકાય છે કે તેમણે નસપટમિી ખામીઓ અંગે િોપટ ઓફફસિા સીઇઓ િૌલા વેિડે સિે િણ માનહતી આિી હતી. આ એકાઉસટસટોિે િાછળથી િોકરીમાંથી હાંકી કઢાયાં હતાં. હાઉસ ઓફ કોમસસમાં નબિ​િેસ એસડ ટ્રેડ કનમટીિા ચેરમેિ લેબર સાંસિ નલયામ બાયિનેએ જણાવ્યું હતું કે, 2013માં િથમ િુરાવા સામે આવ્યા અિે લોકો આ ખામી અંગે જાણતા હતા તે સાંભળીિે હું મારા

ગુપસાિે કાબૂમાં રાખી શિો િથી. તેમણે િ કેવળ સંસિ​િે ગેરમાગને િોરી છે િરંતુ તેઓ 2015થી નિ​િોિષોિે જેલમાં ધકેલી રહ્યાં હતાં. આ સંસિ​િી અવમાિ​િા અિે સયાયિી કસૂવાવડ છે. હવે સવાલ એ છે કે િોલીસ િાસે િગલાં લેવા માટે િુરતા િુરાવા આવી ગયાં છે. િુરાવા જોઇિે રડી િડેલા લોડિ આબિથિોટે જણાવ્યું હતું કે, હું છેડલા 14-15 વષિથી આ લડાઇ લડી રહ્યો છું અિે મિે લાગે છે કે નિનટશ સંપથાિ આ રીતે િણ વતટી શકે છે તે એક ભયાિક બાબત છે. પોસ્િ ઓફફસેકાનૂની લડાઇમાં100 હમહલયન પાઉન્ડ ખચચી નાખ્યાં લંડિઃ બીબીસી દ્વારા મેળવાયેલો એક ગુપ્ત નરિોટિ કહે છે કે િોપટ ઓફફસે િોતાિો બચાવ ખોટો હોવાિી જાણકારી હોવા છતાં સબ િોપટમાપટરો સામેિી કાિૂિી લડાઇમાં 100 નમનલયિ િાઉસડિો ખચિ કયોિ હતો. િપતાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે િોપટ ઓફફસિે 2017માં જ િુરાવા બતાવી િેવાયા હતા કે નરમોટ ટેમ્િનરંગ અથવા તો હોરાઇિ​િ આઇટી નસપટમમાં રહેલી ખામીઓિા કારણે નહસાબમાં ગેરનરતી જણાઇ રહી છે િરંતુ િોપટ ઓફફસે સતત િોષિો ટોિલો સબ િોપટમાપટરો િર િાખવાિું જારી રાખ્યું હતુ.ં પોસ્િ માસ્િરોનેદોષ કબૂલી લેવા ધમકીઓ અપાતી હતી લંડિઃ સેંકડો સબ િોપટમાપટરોિે નિ​િોિષ ઠેરવી શકાય તેવો 2016માં તૈયાર થયેલો નરિોટિ િોપટ ઓફફસે િફિાવી િીધો હતો. આ નરિોટિમાં સબ િોપટમાપટરોિે િોતાિો િોષ પવીકારી લેવા િબાણ કરવા માટે િોપટ ઓફફસિી આકરી ટીકા કરાઇ હતી. િોપટ ઓફફસ દ્વારા નિ​િોિષ િોપટ માપટરોિે િોતાિો અિરાધ પવીકારી લેવા ધમકીઓ અિાતી હોવાિો આરોિ િણ મૂકાયો હતો.

ઇહતહાસમાંપહેલીવાર રોયલ નેવીના હોળી હનહમત્તેહિહિશ હહંદુઓના જહાજો મેન્િેનન્સ માિેભારત મોકલાયાં યોગદાન માિેઆભાર માનીએઃ સ્િામમર

લંડનઃ નિનટશ િેવીિા રોયલ ફ્લીટ ઓસ્ઝિનલયરી નશપ્સ આરએફએ આગિસ અિે આરએફએ લાઇમ બેિે મરામત માટે ભારત મોકલાયાં છે. રોયલ િેવીિા જહાજોિે ભારત ખાતે મરામત માટે મોકલાયાં હોય તેવી આ િહેલી ઘટિા છે. બંિે જહાજિી મરામત અિે મેસટેિસસ એલ એસડ ટી નશિ નબસ્ડડંગ ચેન્નઇના કટ્ટુપલ્લી ખાતેઆવેલા એલએન્ડિીના હશપયાડડમાંલાંગરેલું કંિ​િીિા કટ્ટુિડલી નશિયાડિમાં હિહિશ નેવીનુંજહાજ આરએફએ આગમસ થશે. સહકાર સધાઇ રહ્યો છે. આ ડેપ્યુટી નિનટશ હાઇ કનમચિર મેરીટાઇમ ક્ષેત્રે યુકે અિે ઘટિા ઐનતહાનસક માઇલપટોિ ઓનલવર બોલહેચેટે જણાવ્યું ભારત વચ્ચે લાંબા સમયથી સમાિ છે. ભારત ખાતેિા હતું કે, આ િહેલી ઘટિા છે જેમાં રોયલ િેવીિા જહાજોિે મેસટેિસસ માટે ભારત મોકલાયાં છે. આ િગલું ભારત અિે યુકેિા 2030 સુધીિા રોડમેિ તરફ મહત્વિું છે. તે નહંિ મહાસાગરમાં વૈનિક સુરક્ષા િડકારોમાં સનહયારી સમજિે િણ િનતનબંનબત કરે છે.

લંડનઃ યુકેિા મુખ્ય નવિક્ષ લેબર િાટટીએ ભારતીય ડાયપિોરા સુધી િહોંચવા માટે હોળીિા તહેવારિો ઉિયોગ કયોિ હતો. નિનટશ ઇનડયિ નથસક ટેસક 1928 ઇસ્સપટટ્યુટ દ્વારા લંડિમાં આયોનજત ઇવેસટમાં િાટટીિા િેતા કેર પટામિરિી સાથે લંડિ​િા મેયર અિે શેડો કેનબિેટિા સભ્યો િણ હોળીિી ઉજવણીમાં સામેલ થયાં હતાં. આ િસંગે પટામિરે જણાવ્યું હતું કે, િેશમાં આગામી મનહિાઓમાં સંસિ​િી ચૂંટણી આવી રહી છે ત્યારે િાટટીિો િેશિલ નરસયૂઅલિો સંિેશ િહોંચાડવાિી આ િસંગે તક મળી છે. આિણે વસંત ઋતુિે આવકારી રહ્યાં છીએ. િવી શરૂઆતોિી ઉજવણી કરવાિો આ સમય છે. આિણે જૂિી બાબતો િાછળ છોડીિે િવી બાબતોિે આવકારવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે,

¢Ь§ºЦ¯ ÂѓºЦ∆ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє§¸Ъ³, ¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъ આ§щ§ અ¸Цºђ Âє´ક↕કºђ (∞≥≥≡°Ъ આ´³Ъ Âщ¾Ц¸Цє)

ºЦ§કђª,અ¸±Ц¾Ц± ÂÃЪ¯ ¢Ь§ºЦ¯ ºЦ˹ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє¿Ьєઆ´ §¸Ъ³, ¸કЦ³,µ»щª, ¶є¢»ђ કыએ╙Ġકॺ §¸Ъ³ §ђ ¾щ¥¾Ц ¸Цє¢¯Ц Ãђ¹ ¯ђ

ઈЩ׬¹Ц ¢¹Ц ¾¢º § ¹Ьકы³Ц કђઇ ´® ¿Ãщº ¸Ц આ´³Ъ અ³Ьક½ Ю ¯Ц ¸Ь§¶ અ¸щ¬ђÄ¹Ь¸×щªÂ અ³щ´щ¸×щª કºЪ આ´¿Ь. અ¸ЦºЦ કђઈ એ§×ª ³°Ъ અ³щઅ¸щ¡Ь± § આ ĬђÂщ કºЪએ ¦Ъએ.

અ¸ЦºЪ Ĭђµы¿³» Â╙¾↓ ¸Цªъ¹Ьકыઅ°¾Ц ºЦ§કђª ³Ъ ઓЧµÂ ³ђ ¯ЦÓકЦ»Ъક Âє´ક↕કºђ. »є¬³: ºЦ§ §ђÁЪ: +44 7958 138 383 ºЦ§કђª: ╙±´ક §ђÁЪ ╙±´ક §ђÁЪ: +44 7424 780 369 +91 98790 44833 અ¸ЦºЪ ´ЦÂщ300°Ъ ¾²ЦºщNRI Satisfied Customers³Ьє Ġд´ ¦щ.

+91 94292 44833

હોળીની ઉજવણીમાંલેબર વડા, લંડનના મેયર સહહતના મહાનુભાવો સામેલ થયાં

આિણા માટે આ સમય છે કે િેશભરિા નહંિુઓિા સમૃદ્ધ યોગિાિ માટે, આિણા રાષ્ટ્રીય જીવિ​િી આિુસંનગતતા માટે આભાર માિીએ અિે આિણા સનહયારા મૂડયોિી તાકાત અિે સવિસમાવેશકતા અિે સખત િનરશ્રમિી એક બીજા િત્યેિી આિણી િનતબદ્ધતાિે

ઓળખીએ. િવીિીકરણ, સુધારણા, ઉજવણી અિે કરુણ નવિમાં ખૂબ જ મહત્વિૂણિ છે. હોળી આિણિે સાથે મળીિે માત્ર આિંિ જ િહીં િરંતુ ભનવષ્ય માટે આશા આિે છે. સત્ય િુષ્ટતા િર જીતે છે, િકાશ અંધકાર િર નવજય મેળવે છે.

• લેપટરની ત્રણે એનએચએસ હોસ્પિટલમાં કમમચારીઓ 10 દિવસ હડતાળ િાડશેઃ યુનિવનસિટી હોસ્પિટડસ ઓફ લેપટર એિએચએસ ટ્રપટિા હેડથકેર આનસપટસટ્સ દ્વારા 11 એનિલથી 8 મે વચ્ચે 10 નિવસ હડતાળિી જાહેરાત કરાઇ છે. જેિા િગલે લેપટરિી 3 હોસ્પિટલો લેપટર રોયલ ઇસફમિરી, ગ્લેફફડડ હોસ્પિટલ અિે લેપટર જિરલ હોસ્પિટલમાં કામગીરી ઠિ થશે. ત્રણે હોસ્પિટલિા 94.5 ટકા કમિચારીઓએ હડતાળિી તરફેણમાં મતિાિ કયુ​ું હતુ.ં કમિચારીઓિી માગ છે કે હોસ્પિટલ મેિજ ે મેસટ બેક િેિી ઓફર િર િવો િપતાવ આિે. હેડથકેર આનસપટસટ્સ લોહી લેવાથી માંડીિે ઇલેઝટ્રોકાનડિયોગ્રામ ટેપટ જેવા નિનિકલ કામ નિયનમત રીતે કરે છે તેથી તેમિે આ કામ માટે યુએચએલિા િે પકેલિા બેસડ થ્રી િમાણે વેતિ ચૂકવાવું જોઇએ.


@GSamacharUK

05

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કકંગેઇસ્િર પ્રેયરમાંભાગ લીધો, જનમેદનીનુંઅડભિાદન કયુ​ું

લેસ્િરમાંબેિોરી કાઉક્સસલરમાંબબાલ, સંજય મોઢિાડિયા 21 ડદિસ પાિટીમાંથી સસ્પેસિ

6th April 2024

લીિરડશપના મામલેમોઢિાડિયાએ ધમકીઓ આપી હોિાનો દીપક બજાજનો આરોપ

કેન્સરનું નનદાન થયા બાદ પહેલીવાર જાહેર ઇવેન્ટમાં ભાગ લેતાં કકંગ ચાર્સસ તૃતીયે ઇસ્ટરના નદવસની ચચસની િાથસનાસભામાં ભાગ લીધો હતો. તેમણે આ િસંગે બહાર એકઠી થયેલી જનમેદનીનેહેપ્પી ઇસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. જોકે આ િસંગે કેન્સરથી પીનડત નિન્સેસ ઓફ વેર્સ કેટ નમડલટન અનેનિન્સ નવનલયમ હાજર રહ્યાંનહોતાં.

આપણેપ્રભુઇસુના ડશક્ષણ પ્રમાણે એકબીજાની સેિા કરીએઃ કકંગ ચાર્સસ

લંડનઃ ડિસિેિ ઓફ વેલ્િ કેિ ડિષ્યો િમિ નમીનેિેમના પગ ડમિલિન અનેપોિાની કેસિરની ધોયાં હિાં. આમ કરીને િભુ બીમારી િામે લિી રહેલા કકંગ ઇિુએ આપણે કેવી રીિે ચાલ્િસેગુરુવાર 28 માચવના રોજ એકબીજાની િેવા અને કાળજી લેવાંજોઇએ િેનો આ યો ડજ િ જરૂરીયાિના નમૂનો પૂરો પાડ્યો પરંપરાગિ રોયલ ફેડમલી ઇસ્િર સમયમાંડમત્રિાનો હિો. આપણા િડવવિમાંદેિજોગ હાથ લંબાિનારાની દેિને આપણી િંદિ ે ો પાઠવ્યો આપણા દેશને િાથે ડમત્રિાનો હિો. ક્વીન જરૂરઃ કકંગ ચાર્સસ હાથ લંબાવિા લોકોની ડવિેષ કેડમલાએ કકંગ ચાલ્િવવિી આ િંદિ ે ો રજૂકયોવ કરીને જરૂરીયાિના િમયમાં જરૂર છે. આપણે િેવા હિો. કકંગ ચાલ્િસે ઇસ્િર પવવ કરાવવાની નથી પરંિુ િેવા ડનડમત્તે દેિજોગ િંદિ ે માં કરવાની છે. કકંગ ચાલ્િસેિેમના િંદિ ે ામાં જણાવ્યું હિું કે, હું િંપણ ુવ ેા િમડપવિભાવેદેિની િેવા જારી જણાવ્યું હિું કે, મેં હંમિ રાખી રહ્યો છુ.ં વોિસેસ્િર કેથડ્રે લ હૃદયપુવકવ િેમ કરવાનો િયાિ ખાિે આયોડજિ રોયલ મોસિી કયોવછે. મારી ડવિેષ િાથવના છે િડવવિમાંગેરહાજર રહેવાનુંમને કે આપણે આપણા િભુએ દુઃખ છે. મોસિી િડવવિ િાથેહું આપેલા નમૂના િમાણે ડવિેષ રીિેહૃદયથી િંકળાયેલો એકબીજાની િેવા કરવા િેરણા છુ.ં િંિ યોહાનની િુવાિાવમાં લેિાં રહીએ અને આપણા આપેલું વચન આપણા િભુના િમુદાયોને મજબૂિ બનાવીએ. જીવન અંગે વણવન કરે છે. પરમેશ્વર ડપિા આ ઇસ્િરના પવસે આપણા િભુ ઇિુએ િેમના િમનેબધાનેઆિીવાવડદિ કરે.

એડિનબરોમાંએક્ટિડિસ્િ સરોજ લાલની પ્રડિમા મૂકાશે

કાઉન્સિલર ન હોિ િો િેમણે મારી િાથે લંડનઃ લેસ્િરના નોથવઇડવસગિન ડવસ્િારના ડહંિા આચરી હોિ. કસઝવસેડિવ કાઉન્સિલર િંજય મોઢવાડિયાને મોઢવાડિયાએ િેમના બચાવમાંજણાવ્યું િાથી કાઉન્સિલરનેધમકી આપવાના આરોપ હિુંકેબજાજ દ્વારા કરાયેલા આિેપો િદ્દન મૂકાિાં21 ડદવિ માિેપાિટીમાંથી િસ્પેસિ કરી ખોિા છે. બજાજ રેસ્િોરસિમાંથી મારી િાથે દેવાયા છે. સ્થાડનક કસઝવસેડિવ પાિટીના ચાલીનેબહાર આવ્યા નહોિા. હુંમારી કાર જણાવ્યા અનુિાર લેસ્િર ડિ​િી કાઉન્સિલમાં પાિે ગયો ત્યારે િેઓ પાછા આવ્યા હિા પાિટીના નેિાપદ માિે પોિાને િમથવન આપવા િંજય મોઢવાડિયાએ િાથી મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા હિા. અનેમનેલીિરડિપ અંગેિવાલ કયોવહિો. કાઉન્સિલર દીપક બજાજને18 માચવના રોજ કાઉન્સિલર દીપક બજાજેઆરોપ મૂટયો હિો મેં િેમને જણાવ્યું હિું કે, હું આ વખિે પાિટીના િભ્યોના ભોજન િમારોહ બાદ કેમેંિંજય મોઢવાડિયાનેિમથવન આપવાનો લીિરડિપ માિે િયાિ કરી રહ્યો છુ.ં મને િોવર સ્ટ્રીિ કાર પાકકિંગમાં કડથિ ધમકી ઇનકાર કરિાંિેમણેમનેધમકી આપી હિી. લાગેછેકેિમેઆખુંવષવલીિર રહ્યા પરંિુ આપી હિી. મોઢવાડિયાએ મારી િાથે રોષપૂણવ વિાવવ િમે કોઇ કામ કયુ​ું નથી. મેં બજાજને કોઇ જોકે િંજય મોઢવાડિયાએ િેમના પર કરીને મને ધક્કો પણ માયોવ હિો. જો હું ધમકી આપી નથી.

From the first feast of Eid... KTC Sunflower Oil

£6.50 5L

...to sharing the last bite Plastic Food Storers 1L

£3.50

£2.50 5 pack

લંડનઃ એડિનબરો કાઉન્સિલે લાલ 1970ના દાયકામાં પૂવવડિડિકા અનેરેિ ડરલેિન સ્કોડિ​િ િાળામાં ડિ​િક એન્ટિડવસ્િ િરોજ લાલની બનનાર િથમ એડિયન િડિમા મૂકવાનેિમથવન આપ્યું મડહલા હિા. 2020માં ડનધન છે. એડિનબરોમાં િરોજ પહેલાં િરોજ લાલે િેમનું લાલની િડિમા િથમ એડિયન જીવન િમાન િકો માિેની વ્યડિની િડિમા હિે. િરોજ લિાઇનેિમડપવિ કયુ​ુંહિું.

Selected stores and lines. Subject to availability. Asda Paneer 200g, £1.75 (88p per 100g), KTC Pure Sunflower Oil 5 litre, £6.50 (13p per 100ml), Laila Basmati Rice 10kg, £13.50 (£1.35 per kg). George Home 1L plastic food storers 5 pack, £3.50 now £2.50 per pack. Offer ends 24/04/24. May exclude Asda Express and small stores: ASDA.com/smallstores


06

@GSamacharUK

રોયિ મેઇિની થટેમ્પની કકંમતમાંફરી વધારો ઝીંકાયો

6th April 2024

2024માંથટેમ્પની કકંમતમાંત્રીજીવાર વધારો, છેલ્િા એક વષથમાંથટેમ્પની કકંમત 42 ટકા વધી

લંડનઃ િોયિ મેઇિ દ્વાિા બીજી એટિ​િથી િ​િી એકવાિ પિેમ્પની ફકંમતોમાં વધાિો કિાયો છે. પિેમ્પની ફકંમતોમાં આ વષામાં ત્રીિો વધાિો છે. પિાન્ડડટસાઇિ િેિસામાિેિપિટક્લાસ પિેમ્પની ફકંમત 10 પેન્સ સુધી વધાિવામાં આવી છે જ્યાિે િાિા િેિસા માિેની િપિટ ક્લાસ પિેમ્પની ફકંમત 15 પેન્સ વધાિવામાં • ફર્ટટક્લાસ (ર્ટાન્ડડટસાઇઝ લેટસસ) – £1.25થી વધારીને£1.34 આવી છે. • ફર્ટટક્લાસ (લાજસલેટસસ) – £ 1.95થી વધારીને£ 2.10 પિાન્ડડટસાઇિ િેિસામાિેની • સેકન્ડ ક્લાસ (ર્ટાન્ડડટસાઇઝ લેટસસ) – 75થી વધારીને85 પેન્સ સેકન્ડ ક્લાસ પિેમ્પમાં 10 • સેકન્ડ ક્લાસ (લાજસસાઇઝ લેટસસ) – £1.55 પર યથાવત પેન્સનો વધાિો કિાયો છેજ્યાિે પિેમ્પની ફકંમતોમાં આિ​િો િ િાિા સાઇિ િેિસાની સેકન્ડ િખાઇ છે. છે લ્ િા 12 મટહનામાં ભાવવધાિો કિાયો હતો. એટિ​િ ક્લાસ પિેમ્પની ફકંમત યથાવત

2023માં પિાન્ડડટ િપિટ ક્લાસ પિેમ્પની ફકંમત 16 િકા સુધી વધાિાઇ હતી. ઓક્િોબિ 2023માંવધુ14 િકા ફકંમત વધાિાઇ હતી. તેનો અથા એ થયો કે છેલ્િા એક વષામાં િોયિ મેઇિ દ્વાિા પિેમ્પની ફકંમતમાં 42 િકાનો વધાિો કિાયો છે. િોયિ મેઇિના વટિષ્ઠ અટધકાિીઓ આ ભાવ વધાિાને વ્યાિબી ઠેિવી િહ્યાં છે. તેમનું કહેવું છે કે કમાચાિીઓની હડતાળ અનેિપાિ ટડટિવિીના ખચામાં વધાિો િેવા કાિણો ભાવવધાિા માિેિવાબદાિ છે.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

જનતાનેિાગશેકેસ્થથલતમાંબદિાવ આવ્યો છેત્યારેચૂંટણી યોજાશેઃ સુનાક

લંડનઃ વડાિધાન ટિશી સુનાકે મળી િહેિા િનસમથાનને િણાવ્યું છે કે જ્યાિે િનતાને હળવાશથી િઇ િહ્યાંછે. િનતા એમ િાગશેકેસ્પથટતમાંસુધાિો બદિાવ િોવા ઇચ્છે છે પિંતુ થઇ િહ્યો છે ત્યાિે સંસદની અમેબદિાવ િાવી િહ્યાંછીએ. કોઇપણ તે ચૂિં ણી યોિવાની મને લવશ્વાસ છે કે િકાિની યોિના માિી ઇચ્છા છે. હું વષાના આ વષથપલરસ્થથલતને ટવના કોઇપણ આ ઉિ​િાધામાં ચૂિં ણી બદિી નાખશેઃ િકાિનો બદિાવ િાવી શિાંનથી. યો િ વા ની વડાપ્રધાન તમે તેની ઇચ્છા ગણતિી િાખુંછુ.ં હું જાણું છું કે િનતા બદિાવ પણ કિી શિાંનથી. વડાિધાને િણાવ્યું હતું કે, િોવા ઇચ્છેછે. વડાિધાનેિણાવ્યુંહતુંકે, હું ચૂિં ણીમાં ઓિ​િ પિ સૌથી વાિંવાિ અનેપપષ્ટ કહેતો િહ્યો મહત્વની બાબત પસંદગી છે. છુંકેઆપણેવષાના ઉિ​િાધામાં માિી સિકાિે કિવેિામાં કાપ સંસદની ચૂિં ણી યોજીશુ.ં તેમાં મૂકવાનું શરૂ કયુ​ું ત્યાિે િુગાવા કોઇ બદિાવ થવાનો નથી. માિી અનેએનજીાટબિની અવગણના યોિના િનતા સુધી બદિાવ કિી હતી. આપણા દેશ માિે પહોંચાડવાની છે. િેબિ પાિદીના છેલ્િા કેિ​િાક વષાઆકિાંિહ્યાં નેતા કેિ પિામાિ પાસે કોઇ છે. મને ટવશ્વાસ છે કે આ વષા યોિના િ નથી. તેઓ તેમને સ્પથટતનેબદિી નાખશે.

કેન્સર થેરાપીએ ભારતીય લિટનમાંવસવાનુંથવપ્ન તૂટતાં કકશોરનેનવજીવન આપ્યું ભારતીયો અમેલરકા અને નવી થેરાપી મેળવનાર યુવાન ઠક્કર પ્રથમ દદદી કેનેડામાંનોકરી શોધવા િાગ્યા જવાબદારીઓનેકારણેદીકરીઓને લંડનઃ ટિ​િનમાં બેિાખ ભારતીયોનો અન્ય દેશોમાંથથળાંતર કરવાનો લનણથય કેન્ સ િ પી ટડ ત સમય આપી શક્તો નથીઃ સુનાક લંડનઃ ટિ​િનમાં દ દ દી ઓ ના જીવનને બદિી નાખતી નવી થે િા પી થી સાિવાિ િેનાિો ભા િ તી ય મૂળનો યુવાન ઠક્કિ િથમ દદદી ફકશોિ બન્યો છે. આ સાિવાિનો બન્યો છે. એનએચએસ દ્વાિા ખચા કેન્સિ ડ્રગ્સ િંડમાંથી પથાટપત િંડની સહાયથી િાળવવામાં આવે છે. યુવાને સીએઆિ​િી થેિાપી કેન્સિના િણાવ્યુંહતુંકે, આ થેિાપી બાદ અનેક દદદીઓનેિોગમાંથી મુટિ મારું જીવન બદિાઇ ગયું છે. આપશે. નવી થેિાપી મેળવ્યા અટવશ્વસનીય સાિવાિ માિે હું બાદ યુવાન ઠક્કિેિણાવ્યુંહતું િંડનની ગ્રેિ ઓિમોન્ડ પટ્રીિ કે, હું હવે માિી મનગમતી હોસ્પપિ​િનો આભાિ માનુ છુ.ં િવૃટિઓ કિી શકુંછુ.ં સાિવાિ મનેયાદ છેકેકેન્સિના કાિણે બાદ મનેનવુંજીવન િાપ્ત થયું માિે િાંબો સમય પકૂિથી દૂિ છે. આ િાપિ ટ્રેક સાિવાિ ટવના િહેવું પડ્યું હતુ.ં હવે હું માિી તેશક્ય બન્યુંન હોત. એમ િાગે મનપસંદ વપતુઓનો આનંદ છે કે અમાિી િાથાના માણી શકું છુ.ં પનૂકિ અને પૂિ સાંભળવામાં આવી છે. અમને િમી શકું છુ,ં ટમત્રો અને મદદ કિનાિ તમામ ડોક્િ​િ અને પટિવાિને મળી શકું છું અને નસાના અમેઋણી છીએ. શાનદાિ વેકશ ે ન પણ માણી શકું વોિ​િોડટનો 16 વષદીય યુવાન છુ.ં યુવાન ઠક્કિનેમાત્ર 6 વષાની ઠક્કિ નવી પદ્ધટતથી સાિવાિ ઊંમિે બ્િડ કેન્સિ હોવાનું િાપ્ત કિનાિો યુકન ે ો િથમ ટનદાન થયુંહતુ.ં

નવા ટવિા લંડનઃ વડાિધાન ટિશી ટનયમોના કાિણે સુનાકે કબૂિાત કિી છે કે ભા િ તી યો નું વ ડા િ ધા ન પ દ ની ટિ​િનમાંવસવાિ િવાબદાિીઓના કાિણે હું કિવાનું પવપ્ન માિી દીકિીઓને પુિતો િોળાઇ ગયું છે. સમય આપી શિો નથી. અહીં સ્પકલ્ડ સાિા ટપતા બનવુંજીવનનો હુંસારો લપતા બનવા સંઘષથ ટવિા પિ કામ સૌથી અઘિો ટહપસો છે કરી રહ્યાો છુઃ વડાપ્રધાન કિી િહેિા પિંતુ વડાિધાનપદની િગભગ 8.50 િાખ ભાિતીયો છે. મનેમાિો હોિ​િ માટિક 41 િવાબદાિીઓના કાિણેહુંસાિો ટપતા બનવા સંઘષાકિી િહ્યો છે. પૈકીના બે િાખ િોકોએ અન્ય હજાિ પાઉન્ડનો પગાિ ક્યાિેય એક પોડકાપિમાંઆપેિી મુિાકાતમાંવડાિધાનેિણાવ્યુંહતું દેશોમાં વસવાનો ટનણાય કિી આપવાનો નથી. તેથી હવે કે,જ્યાિે હું કામના બોજા તળે હોઉં અને માિી દીકિીઓને સમય િીધો છે. ઘણા ભાિતીયો હવે નોકિી માિે બીજા દેશમાં િવા આપી ન શકુંત્યાિેમનેઆ એહસાસ કોિી ખાય છે. ટિશ્ના અને અમેટિકા, કેનડે ા, ઓપટ્રેટિયા ટસવાય અન્ય કોઇ આિો િહ્યો અનુષ્કા માિી દુટનયા છે. વડાિધાન તિીકેસાિી કામગીિી કિવા અને અને ન્યુટિ​િેન્ડમાં નોકિી નથી. માિો સમગ્ર પટિવાિ એક સાિા ટપતા બનવા વચ્ચે સંતિ ુ ન સાધવું અઘરૂં છે. માિે શોધવાના િયાસ કિી િહ્યાંછે. તણાવમાંસમય વીતાવી િહ્યો છે. વડાિધાનપદની િવાબદાિીઓનેિાથટમકતા આપવી પડેછેકાિણ માન્ચેપિ​િની એક હોિ​િમાં નવા ટનયમ પછી અમેએિન્િો કેતેમહત્વની િવાબદાિીઓ છેઅનેહુંતેસમગ્ર દેશ વતી ટનભાવતો આટસપિન્િ મેનિ ે િ તિીકે કામ થકી અન્ય દેશોમાં નોકિી હોઉં છુ.ં તેથી માિી દીકિીઓનેસમય આપવાની બાબત માિા માિે કિતા પુટનત શમા​ાએ િણાવ્યું શોધવાનુંશરૂ કિી દીધુંછે. પડકાિ બની િહેછે. હતુંકે, સારુંજીવન જીવવા માિે અહીં 15 વષાસંઘષાકયોાછે.હવે સિકાિે એકાએક નવો આદેશ જાિી કયોાછેિેમાંસ્પકલ્ડ ટવિા પિ આવતા ટવદેશીઓ માિે લંડનઃ ટિટિશ વડાિધાન ટિશી સુનાકના આદેશથી અહેવાિોમાંએવો દાવો કિવામાંઆવી િહ્યો છેકે નવી પગાિ મયા​ાદા નક્કી કિાઇ યુકને ી સિકાિેટિ​િનમાંખાટિપતાની નેિવકકપિ સુનાક સિકાિેખાટિપતાની નેિવકકસામેઆકિાં િહાિ કિીને 300 કિતાં વધુ ખાટિપતાની બેન્ક પગિાંિેતાંયુકમે ાંખાટિપતાની સમથાકોના 300 ખાતાઓમાંથી 9 ટમટિયન પાઉન્ડ (અંદાટિત કિતાંવધુબેન્ક ખાતા સીિ કિી દીધાંછે. રૂટપયા 100 કિોડ) િપ્ત કયા​ા હોવાના ભાિતીય અહેવાિોમાંએવો દાવો કિવામાંઆવ્યો હતો મીટડયા દ્વાિા િસાટિત કિાયેિા અહેવાિોનેયુકને ી કે સુનાક સિકાિ દ્વાિા ખાટિપતાની મૂવમેન્િને સિકાિેનકાિી કાઢ્યાંછે. ઇન્િ​િનેિ પિ સંખ્યાબંધ સપોિટકિનાિાઓના વધુ5000 બેન્ક ખાતાઓની ચકાસણી ચાિી િહી છે. આ GOOD NEWS! S! ખાતાઓ દ્વાિા કેનડે ા, અમેટિકા, ļťő ťőŝ őŝŊ Ŋťť ŎŐ" W WE ARE E HERE ERE TO TO P PROTECT CT T YOU ઓપટ્રેટિયા અનેન્યૂટિ​િેન્ડ સુધી આટથાક વ્યવહાિો કિાતા હોવાની શંકા છે. યુકન ે ી હોમ ઓફિસના િવિાએ િણાવ્યું SECURITY SP PECIALISTS હતું કે, અમે આ િકાિના » Side Gates » Metal Fencing દાવાઓનેસમથાન આપતાંનથી. » Driveway Gates » Wall a Top o Raillings યુકને ેતેના વૈટવધ્યપૂણાસમુદાયો » Fixed Bar Window Grilles » Collapsible Security ty Grilles પિ ગૌિવ છેઅનેટિટિશ ટશખ ACT NOW! Secure cure Your o Property. સમુદાય અમાિા સમાિને મિબૂત બનાવવામાં મહત્વનું CALL LL US FOR F A FREE FRE EST TIMATE E 020 0 8903 6599 યોગદાન આપી િહ્યો છે.

ખાલિથતાની સમથથકોના 300 ખાતામાંથી £5 લમલિયન જપ્ત કયાથના અહેવાિો સરકારેનકાયાથ

info@kpengineering.co.uk

www.kpengineering.co.uk co.uk

592c Atlas Road, Wembley y, HA9 0JH


@GSamacharUK

6th April 2024

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

લોડડરેન્જર પર હેરાનગતિનો આરોપ મૂકિી મતહલા કમષચારીની અપીલ કોટેડફગાવી

લંડનઃ લોડે રેમી રેન્જર અિે રેન્જર, િેમિી કંપિી સિ એડીએ 21 માચષ 2024િા રોજ િેમિી કંપિી સિ માકક ટવરુદ્ધ માકકિા સીઇઓ હરમીિ દાવાિેિકારી કાઢવાિા ચુકાદાિે હેરાિગટિ અિે પક્ષપાિ​િા આહૂજા અિેસી,એર એન્ડ લેન્ડ પડકારિી અપીલ રદ કરી િથી આરોપ મૂકિાર િારિીય ટશખ ફોરવટડિંગ િથા સિ માકકકંપિી હિી. 2023માં ટિદયુિલે િેિા મટહલા કમષચારીિી પર હેરાિગટિ અિેપક્ષપાિ​િા ચુકાદામાં મટહલાિા દાવાિે એમ્પ્લોયમેન્િ અપીલ ટિદયુિલ આરોપ મૂકિી મટહલા ગેરવ્યાજબી અિે શંકાટપદ દ્વારા અપાયેલા ચુકાદાિે કમષચારીિી અપીલ િકારી કાઢી ગણાવ્યો હિો જેિેજબ્ટિસ એડી પડકારિી અપીલ ટિટિશ હિી. મટહલાએ વળિર પેિે દ્વારા યથાવિ રાખ્યો હિો. િેમણે અદાલિ દ્વારા િકારી કઢાઇ છે. 6,73,000 પાઉન્ડિી માગ કરી જણાવ્યું હિું કે, મટહલાએ ઇરાદાપુવકષ પુરાવાિો િાશ કરીિે ફેિઆ ુ રી 2023માં વોિફોડે હિી. એમ્પ્લોયમેન્િ અપીલ ન્યાયિી િટિયા સાથે ચેડાંિો એમ્પ્લોયમેન્િ ટિદયુિલિા એમ્પ્લોયમેન્િ જજે લોડે રેમી ટિદયુિલિા િમુખ જબ્ટિસ િયાસ કયોષછે.

શ્રુસબરીમાંઔરમાનતસંહની હત્યા માટેચાર દોષી

લંડનઃ શ્રુસબરીમાં ઓગટિ 2023માં ડીપીડીમાં મેિટલોિર માિે દોષી માિવામાં આવ્યો હિો. ટડટલવરી ડ્રાઇવર િરીકે ફરજ બજાવિા 23 કોિે​ે ડડલીિા અશષદીપટસંહ, જગદીપટસંહ, વષમીય ઔરમાિટસંહિી હત્યા માિે ચાર ટમેથટવકિા ટશવદીપટસંહ અિે મિજોિટસંહિે આરોપીિેદોષી ઠેરવાયાંછે. ટિેફોડેિાઉિ કોિેમાં હત્યા માિેજ્યારેસુખમિદીપટસંહિેમેિટલોિર કેસિી સુિાવણી દરટમયાિ સાક્ષીઓએ આ ચારે માિે દોષી ઠેરવ્યાં હિાં. આ ચારે દોષીઓએ વ્યટિએ ઔરમાિટસંહિી કેવી રીિે હત્યા કરી કુહાડી, ગોર્ફ ક્લબ, લાકડાિા દંડા, લોખંડિા િેિી જુબાિી આપ્યા બાદ િેમિેહત્યા માિેદોષી સટળયા, હોકી બ્ટિક, પાવડા, ટિકેિ બેિ અિેચાકૂ ઠેરવાયા હિા. પાંચમા આરોપીિે હત્યાિા વડે ઔરમાિટસંહ પર હુમલો કયોષ હિો. હવે આરોપમાંથી મુિ કરાયો હિો પરંિુ િેિે પછી િેમિી સજાિી જાહેરાિ કરાશે.

લેસ્ટરમાંહજારો વાલસાલમાંડ્રગ્સનો ધંધો પાઉન્ડના સોનાના કરિો અદીબ એહમદ ઝડપાયો ઘરેણાની ચોરી

લંડનઃ વાલસાલમાં કોકેિ અિે હેરોઇિ જેવા ક્લાસ એ ડ્રગ્સિી કાિે​ેલ ચલાવિા માટિર માઇન્ડ એદીબ એહમદે પોલીસ દ્વારા િેિા ઠેકાણાઓ પર પડાયેલા દરોડા બાદ િેિો દરટમયાિ પોલીસિે હજારો અપરાધ ટવીકારી લીધો છે. પાઉન્ડિી રોકડ રકમ પણ મળી અદીબ એહમદ જુલાઇ આવી હિી. પોલીસે અદીબિી 2023થી ડ્રગ્સિો કાળો ધરપકડ કરી હિી. અદીબે કારોબાર કરી રહ્યો હિો. વૂર્વરહેમ્પિ​િ મેટજટિેિ કોિેમાં ગુપ્િચર બાિમી બાદ પોલીસે અપરાધ કબૂલી લીધો હિો. વાલસાલિા ડેર્વ્સ ખાિે અદાલિ 29 એટિલે અદીબ આવેલી િોપિમી પર 25મી માચસે એહમદિે સજાિી સુિાવણી દરોડો પાડ્યો હિો. દરોડા કરશે.

લંડનઃ લેટિરિા ક્વીિબરો રોડ પર આવેલી િોપિમીમાંથી 16મી માચષિા રોજ હજારો પાઉન્ડિી કકંમિ​િા સોિાિા ઘરેણાિી ચોરી થઇ હિી. પોલીસિા જણાવ્યા અિુસાર સાંજિા સાડા પાંચથી રાિ​િા 11.30 વચ્ચે ચોરીિી ઘિ​િા બિી હિી દેમાં 22 કેરેિ સોિાિી એટશયિ જ્વેલરીિી ચોરી કરવામાં આવી હિી. અમે ચોરાયેલા ઘરેણાઓિી સંખ્યાબંધ િસવીરો જારી કરી છે. જેકોઇિેઆ જ્વેલરી અંગે જાણકારી મળે િે પોલીસિે માટહિી આપે.

નવા ડ્રાઇવરોનેપી પ્લેટ ન લગાવવા સલાહ

લંડનઃ ટિ​િ​િમાંિવા ડ્રાઇવરોિેગ્રીિ પી પ્લેિ િ લગાવવાિા કારણે અન્યો દ્વારા થિી શાબ્દદક લગાવવા ચેિવણી આપવામાંઆવી છે. િાજેિરમાં ટિંદાિો િોગ બિેછે. પી પ્લેિ લગાવવાિા કારણે કરાયેલા એક અભ્યાસ અિુસાર ડ્રાઇટવંગ અન્ય વાહિચાલકો જાણી શકેછેકેઆ િવોિવેલો ઇન્ટિક્િરો િેમિા ટવદ્યાથમીઓિેડ્રાઇટવંગ િેટિ પાસ ડ્રાઇવર છેિેથી િેસડક પર મૂઝં ાઇ શકેછેપરંિુ કયાષપછી પી પ્લેિ િ લગાવવાિી સલાહ આપેછે. અન્ય વાહિચાલકો દ્વારા િેમિેપરેશાિ કરવામાં િવા ક્વોટલફાય થયેલા ડ્રાઇવર પી પ્લેિ આવેછે.

સ્કોટલેન્ડમાંનવો હેટ ક્રાઇમ કાયદો અમલી

લંડનઃ ટકોિલેન્ડમાં િવો હેિ હિુંકેઆ કાયદાિેકારણેવાણી િાઇમ કાયદો અમલમાં આવી ટવાિંત્ર્યિે હાટિ પહોંચશે. ગયો છેપરંિુજેકેરોટલંગ અિે વટરષ્ઠ અટધકારીઓએ પણ ઇલોિ મટક સટહિ ઘણાએ િેિો ટચંિા વ્યિ કરી હિી કે આ ટવરોધ કયોષ છે. િેમણે જણાવ્યું કાયદાિા કારણે ઓિલાઇિ

પોટિ અંગેિી ફટરયાદોિું ઘોડાપૂર આવશે. પરંિુ ટકોટિશ સરકારે જણાવ્યું હિુકં ,ે આ કાયદો હેિ િાઇમ સામે રક્ષણ આપશે.

સેનામાંદાઢી વધારવા પરનો 100 વષષજૂનો પ્રતિબંધ હટાવાયો

લંડનઃ ટિટિશ આમમીમાં હવે સૈટિકો દાઢી વધારી શકશે. સેિાએ દાઢી વધારવા પરિો 100 વષષ જૂિો િટિબંધ હિાવી લીધો છે. દેશિી સેિાિા કમાન્ડર ઇિ ચીફ કકંગ ચાર્સસેઆ ટિણષયિેમંજૂરી આપી દીધી છે. સેિામાં દેખાવ અિે દાઢી પરિી િીટિ​િી સમીક્ષા બાદ જિરલ સર પેટિક સેન્ડસસે સેિાિી એટપટરયન્સ પોટલસી બદલવાિો ટિણષય લીધો હિો. આ ટિણષય પહેલાંસેિા અિેઅિામિ દળોિો અટિ​િાય લેવાયો હિો. આ પહેલાં ટડફેન્સ સેિેિરી ગ્રાન્િ શેપ્સે જણાવ્યું હિું કે, સેિામાં િરિી અંગેિી કિોકિી િવિમી રહી છેત્યારેદાઢી પરિો િટિબંધ વાટહયાિ છે.

07


08

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

લાંબા સમયથી સારિારની રાહ જોઇ રહેલા ઊંચો ક્રાઇમ રેટ ધરાિતા માઈગ્રસટ્સના દેશો માટેનિી યોજનાની તૈયારી દદદીઓનેપ્રાઇિેટ હોન્પપટલની ઓફર અપાશે

6th April 2024

િેઇલટંગ લલપટ લાંબુહોય તેિા એનએચએસ ટ્રપટો સામેકડક પગલાંલેિાશે લંડનઃ સરકાર ઊંચો િાઇમ રેટ જેમાં કુવૈત, ટ્યુહનહશયા,

લંડનઃ વેઇહટંગ હલપટમાં બદતર ન્પથહતનો સામનો કરી રહેલી એનએચએસની હોન્પપટલોના હજારો દદટીઓને િાઇવેટ સેઝટરની હોન્પપટલો અથવા તો અકય એનએચએસ હોન્પપટલોમાં સારવારની ઓફર અપાશે જેથી તેમને ઝિપથી સારવાર ઉપલબ્ધ થઇ શકે. હેલ્થ સેિટે રી હવઝટોહરયા એટફકકસ એનએચએસની હોન્પપટલો િત્યે કેરટ એકિ ન્પટકનું વલણ અપનાવી રહ્યાં છે. તેઓ 50 ટકાથી વધુ દદટીઓ સારવાર માટે છેલ્લા દોઢ કરતાં વધુ વષષથી રાહ જોઇ રહ્યાં છે તેવા 15 હોન્પપટલ ટ્રપટ સામે કિક પગલાં લેવાની પણ માગ કરી રહ્યાં છે. રૂહટન સારવાર માટે 78 સપ્તાહનું વેઇહટંગ નાબૂદ કરવાનું લક્ષ્યાંક તો ગયા વષવે જ હાંસલ કરી શકાયું નહોતુ.ં લાંબા સમયથી સારવાર માટે રાહ જોઇ રહ્યાં હોય તેવા દદટીઓની સંખ્યામાં હજારોનો વધારો થયો છે. એનએચએસના વિાઓનું માનવું છે કે 65 સપ્તાહ કરતાં વધુના વેઇહટંગને નાબૂદ

કરવાનું લક્ષ્યાંક આ વખતે પણ તેઓ ચૂકી જશે. હવે આ લક્ષ્યાંક સપ્ટેમ્બર 2024 પર ઠેલી દેવામાં આવ્યો છે. હવઝટોહરયા માને છે કે એનએચએસનું કોઇ ટ્રપટ સારી કામગીરી બજાવતું ન હોય તો તેના કારણે કરદાતાઓ પર બોજો વધવો જોઇએ નહીં. અમે 40 સપ્તાહ કરતાં વધુ સમયથી સારવારની રાહ જોઇ રહેલા દદટીઓને હવે અકય હોન્પપટલોમાં સારવારનો હવકલ્પ આપી રહ્યાં છીએ. અમે વેઇહટંગ હલપટ વધુ હોય તેવા એનએચએસ ટ્રપટોની જવાબદારી નક્કી કરવાની પણ તૈયારી કરી રહ્યાં છીએ.

ધરાવતા માઇગ્રકટ્સના દેશોને લીગ ટેબલમાં દશાષવવાની યોજના બનાવી રહી છે. આ યોજનાને ટોરીના વહરષ્ઠ સાંસદોનું સમથષન હાંસલ થયું છે. આ યોજના અંતગષત ઇંગ્લેકિ અને વેલ્સમાં દરેક દેશના માઇગ્રકટ્સનો િાઇમ રેટ દર વષવે જાહેર કરાશે. તે ઉપરાંત હમહનપટરો છેલ્લા 12 મહહનામાં ઇંગ્લેકિ અને વેલ્સની અદાલતોમાં દોષી ઠરેલા દરેક માઇગ્રકટની રાષ્ટ્રીયતા, હવઝા પટેટસ અને રાજ્યાશ્રયના પટેટસ અંગેનો હવગતવાર હરપોટડ સંસદમાં રજૂ કરશે. આ િકારના પગલાં અમેહરકાના કેટલાંક રાજ્યો અને િેકમાકક દ્વારા લેવાયાં છે

લેબેનોન અને સોમાહલયાથી આવેલા માઇગ્રકટ્સમાં અપરાધનો દર પથાહનક

હોમ ઓફફસ આિા દેશો માટેલિઝા અને દેશલનકાલની નીલતઓ આકરી બનાિી શકશે

નાગહરકો કરતાં ઘણો ઊંચો છે. સરકારના હિહમનલ જન્પટસ હબલમાં થઇ રહેલા સુધારા અંતગષત આ યોજનાનો અમલ કરાશે. તેના કારણે હોમ ઓફફસ ઊંચો િાઇમ રેટ ધરાવતા માઇગ્રકટ્સના દેશોના લોકો માટે હવઝા અને દેશહનકાલની નીહતઓ વધુ આકરી બનાવી શકશે.

એમ માનવામાં આવે છે કે સરકારની મુખ્ય હચંતા આ યોજનાના અમલની છે કારણ કે હમહનપટરોને આ યોજના સામે વૈચાહરક કોઇ વાંધો નથી. એક સરકારી સૂિે જણાવ્યું હતું કે, અમે આ સુધારાની ચોક્કસ સમીક્ષા કરીશું અને અમારા સહયોગીઓની સલાહ લઇશું. આ યોજના પૂવષ ઇહમગ્રેશન હમહનપટર રોબટડ જેનહરક દ્વારા તૈયાર કરાઇ હતી. તે સમયે જેનહરકે જણાવ્યું હતું કે, આપણે સમપયાને સમજ્યા હવના આપણી ઇહમગ્રેશન હસપટમને દુરપત કરી શિાં નથી. યુકે અપરાધીઓની આયાત કરી રહ્યો છે તે મોટી હચંતાનો હવષય છે.

લિશ્વમાંપ્રથમિાર એનએચએસમાંકૃલિમ અમીર દેશો નસો​ોની ભરતી કરીનેનિા લપત્તાશય લગાિ​િાનુંશરૂ કરાયું પ્રકારનો સંપથાનિાદ ચલાિતા હોિાનો આરોપ

મૂઝયો હતો કે ઉચ્ચ આવક લંડનઃ યુકે અને પન્ચચમના ધરાવતા દેશો તેમની આહથષક અમીર દેશો તેમની શહિનો ઉપયોગ તેમની હોન્પપટલોમાં િવતષતી નસોષની જરૂરીયાત માટે ગરીબ દેશોની અછત પૂરવા ગરીબ દેશોમાંથી નસોષ છીનવી રહ્યાં છે. આ મોટી સંખ્યામાં નસોષની ભરતી અમીર દેશો નવા િકારનો કરીને નવા િકારનો સંપથાનવાદ ચલાવી રહ્યાં છે. સંપથાનવાદ ચલાવી રહ્યાંનો તેઓ ગરીબ દેશોની આરોગ્ય આરોપ મૂકાયો છે. ઇકટરનેશનલ કાઉન્કસલ ઓફ આ ટ્રેસડના કારણેગરીબ વ્યવપથાઓમાં અવરોધ સજવે નહસષસના ચીફ એન્ઝઝઝયુહટવ દેશોમાંઆરોગ્ય સેિાઓ છે. હવશ્વ આરોગ્ય સંપથાએ નબળી આરોગ્ય વ્યવપથા હાવિડ કેટ્ટોને જણાવ્યું છે કે આ બદતર બની રહી છેઃ ટ્રેકિના કારણે હવકાસશીલ ઇસટરનેશનલ કાઉન્સસલ ધરાવતા દેશોમાંથી આરોગ્ય કમષચારીઓ હનયુિ કરવા પર દેશોમાં દદટીઓની સારવાર નહસિં ગ એસોહસએશનોની હનયમો ઘડ્યાં છે. હવશ્વ આરોગ્ય બદતર બની રહી છે. હવકાસશીલ દેશોને તેમના અનુભવી આરોગ્ય બેઠકમાં આ અંગે હૈયાવરાળ સંપથાના રેિ હલપટમાં રહેલા દેશોમાંથી હવહધવત કરાર હવના કમષચારીઓ ગુમાવવા માટે કોઇ ઠાલવવામાં આવી હતી. કેટ્ટોને જણાવ્યું હતું કે, આરોગ્ય કમષચારીઓની હનયુહિ વળતર પણ ચૂકવાતું નથી. આ મહહનામાં રવાકિામાં આયોહજત આહિકન નસષ લીિસવે આરોપ કરી શકાતી નથી.

નો ફોલ્ટ ઇલિક્શનની જોગિાઇ નાબૂદ કરિાના મામલેસરકારની પીછેહઠ

ટોરી સાંસદો અનેમકાન માલલકોના લિરોધ બાદ ખરડામાંસુધારાની તૈયારી

લંડનઃ સરકાર ભાિૂઆતો માટેના મહત્વના ખરિા પર પીછેહઠ કરી રહી છે. નો ફોલ્ટ ઇહવઝશન પર િહતબંધ લાદવાની પોતાની જ યોજનાને સરકાર હવલંહબત કરી રહી હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. મકાન માહલકોને કોઇપણ કારણ હવના ભાિૂઆતને હાંકી કાઢવાની પરવાનગી આપતી કલમ 21ને નાબૂદ કરવાનો સુધારો િાઇવેટ રેકટલ સેઝટરમાં મહત્વનો બદલાવ લાવી શકે તેમ છે પરંતુ કકઝવવેહટવ પાટટીના કેટલાક બેક બેકચર સાંસદો અને મકાન

માહલકો દ્વારા તેનો ઉગ્ર હવરોધ કરવામાં આવી રહ્યો છે. ઇપટરના વેકેશન બાદ એહિલમાં સંસદ ફરી શરૂ થાય ત્યારે સરકાર દ્વારા ખરિો રજૂ કરાશે. તેમાં સંખ્યાબંધ સુધારા સૂચવતો પિ લેવહલંગ હમહનપટર જેકબ યંગ દ્વારા ટોરી સાંસદોને પાઠવાયો છે. તેમાં િવતષમાન ભાિાકરારો માટે કલમ 21ને નાબૂદ કરાય તે પહેલાં અદાલતો તેના માટે તૈયાર છે કે કેમ તે અંગેની સમીક્ષાની પણ યોજના છે. ખરિાના હાલના પવરૂપમાં ભાિૂઆત ગમે ત્યારે બે

મહહનાની નોહટસ આપીને ભાિાકરારનો અંત લાવી શકે તેવી જોગવાઇ છે. પરંતુ નવા સુધારા અનુસાર ભાિૂઆત ભાિાકરારના િથમ 6 મહહનામાં આ રીતે નોહટસ આપીને મકાન ખાલી કરી શઝશે નહીં. યંગે તેમના પિમાં જણાવ્યું હતું કે, કેટલાક સાંસદો અને મકાન માહલકો કાયદામાં થઇ રહેલા સુધારા અંગે હચંહતત છે તે હું સારી રીતે જાણું છું. તેથી મકાન માહલકોને સંરક્ષણ મળી શકે તે માટે અમે ખરિામાં બદલાવ લાવી રહ્યાં છીએ.

આ લડિાઇસના કારણેટાઇપ િન ડાયાલબલટસના દદદીઓને જાતેઇસશ્યુલલનના ઇસજેક્શન લેિા નહીં પડે

લંડનઃ એનએચએસ દ્વારા હવશ્વમાં સૌિથમવાર કૃહિમ હપિાશય િત્યાહપષત કરવાનું શરૂ કરાયું છે જેના પગલે ટાઇપ વન િાયાહબહટસથી પીિાતા લાખો બાળકો અને પુખ્તોને સારવારમાં મદદ મળશે. આ હિવાઇસ માનવ શરીરમાં સતત બ્લિ ગ્લૂકોઝ મોહનટર કરે છે અને પમ્પ દ્વારા અપાતા ઇકપયુહલનની માિા આપોઆપ હનયંહિત કરે છે. પથાહનક એનએચએ હોન્પપટલો દ્વારા ટાઇપ વન િાયાહબહટસથી પીિાતા યોગ્ય દદટીઓની ઓળખ શરૂ કરશે. એનએચએસના વિાઓનું માનવું છે કે હાઇિીિ ક્લોઝ્િ લૂપ હસપટમ અથવા તો કૃહિમ

હપિાશયનો તેમને લાભ અપાશે. એક અંદાજ િમાણે ઇંગ્લેકિમાં ટાઇપ વન િાયાહબહટસથી પીિાતા દદટીઓની સંખ્યા 2,69,095 જેટલી છે. શરીરમાં આ હિવાઇસ લગાવ્યા પછી દદટીને જાતે ઇકચયુહલનના ઇકજેઝશન લેવાની જરૂર પિશે નહીં. એનએચએસ ઇંગ્લેકિને આ યોજના માટે 2.5 હમહલયન પાઉકિની ફાળવણી

કરાઇ છે અને હવે ટાઇપ વન િાયાહબહટસના દદટીઓને એનએચએસ ખાતે આ હિવાઇસ ઉપલબ્ધ કરાવાશે. આ હિવાઇસના કારણે જીવને જોખમરૂપ બનતા હાઇપોગ્લાઇકેહમક અને હાઇપરગ્લાઇકેહમયા એટેકને અટકાવી શકાશે. આ િકારના એટેકને કારણે દદટી કોમામાં ચાલ્યો જાય છે અથવા તો તેનું મોત પણ હનપજે છે.

લિટનમાં47 લાખ વૃદ્ધ ઇસટરનેટનો યોગ્ય ઉપયોગ કરી શક્તાંનથી

23 લાખ વૃદ્ધોએ ક્યારેય ઇસટરનેટનો ઉપયોગ જ કયો​ોનથી

લંડનઃ હિટનમાં 65 વષષથી વધુ વયના 47 લાખ લોકો ઇકટરનેટનો યોગ્ય ઉપયોગ ન કરી શિા હોવાથી સમાજથી અળગા થઇ ગયાં છે. વતષમાન સમયમાં આરોગ્ય સેવાઓ, બેન્કકંગ સેવાઓ સહહતની સેવાઓ હિહજટલ થઇ હોવાથી તેઓ તેનો ઉપયોગ કરી શિાં નથી અને જમાનાથી પાછળ રહી ગયાં છે. ચેહરટી એજ યુકેના જણાવ્યા અનુસાર હિટનમાં 65 વષષથી વધુ વયના 47 લાખ

લોકો ઇકટરનેટના વપરાશ માટે મહત્વના ગણાતી આઠ િવૃહિ પણ કરી શિાં નથી. તેઓ હિવાઇસને ટનષ ઓન કરી શિાં નથી, લોગ ઇન હિટેઇલ્સ એકટર કરી શિાં નથી, વાઇફાઇ સાથે કનેઝટ કરી શિાં નથી, ઇકટરનેટ િાઉસર ખોલી શિાં નથી, પાસવિડ હસઝયોર કરી શિાં નથી અને જરૂર પિે તો પાસવિડ પણ બદલી શિાં નથી. તાજેતરના વષષઓમાં ઇકટરનેટનો ઉપયોગ કરનારા

વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં હિટનમાં દર 6 વૃદ્ધમાંથી એક વૃદ્ધે એટલે કે 23 લાખ લોકોએ ઝયારેય ઇકટરનેટનો ઉપયોગ કયોષ નથી. એજ યુકેએ તમામ રાજકીય પાટટીઓને તમામ જાહેરસેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને અને વૃદ્ધો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે સુહનન્ચચત કરવાનું આગામી ચૂંટણીમાં વચન આપવા અપીલ કરી છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

09

વપરાયેલા વસ્ત્રોનાંતનકાસવેપારમાં નાઈરોબીનો રીસાઈકતલંગ પ્લાન્ટ ઈ-વેસ્ટનો પહાડ ઘટાડી રહ્યો છે પાછો ન જાય તેનુંધ્યાન રાખેછે. કેન્યાની રાજધાનીિાંડાન્ડોરા ઈયુની મયા​ાદા સામેકેન્યામાંરોષ િાઈરોબીઃ WEEE સેન્ટર સિગ્ર દેશિાંકલેક્શન ડમ્પસાઈટિાંચારેતરફ કચરો ફેલાયેલો છે

લંડિ, િાઈરોબીઃ યુરોમપયન સેકન્ડયુમનયનિાંથી િેન્ડ/વપરાયેલાંવટત્રોની મનકાસ પર િયાવદા લાદવાની િાન્સ, ડેનિાકક અને ટવીડનની દરખાટત સાિે કેન્યાના વેપારીઓએ મવરોધ નોંધાવ્યો છે. આ દરખાટત વટત્રોના પુનઃવેચાણની કેન્યન ઈન્ડટિીનેને નુકસાન પિોંચાડી શકેછેજેિાં2 મિમલયન કેન્યનો રોજગાર િેળવેછે. યુએન િેડ ડેટા અનુસાર ઈયુએ 2022િાં 1.4 મિમલયન ટન વપરાયેલા વટત્રોની મનકાસ કરી િતી જે વષવ 2000ની સરખાિણીએ બિણાથી વધુંછે. મવકાસશીલ દેશોને આવી મનકાસોિાંનમિ વેચાયેલા વટત્રો

ડમ્પસાઈટ્સિાં પિોંચવાથી ભારે િદૂષણ સજાવય છે. િાન્સ, ડેનિાકક અને ટવીડને જોખિી ટેક્સટાઈલ્સ વેટટની મનકાસો પર િમતબંધ અને ટેક્સટાઈલ્સ વેટટની આયાત પિેલા સંબમંધત દેશો પાસેથી િામિતગાર કરાયાની સંિમત િાપ્ત કરવાના બેસલ કન્વેન્શનનો અિલ કરવાની દરખાટત િૂકી છે. જોકે, કેન્યાના સેકન્ડિેન્ડ વટત્રોના વેપારીઓના સંગઠન મિટુમ્બા કોન્સોમટટયિ એસોમસયેશન ઓફ કેન્યાના જણાવ્યા િુજબ વપરાયેલાં વટત્રોની આયાતો જીવનમનવાવિને ટેકો આપે છે અને દેશ િાટે ટેક્સની આવક ઉભી કરેછે.

કયામત સંપ્રદાયના 429 મૃતદેહ સગાંનેસોંપવાની કામગીરીનો આરંભ

િાઈરોબીઃ કેન્યા સરકારેદેશને ડીએનએ પરીક્ષણો કરાયા છે. િચિચાવી નાખનારા ડૂમ્સડે િંગળવાર 26 િાચચે સૌિથિ સંિદાયના 429 મૃતદેિ સગાંને મૃતદેિો સગાંસંબંધીને સુપરત સોંપવાની કાિગીરીનો આરંભ કરાયા ત્યારે િામલન્ડી િોગવરી કયોવછે. પાદરી પૌલ િેકેન્ઝીએ ખાતે ગિગીન વાતાવરણ ુ રીિાંપાદરી પોતાના અનુયાયીઓનેમજસસ સજાવયુંિતુ.ં ફેબ્રઆ િાઈટટ સાથેટવગવિાંમિલનની પૌલ િેકેન્ઝી અને તેના ખાતરી આપવા સાથે બધાને ડઝનબંધ સિાયકો સાિે 191 અન્નજળનો ત્યાગ કરાવ્યો બાળકો પર અત્યાચાર અને િતો. કેન્યાના અંતમરયાળ િત્યાના આરોપ લગાવાયા છે શાકાિોલા જંગલ મવટતારિાંથી જેની િાયલ 23 એમિલથી શરૂ સંખ્યાબંધ કબરો િળી આવી કરાશે. કેન્યા સરકારેિેકન્ેઝીના િતી જેિાંથી પોલીસે ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ખોદકાિ​િાં બાળકો અને મિમનટિીઝનેમિમિનલ સંગમઠત ટત્રીઓ સમિતના મૃતદેિ ગ્રૂપ જાિેર કયુ​ું છે. િેકેન્ઝી લાયસન્સ મવના ફફલ્િોના બિાર કાઢ્યાંિતાં. સત્તાવાળાઓ દ્વારા મૃતદેિો િોડક્શનના અન્ય ગુનાસર અને પમરવારોની ઓળખ િાટે એક વષવની સજા કાપી રહ્યો છે.

જેકોબ ઝૂમાની ઉમેદવારી પર પ્રતિબંધ

જોહાનિસબગગઃ સાઉથ આમિકાના ઈલેક્શન કમિશન (IEC) દ્વારા િે િમિનાની 29 તારીખે યોજાનારી સાિાન્ય ચૂટં ણીિાં 81 વષષીય પૂવવ િ​િુખ જેકોબ ઝૂિાનેઉિેદવારી કરવા પર િમતબંધ લગાવાયો છે. કમિશનેટપષ્ટ કારણ આપ્યુંનથી રાજીનાિું આપવું પડ્યું િતુ.ં પરંત,ુ 2021િાં કોટટની ANC એ ઝૂિાને પક્ષિાંથી અવિાનના િાટે દોમષત સટપેન્ડ કરેલા છે. ઠરાવાયા પછી 15 િમિનાની ઝૂમાનો કાર અકસ્માતમાંબચાવ જેલની સજા ઝૂિાને ગેરલાયક સાઉથ આમિકાના 81 વષષીય ઠરાવી શકેછે. બંધારણ અનુસાર પૂવવ િ​િુખ જેકોબ ઝૂિાનો કાર 12 િમિનાથી વધુ જેલવાસની અકટિાતિાંબચાવ થયો છે.ઝૂિા સજા કરાઈ િોય તે વ્યમિ અને તેિના બોડીગાર્સવને કોઈ ચૂટં ણીિાંઉિેદવારી કરી શકતો ઈજા પિોંચી ન િતી. શરાબી નથી. ઝૂિાએ નવી પાટષી ડ્રાઈવરે28 િાચચેઝૂિાનેલઈ જતા યુિખોન્ટો વી મસઝ્વે (MK)ને બખ્તમરયા વાિન સાથે કાર આપેલુંસિથવન શાસક આમિકન અથડાવી દીધી િતી. પોલીસે નેશનલ કોંગ્રસ ે (ANC) પાટષી જણાવ્યું િતું કે 51 વષષીય િાટેજોખિી બની શકેતેિ છે. ડ્રાઈવરની શરાબના નશાિાં ઝૂિાએ 2009થી 2018 સુધી તેિજ બેદરકારીપૂણવડ્રાઈમવંગના િ​િુખપદ સંભાળ્યું િતું પરંત,ુ ગુનાિાં િાઝુલુ નાતાલ ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે િોમવન્સિાંથી ધરપકડ કરાઈ િતી.

6th April 2024

પોઈન્ટ્સ ધરાવે છે જ્યાં લોકો જૂના અનેવધતો જ રહ્યો છે. જોકે, એક વ્યમિ ઈલેક્િોમનક્સ સાધનો કે ઉપકરણો જિા િાટે કચરાનું કોઈ િૂલ્ય ન િોય પરંત,ુ કરાવી શકે. દરેક આઈટિની ગણતરી કરાય અન્યો િાટે તે ફકંિતી પણ િોઈ શકે છે. છેઅનેજો કશાિાંકોઈ ડેટા િોય તો તેને લોકો રોજ સવારેઆ કચરાના પિાડિાંથી નાબૂદ કરી દેવાય છેજેથી તેનો દુરુપયોગ પ્લાસ્ટટક્સ સમિત પોતાને જોઈતી થઈ ન શકે. જો તેનેરીપેર ન કરી શકાય કે ચીજવટતુઓ શોધવા ઉિટી પડે છે જેને રીસાઈકમલંગ પ્લાન્ટને વેચી શકાય. ઘણા 2023ના અંતે 82 મિમલયન ટન થવાની અન્ય ઉપયોગિાંલાવી ન શકાય તો તેને લોકો ફેંકી દેવાયેલા સાધનો સમિત આગાિી િતી. ઈ-વેટટનો પિાડ ઊંચો વધતો પ્લાસ્ટટક્સ, ધાતુ, ટિુઝ અનેબોર્સવના અલગ ઈલેક્િોમનક્સ વેટટ અનેપૂજાવપણ ફંફોસેછે. જાય છેત્યારેનાઈરોબીના વેટટ ઈલેસ્ક્િકલ મિટસાિાં વિેંચી દેવાય છે. આ બધાને જોકે, આ કાયવ જોખિી પણ છે. એન્ડ ઈલેક્િોમનક ઈમિપિેન્ટ(WEEE) સેન્ટર રીસાઈકમલંગ કરવા વેચી પણ દેવાય છે. ઈઈલેક્િોમનક્સ વેટટિાંથી નીકળતો સફેદ જેવા મરસાઈકમલંગ પ્લાન્ટ્સ તેનેઘટાડવાનો વેટટના રીસાઈકમલંગ થકી િાત્ર એક ટકા રેર પાવડર સળગાવાય ત્યારેતેશરીરિાંિવેશે સતત િયાસ કરતા રિે છે. WEEE સેન્ટર અથવિેટલ્સની િાગનેપિોંચી વળાય છેપરંત,ુ છેઅનેશ્વાસોચ્છવાસની તકલીફ સજાવય છે. અનુસાર તેઓ ઈલેક્િોમનક વેટટ િાટેરીપેર, યુએનના અંદાજ અનુસાર 2022ના ઈ-વેટટિાં યુએનના ચોથા ગ્લોબલ ઈ-વેટટ િોમનટર રીફરમબશ, રીસાઈકલ અને રીપરપઝના 91 મબમલયન ડોલસવના િૂલ્યની ફકંિતી ધાતુઓ મરપોટટઅનુસાર 2022િાંમવશ્વિાં62 મિમલયન આમથવક મસદ્ધાંતો િ​િાણે કાિ કરે જોખિી ભરાયેલી િતી. આમિકન દેશોિાંિાત્ર એક ટન ઈ-વેટટનું ઉત્પાદન થયું િતું જે વધીને પમરણાિો ધરાવતો આ કચરો ફરી પયાવવરણિાં ટકા ઈ-વેટટનુંરીસાઈકમલંગ કરાય છે.


10

@GSamacharUK

www.gujarat-samachar.com

6th April 2024

સંયુક્ત રાષ્ટ્રની લાચારી વૈતિક શાંતત માટેઅત્યંત જોખમરૂપ

રબશયા અનેયુક્રન ે વચ્ચેછેલ્લા િેવષમથી ચાલી રહેલા યુદ્ધનો નજીકના ભબવષ્યમાંઅંત દેખાતો નથી. હમાસના આતંકવાદી હુમલા િાદ ઇઝરાયેલી સેના દ્વારા વેરાઇ રહેલા બવનાશનો પણ અંત દેખાતો નથી. આ િંનેયુદ્ધનેજોતાંસંયુિ રાષ્ટ્રની ભુબમકા પર સવાલો સજામઇ રહ્યાંછે. બવિમાં સંઘષોમ ટાળવા માટે 24 ઓક્ટોિર 1945ના રોજ અમેબરકાના સાન ફ્રાસ્સસથકો ખાતે આ વૈબિક સંથથાની રચના કરાઇ ત્યારેએવો આશાવાદ વ્યિ કરાયો હતો કેવૈબિક શાંબતની જાળવણીમાં તેમહત્વની ભુબમકા ભજવશે. રચનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય શાંબત અનેસુરિાની જાળવણી, દેશો વચ્ચે બમિતાપૂણમ સંિંધોનો બવકાસ, આંતરરાષ્ટ્રીય સહકાર અને બવબવધ દેશોના પગલાંમાં કેસિથથાને રહી સંકલન સાધવાનો હતો પરંતુ આ સંથથા હવે જાણે કે વૈબિક મહાસિાઓની કઠપૂતળી િની ગઇ હોય તેવું િતીત થઇ રહ્યું છે. જે ઉદ્દેશો સાથે આ સંથથાની થથાપના કરાઇ તેને અભેરાઇ પર ચડાવી દેવામાં આવ્યાં છે. સંયુિ રાષ્ટ્રની રચના િાદ હાલ આ કાયમ 15 સભ્યોની સુરિા પબરષદ કરેછેઅનેતેમાંઅમેબરકા, યુકે, ચીન, ફ્રાસસ અનેરબશયા કાયમી સભ્યો છેજ્યારેિાકીના 10 સભ્ય દેશ હંગામી હોય છે. કાયમી સભ્યો પાસેવીટો પાવર હોવાના કારણે તેઓ પોતાની મનમાની ચલાવ્યેરાખેછેઅનેપોતાના બહતોનેઅનુલિીનેબનણમયો લેવડાવેછે. સુરિા પબરષદના બવથતરણની માગ અનેતેમાંભારત જેવા બવશાળ વસતી ધરાવતા દેશનેકાયમી િબતબનબધત્વ આપવામાં પણ ચીન સબહતની મહાસિાઓ બવરોધ કરી રહી છે. હાલમાં ચાલી રહેલાં યુક્રેન-રબશયા અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને અટકાવવામાં પણ સુરિા પબરષદ સંપુણમપણે બનષ્ફળ રહી છે. િંનેયુદ્ધમાંહજારો માનવ બજંદગીઓ હોમાઇ ગઇ હોવા છતાંસંયુિ રાષ્ટ્ર દ્વારા કોઇ નક્કર પગલાંલેવામાંઆવી રહ્યાંનથી. પસ્ચચમ અનેપૂવમની બવભાબજત થયેલી ધરી સંયુિ રાષ્ટ્રનેવધુલાચાર િનાવી રહી છેકારણ કેમહાસિાઓની ગૂટિાજી વૈબિક સંથથા પાસેપોતાનું ધાયુ​ું કરાવી રહી છે. યુએનની આ લાચારી વૈબિક શાંબત અને સુરિા માટે અત્યંત જોખમરૂપ પૂરવાર થઇ રહી છે.

સત્તા પ્રાપ્તત માટેરાજનીતત અનેધમમનુંઅતનષ્ટ તમશ્રણ

આજના લોકશાહીના યુગમાંમોટાભાગના દેશો પોતેબિનસાંિદાબયક હોવાના દાવા કરેછેપરંતુ ધમમઅનેરાજનીબતનો એક જ સિા હાંસલ કરવાનો અનેપોતાના બહતો સાધવાનો લક્ષ્યાંક રહ્યો છે. 18મી સદી પહેલાંરાજાશાહીના યુગમાંરાજાનો ધમમજ રાજ્યનો ધમમગણાતો. રાજાશાહીના અંત અને લોકશાહીના ઉદય સાથેદેશોની સરહદો સુિઢ િની અનેબિનસાંિદાબયકતાનો બવચાર વ્યાપક િનવા લાગ્યો તેમ છતાંરાજનીબત અનેધમમએકિીજાથી સંપણ ુ પમ ણેઅલગ થઇ શક્યાંનથી. સિા હાંસલ કરવા માટેઆજના બિનસાંિદાબયકતાના યુગમાંપણ ઘણા રાજકીય નેતાઓ દ્વારા ધાબમમક લાગણીઓનો જનમાનસના ધ્રુવીકરણ માટેઉપયોગ કરવામાંઆવી રહ્યો છે. યુરોપ અનેઅમેબરકામાંઆજેપણ રાજનીબતમાંચચમનો હથતિેપ જોવા મળેછે. ઇથલાબમક દેશોમાંસિાધીશો પોતાની સિા ટકાવી રાખવા માટેધાબમમક લાગણીઓનો ઉપયોગ કરતાંખચકાતાંનથી. ભારત જેવી બવિની સૌથી મોટી લોકશાહીમાં પણ છેલ્લા એકદાયકાથી ધમમરાજનીબતના કેસિમાંઆવી ગયો છે. ધમમઅનેરાજનીબતનુંઆ બમશ્રણ લોકતાંબિક સમાજ માટે દુષણ િની રહ્યું છે. તેના કારણે લઘુમતી સમુદાયોના માનવ અબધકારોનું ઉલ્લંઘન વ્યાપક િની રહ્યુંછે. જેતેદેશનો િહુમતી સમુદાય રાજકીય સમથમનના કારણેલઘુમતી સમુદાય પર અત્યાચારો કરવામાંપાછળ રહેતો નથી. હંમશ ે ા સિા માટેજ કરાતી રાજનીબતનેઆ સ્થથબત વધુ માફક આવી રહી છે. ધમમની વાત આવેત્યારેગમેતેવો સબહષ્ણુમાનવી અસબહષ્ણુતાની પરાકાષ્ટા વટાવી દેછેતેિાિત રાજકીય નેતાઓ સારી રીતેસમજેછે. જ્યારેપણ તેમનેસિાનુંબસંહાસન ડોલતું દેખાય ત્યારેતેઓ જનસમુદાયની ધાબમમક લાગણીઓનેઝંઝોડવાનુંશરૂ કરી દેછેજેથી તેમની સિાની ખુરશીના પાયા સલામત રહે. પરંતુઆ ધમમઅનેરાજનીબતના આ બમશ્રણનેપગલેએક સરમુખત્યારી બસથટમનો જસમ થાય છે. જમમનીમાંબહટલરેયહૂદી બવરોધી લાગણીઓ ઉચકેરીનેસિા હાંસલ કરી હતી. ઇરાક, લીબિયા, સીબરયા, અફઘાબનથતાન, પાકકથતાન જેવા ઇથલાબમક દેશોમાંસરમુખત્યારોએ ધમમના નામેજ સિાના ફળ ચાખ્યાંછે. આ સરમુખત્યારી બસથટમ સમાજની રચનાત્મક ઉજામઓનો બવનાશ વેરે છે, લોકશાહીનુંબનકંદન કાઢેછેઅનેસંથકૃબતઓ નાિૂદ કરેછે.

સુનાક માટેકપરાંચઢાણ, કૌવત દેખાડવુંપડશે

બિટનમાંઆ વષમના અંત સુધીમાંસંસદની ચૂટં ણીઓ યોજાવાની છેત્યારેછેલ્લા દોઢ દાયકાથી દેશ પર શાસન કરી રહેલી કસઝવવેબટવ પાટટી માટેમાઠા સમાચારો આવી રહ્યાંછે. કોરોના મહામારી અનેત્યારિાદના કાયમકાળમાંકસઝવવેબટવ નેતાઓ દ્વારા જેરીતેશાસન ચલાવવામાંઆવ્યુંતેના કારણે પાટટીની લોકબિયતા તબળયેિેઠી છે. તાજેતરમાંજારી કરાયેલા એક સરવેઅનુસાર પાટટીને100 િેઠકો મળેતેવી પણ સંભાવના નથી. સરવેમાંએમ પણ કહેવાયુંછેકેવતમમાન વડાિધાન બરશી સુનાકના ચૂટં ાઇ આવવા અંગેપણ શંકા છે. વતમમાન સમયમાંથયેલી પેટાચૂટં ણીઓમાંપણ કસઝવવેબટવ પાટટીને મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થથબતમાં વડાિધાન બરશી સુનાકનું નેતૃત્વ કસઝવવેબટવ પાટટીનેચૂટં ણીની વૈતરણી પાર કરાવવામાંસફળ થશેકેકેમ તેઅંગેશંકાઓ સેવાઇ રહી છે. િોબરસ જ્હોસસન િાદ વડાિધાનપદ પર બિરાજમાન થયેલા લીઝ ટ્રસની નીબતઓએ દેશના અથમતિ ં નેખાડેલઇ જવામાંકોઇ કસર િાકી રાખી નહોતી. ફુગાવાનો દર આસમાન પર હતો અને આમ આદમી કોથટ ઓફ બલબવંગ ક્રાઇબસસથી પરેશાન હતો. તેવા સમયેસિા પર આવેલા બરશી સુનાકેમક્કમ પગલાંદ્વારા અથમતિ ં નેિેઠુંકરવામાંકોઇ કસર િાકી રાખી નહોતી અનેતેમના દ્વારા અપનાવાયેલી આકરી નીબતઓના કારણેઆજેફુગાવાનો દર નોંધપાિ રીતેઘટી રહ્યો છે. તેમ છતાં સુનાક સામેના પડકારો હજુઓછા થયાંનથી. ઇબમગ્રેશન, ગેરકાયદેસર માઇગ્રેશન, ઊંચા કરવેરા, િેબનકફટ્સ જેવા સંખ્યાિંધ મોરચેબરશી સુનાકેહજુઘણી િાથ ભીડવાની છે. તેઉપરાંત કસઝવવેબટવ પાટટીમાંનો આંતબરક કોલાહલ પણ સુનાક માટેમોટા પડકારરૂપ છે. બવબવધ સરવેમાંકસઝવવેબટવ પાટટી રસાતાળ થયાના સંકતે ો િાદ ઘણા ટોરી સાંસદો આગામી ચૂટં ણીમાંઉમેદવારી કરવા જ તૈયાર નથી. આવી કપરી સ્થથબતમાંસુનાકેમક્કમતા અનેધૈયમસાથેબનણમયો લેવા પડશે. રાજનીબતમાંકશુંકાયમી નથી. રાજકીય વતૃળોમાંથી િાપ્ત થતાંસંકતે ો િમાણેઆગામી બડસેમ્િરમાંસંસદની ચૂટં ણી યોજાઇ શકેછે. આમ બરશી સુનાક પાસેપાટટીનેિેઠી કરવા માટે6 મબહના કરતાંવધુનો સમય છે. જો બરશી સુનાકેઅપનાવેલી નીબતઓ સારા પબરણામ આપેતો કસઝવવેબટવ પાટટી લેિર અનેઅસય બવપિનેટક્કર આપી શકેછે. બરશી સુનાકેઆગામી મબહનાઓમાંપોતાનુંકૌવત દેખાડવુંપડશે.

GujaratSamacharNewsweekly

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુશવશ્વતઃ | દરેક શદિામાંથી અમનેિુભ અનેસુંદર શવચારો પ્રાપ્ત થાઓ

તમારી વાત

પ્લાસ્ટિકનો જમાનો

જિંદગી ખરેખર બહુ િ સરળ છે, પણ આપણેધરાર એનેગૂંચવી નાંખીએ છીએ. - કન્ફ્યુશિયસ

આપણા બહસદુભબિ સંગીતમાં'દેખ તમાશા લકડી કા' ની કબવતા કેભજન એટલુંિચબલત છે કેદરરોજ કોઈનેકોઈ િોગ્રામમાંસાંભળવા મળે પીડાય છે. બવિ આરોગ્ય બદવસ સમગ્ર બવિમાં છે, પરંતુ આધુબનક સમયમાં લાકડાંની જગ્યા લોકોને અસર કરતી આરોગ્ય સમથયાઓ પર પ્લાસ્થટકેલઈ લીધી છે. જસમથી મૃત્યુસુધી મનુષ્ય ધ્યાન કેસ્સિત કરેછેઅનેજાગૃબત લાવેછે. થવાથથ્ય પ્લાસ્થટક સાથે જોડાયેલા રહે છે. જો કે છેલ્લા એ જ સંપબિ છેતેઅંગેલોકોનેજાગૃત કરવાની થોડા સમયથી પ્લાસ્થટકથી થતાં િદૂષણની જરૂર છે. શારીબરક અને માનબસક સુખાકારી જાણકારી અનેનવા કાયદા કાનૂનનેલીધેબવિમાં આપણા જીવનમાંએક આવચયક પબરિળ છેઅને પ્લાસ્થટકનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે, પરંતુ તેથી જ પોતાને કફટ અને સુરબિત રાખવા વાપરવામાંસરળતાનેલીધેતેનો ઉપયોગ સદંતર મહત્ત્વપૂણમ છે. આ બદવસ વૈબિક થવાથથ્યની ં તતા તરફ લોકોનુંધ્યાન દોરેછે. વલ્ડડહેલ્થ િંધ થયો નથી. પ્લાસ્થટક પયામવરણ માટે તો સુસગ ઓગવે નાઇઝેશન દરવષવેએક થીમનુંઆયોજન કરે નુકસાનકારક છેજ, પરંતુઆરોગ્ય માટેપણ ખૂિ છે, જેના આધારે બવિ થવાથથ્ય બદવસ માટે જોખમી છે. તાજેતરમાં સયૂ ઇંગ્લેસડ જનમલમાં એક બવબવધ િવૃબિ યોજવામાંઆવેછે. લોકોએ બિનઆરોગ્યિદ આદતો અને સંશોધનના પબરણામમાં જણાવ્યા મુજિ વતમ ન નેદૂર કરવા પર ધ્યાન કેસ્સિત કરવુંજોઈએ પ્લાસ્થટકના અબધક ઉપયોગ કરવાથી આપણા શરીરમાંમાઇક્રો પ્લાસ્થટક રિવાબહનીમાંજામી અને તંદરુ થત જીવન તરફ વળવું જોઈએ. ખાસ જાય છે અને આ કારણે હૃદયરોગનો હુમલા કરીને જેઓ હાઇપર ટેસશન અથવા અસય થવાની સંભાવના વધી જાય છે. આ સવવેિણ દ્વારા િીમારી માટે દવાઓ લે છે. આપણે આપણા જાણવા મળ્યુંછેકે, ફૂડ પેકબેજંગ, પ્લાસ્થટક િેગ્સ સુધારેલાં િેિોને જોવું જોઈએ અને આપણી અને પ્લાસ્થટકની િોટલ્સના ઉપયોગથી આ સુખાકારી કેટલી સારી હોઈ શકેછેઅનેઆપણા માઇક્રો પ્લાસ્થટક આપણા શરીરમાંજમા થાય છે. બિયજનોને અને આપણને સારી રીતે વતમતા, આવી િીમારીથી દૂર રહેવા માટે આપણે સુરબિત જીવન તરફ દોરી શકે છે તેના પર સહુએ દૈબનક જીવનમાંથોડો ફેરફાર કરવો જરૂરી બવચાર કરવો જોઈએ. તેથી આરોગ્ય બદવસનું છે. જેમાંખૂિ મહત્ત્વની િાિત છેકેપ્લાસ્થટકના એક મોટુંતત્ત્વ સંતબુલત જીવનશૈલી અનેતમારી ડબ્િામાંરાખીનેકોઈ ખોરાક માઇક્રોવેવમાંગરમ આસપાસની તંદરુ થત દુબનયા છે. આ વષવે બવિ ન કરવો, અને િોટલનું પાણી પીવાને િદલે આરોગ્ય બદવસની થીમ "મારું થવાથથ્ય, મારો નળનું ઉકાળેલું પાણી ગાળીને પીવું, કેમ કે અબધકાર" છે. - જુબલ ે ડી'ક્રૂઝ, મુબ ંઈ સંશોધન મુજિ નદીનાંપાણીમાંપણ ખૂિ િદૂષણ હોળીથી આશદવાસીઓ માિે હોય છે. આપણાં સામાબજક અને ધાબમમક િસંગોમાં ઘણી જગ્યાઓએ પાણીની પ્લાસ્થટક િરૂ થયેલા માણવાલાયક મેળા િોટલોના ઢગલા જોવા મળેછે. આ િથા પણ જો હોળીના બદવસથી જ દબિણ ગુજરાતના િંધ થાય તો કુદરત અને જનતાના આરોગ્યને આબદવાસીઓ માટેમેળાની મોસમ શરૂ થઈ ચૂકી ઘણો ફાયદો થશે. છે. ઉલ્લેખનીય છે કે, આ બદવસોમાં આબદવાસી - મુકદું આર. સામાણી, લેસ્ટર સંથકૃબત, આથથા, પહેરવેશ અને લોકનૃત્યોનું િબતબનબધત્વ કરતા બવબવધ 57 મેળા ઊજવવામાં વર્ડડહેર્થ ડેઃ તંદરુ ટત આવેછે. આ મેળામાંસમગ્ર ગુજરાતમાંબવથતરેલા જીવનની મહત્ત્વતા તંદુરથત અને પબરપૂણમ જીવન જીવવાની આબદવાસી ભાઈ-િહેનો ઉપરાંત અસય રાજ્યોથી, જરૂબરયાત પર ભાર મૂકવા માટેદરવષવે7 એબિલે ગુજરાતના બવબવધ િાંતથી અને બવદેશથી પણ બવિ આરોગ્ય બદવસ ઊજવવામાં આવે છે. આ લોકો મેળો માણવા આવી પહોંચેછે. આ મેળો આવનારી મોસમ, તેમના બદવસની ઉજવણી માટે બવબવધ થથળોએ અનેક િવૃબિનું આયોજન કરાય છે. બવિ આરોગ્ય રીબતબરવાજનો અરીસો તો િની જ રહેછે, પરંતુ બદવસની ઉજવણી કરવાનો વલ્ડડ હેલ્થ તેમની આથથા અને કુદરત િત્યેનો તેમનો િેમ ઓગવેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)નેબવચાર આવ્યો પણ દશામવે છે. ઉલ્લેખનીય છે કે કુદરતથી જ તેઓનુંઅસ્થતત્વ હોવાનુંમાનતા આબદવાસીઓ હતો. બવિ આરોગ્ય બદવસ 1948 માં બવિભરમાં દ્વારા જ જંગલ જળવાયેલાં રહ્યાં છે અને તેના િથમ વખત ઊજવવામાં આવ્યો હતો. માટે તેઓ કંઈપણ કરવા તૈયાર રહેતા હોય છે. ઉલ્લેખનીય છેકેબવિભરના લોકો માટે"થવાથથ્ય આ મેળાઓના રીતબરવાજ પણ લોકોને ખાસ એ જ સંપબિ છે". તે આપણા અસ્થતત્વનું સૌથી આકબષમત કરતાંહોય છે. વતનમાંરહેતા અમેતે મહત્ત્વનું પાસું છે, જેને નકારી શકાય તેમ નથી. વારંવાર માણવા ખાસ જતા હતા, પરંતુ આજે આપણે િધા જાણીએ છીએ કે પયામવરણમાં લંડન આવવા છતાંતેની ખૂિ યાદ આવેછે. - ઇશ્વર પટેલ, લંડન બવબવધ િકારના રોગ િવતવેછે, જેના કારણેલોકો Editor-in-Chief: CB Patel Asian Business Publications Ltd Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex HA1 4HN For Subscription Tel.: 020 7749 4080 - Email: support@abplgroup.com For Sales Tel.: 020 7749 4085 - Email: sales@abplgroup.com For Editorial Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015.

Email: gs_ahd@abplgroup.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

બનાસકાંઠામાં વિજાપુર વિધાનસભા બેઠક પર આયાતી કોંગ્રેસને ફટકો, ઉમેદિારથી સજાોયેલો અસંતોષ ભાજપેઠાયો​ો આગેિાનના િામ-િામ

મહેસાણાઃ ભવજાપુર ભવધાનસિા બેઠક પર િાજપ હાઇકમાન્ડે કોંગ્રસ ે માંથી િાજપમાં આવેલા સી.જે. ચાવડાને ભટફકટ આપતાં વષોગથી િાજપના વફાદાર ગણાતા કુકરવાડાના પૂવગ તાલુકા પંચાયત પ્રમુખ ગોભવંદ પટેલ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના િાગરૂપેતેમણેપક્ષમાંથી રાજીનામું પણ ધરી દીધું હતું. જો કે ગોભવંદ પટેલનો આ અસંતોષ ડામવામાંપક્ષનેમોટી સફળતા મળી છે. રાજીનામુંઆપનાર તાલુકા પંચાયતના પૂવગ પ્રમુખ ગોભવંદ પટેલનેિાજપ સંગઠનેમનાવી લીધા છે. ભવજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી સી.જે.

િાિઃ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનેફટકો પડ્યો છે. થરાદ બેઠક પર ચૂંટણી લડેલા કોંગ્રેસના ડી.ડી. રાજપૂતે કોંગ્રેસને રામ-રામ કયાગ છે. ચાવડાને ભટફકટ અપાયા બાદ તેઓ હવે આગામી ભદવસોમાં ગોભવંદ પટેલે નારાજગી વ્યક્ત િાજપમાંજોડાય તેવી િક્યતા કરી રાજીનામું ધરી દેતાં છે. આ બાબતને લઈ રાજકીય માહોલ ગરમાયો બનાસકાંઠામાં ગેનીબહેન હતો. ભવજાપુર ભવધાનસિા ઠાકોરના પ્રચારને અસર થિે. બેઠકની પેટાચૂટં ણી જાહેર થઈ મહત્ત્વનું છે કે, ડી.ડી. રાજપૂતે છે, ત્યારે િાજપ પણ સાવચેત કોંગ્રેસમાંથી રાજીનામુંઆપતાં બન્યું હતું અને ગાંધીનગરમાં પહેલાં સમાજના આગેવાનો રત્નાકરજી સાથેમુલાકાત બાદ સાથેબેઠક યોજી હતી. અગાઉ ગોભવંદિાઈ પટેલને મનાવી વષગ 2017ની ગુજરાત લેવાયા હતા. ભવધાનસિાની ચૂંટણીમાં ગોભવંદ પટેલે નારાજગી રાજપૂત િાજપના ઉમેદવાર દિાગવી રાજીનામું આપતાં સામે િૂંડી રીતે હારી ગયા મહેસાણા ભજલ્લા િાજપ પ્રમુખ હતા. જો કે કોંગ્રેસની હાલત અને પ્રદેિ મહામંત્રી દોડતા અત્યારેએક પકડતાંતેર િાગે થયા હતા. તેવી સજાગઈ છે.

જંગલો, દતિયાઈ ટાપુ અને પિવિ તિસ્િાિમાં પણ ‘પોતલંગ બૂથ’ બન્યાં

ગાંધીનગરઃ ગુજરાતમાંએવરી દરભમયાન િારતમાં આવેલા ખારાવીરા નેસમાં787 મતદાર વોટ કાઉન્ટન્ટ્સના અભિગમ પૂવગ આભિકન લોકોના વંિજ છે. પ્રભતબંભધત જંગલ સાથે અનેક એવા ભવસ્તારો છે ભસદ્દીઓ રહેછે. 3515 મતદારો કે જ્યાં પભરવહનના અિાવે માટે આ જગ્યાએ મતદાન ભવસ્તારમાં આ બૂથ હોવાથી પહોંચવું મુશ્કેલ છે, ત્યાં પણ મથક ઊિુંકરવામાંઆવેલુંછે. વહીવટી તંત્ર દ્વારા એએમએફ મતદાન કરવા માટે રાજ્ય • બિયાળબેટ ટાપુઃ અમરેલી અનેકોમ્યુભનકેિન માટેભવિેષ ચૂંટણીપંચ દ્વારા પોભલંગ બૂથની ભજલ્લામાં અરબી સમુદ્રમાં તૈયારી કરાય છે. આવેલો નાનો ટાપુ છે. આ • આબિયાબેટઃ િરૂચના વ્યવસ્થા કરવામાંઆવી છે. જે અંતગગત રાજ્યમાં 11 જગ્યાએ 832 મકાન છે. વાગરામાં આવેલી આ ભવભિષ્ટ મતદાન મથકો તૈયાર દભરયાઈ માગગ ભસવાય આ જગ્યાએ 136 પુરુષ અને 118 કરવામાં આવ્યાં છે. રાજ્ય ટાપુનેિૂભમ સાથેકોઈ જોડાણ મભહલા મળીને કુલ 254 મતદાર માટે ભિભપંગ ચૂંટણીપંચે તૈયાર કરેલા આ નથી. ચૂંટણી સાથેસંકળાયેલા 50 કન્ટેન્ટરમાં બૂથ ઊિું કરવામાં બૂથમાં ચૂંટણી પ્રભિયામાં જોડાયેલા કમગચારીઓ બોટમાં ઓફફસર અહીં પ્રવાસ કરે છે. આવેછે. બેસીનેબૂથ પર પહોંચેછે. ઘણી આ ટાપુમાં 5048 મતદારો • અજાડ ટાપુઃ ખંિાભળયામાં આ જગ્યા એવી જગ્યાઓ છે કે જ્યાં હોવાથી 5 બૂથ ઊિાં કરવામાં આવેલી દભરયાફકનારાથી 10 ફકલોમીટર સંદેિાવ્યવહારનાંકોઈ સાધનો આવ્યાંછે. પહોંચતાંનથી, માત્ર વાયરલેસ • રાઠડા બેટઃ સંતરામપુરમાં દૂર છે. અહીં 40 મતદારો માટે આવેલો આ બેટ કડાણા ડેમના તંબૂમાં બૂથ તૈયાર કરવામાં સેટથી સંપકકથાય છે. જળાિય ભવસ્તારમાં છે, જ્યાં આવેછે. 11 અતિતિતિષ્ટ કિ​િેશ્વર નેસઃ 381 પુરુષ અને 344 મભહલા • મિદાન મથક ખં િ ાભળયામાં આવે લ ં ુ આ સ્થળ મળીને કુ લ 725 મતદાર છે . • બાણેજઃ ગીર સોમનાથના ઉનાનું બાણેજ પોભલંગ બૂથ ચૂંટણીપંચેબેટ પર બૂથ બનાવ્યું બરડા પવગતના ઊંડા જંગલમાં એવુંછેકેજ્યાંમહંત હભરદાસ છે. અહીં પહોંચવા પોભલંગ છે. 516 મતદાર માટેઅહીં બૂથ ભનવાસ કરેછે. તેઓ િગવાન સ્ટાફ બોટ મારફતેમુસાફરી કરે ઊિું કરવામાં આવે છે. આ બૂથનો સંપકક કરવાનું એકમાત્ર િંકરના પૂજારી છે. અહીં માત્ર છે. એક મત માટે2007થી મંભદરની • ચોપડીઃ ડેભડયાપાડામાંગાઢ સાધન વાયરલેસ સેટ છે. નજીક ફોરેસ્ટ ઓફફસમાં બૂથ જંગલો અને આભદવાસી વસ્તી • િનિાઈઃ ભવસાવદર ધરાવતો ચોપડી પવગતીય મતભવસ્તારમાં ઊંડા જંગલ બનાવાયુંછે. ભવસ્તાર છે. માત્ર 134 મતદારો ભવસ્તારમાં 121 મતદાર માટે • સાપ નેસ બબબિયાઃ ઉનામાં આવેલુંઆ બીજુંમથક એવુંછે માટે અહીં બૂથ બનાવવામાં મતદાનમથક ઊિું કરવામાં છે. અહીં કે જ્યાં ગીરની અંદર નાનો આવ્યું છે. પહાડી પ્રદેિો અને આવે નેસ આવેલો છે, જેમાં2007થી જંગલથી ઘેરાયેલી આ જગ્યા સંદેિાવ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે. 23 પુરુષ અને 19 મભહલા છે. આ તમામ ભવષમતાઓ સાતબિરડા નેસઃ મળીને કુલ 42 મતદાર માટે • ધરાવતા મતદાન મથક અંગે પોરબં દ રમાં બરડા ખાસ તંબુમાં બૂથ ઊિું કરાય પવગતમાળાના જંગલ ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂણગ છે. ભવસ્તારમાં 3 મતદાન મથક કરી દેવામાંઆવી છે, • માધુપુર-જાંબુરઃ ગીર જ્યાં રાજ્ય અને દેિનાં સોમનાથના તલાલા ઊિાં કરાય છે, જ્યાં અન્ય સ્થાનોની જેમ જ સાતભવરડા ને સ માં 883, મતભવસ્તારમાં આવેલી આ જગ્યાએ 14 અને 17મી સદી િૂખબરા નેસમાં 634 અને મતદાન થિે

11

લોકસભા અને તિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે 11 તટકકટ મૂળ કોંગ્રેસીઓને આપી th

6 April 2024

પડ્યો છે. લોકસિાની ચૂટં ણીમાં અમદાિાદઃ મતદારો સાથે અસંતોષ ચરમ પર છે. િાજપ હાઇ કમાન્ડે મૂળ કોંગ્રેસીઓને ઘરિેગા નહીં, પણ સત્તા સાથેરહેવુંએ ચૂંટાયેલા જનપ્રભતભનધીઓનો લોકસિાના 26 ઉમેદવારોના કરીને અન્યને તક અપાિે તેવું મત રહ્યો છે. ભવપક્ષના નામોની ઘોષણા કરી દીધી છે. અનુમાન ખોટુંપડ્યુંહતું, જેથી િાજપના અનેક ધારાસભ્યો પક્ષની વંડી સાથે સાથે ભવધાનસિાની મૂળ ઠેકવામાં જરાય ખચકાટ ખાલી પડેલી પાંચ બેઠકો પર નેતાઓના સાંસદ બનવાના અનુિવતા નથી. બીજી તરફ, પણ ઉમેદવારો જાહેર કયાગ છે. અરમાન અધૂરા રહી ગયા સત્તાપક્ષ િાજપે પણ 31 બેઠકો પૈકી 11 બેઠકો પર હતાં. િાજપના નેતા- કાયગકરોના િાજપના માટે જાણે પક્ષપલટુઓ કોંગ્રેસીઓ લાલજાજમ પાથરી છે. ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કરમની કઠણાઈ જુઓ, છે. લોકસિાના ગઈકાલ સુધી જેમણે િાજપને િાજપમાં પક્ષપલટુઓનો રહ્યા એટલો દબદબો રહ્યો છેકે, પક્ષ ઉમેદવારની વાત કરીએ તો, ગાળો િાંડી એમને ખિે માટે જાત ઘસનારાં િોધ્યા બારડોલી બેઠક પર પ્રિુ બેસાડી મતદારો સમક્ષ મત જડતા નથી. કમલમ જાણે વસાવા, જામનગરમાં પૂનમ માગવા જવું પડિે. એટલું જ માડમ, પાટણ બેઠક પર નહીં, પક્ષપલટુઓનો િાજપમાં પક્ષપલટુઓથી ઊિરાયુંછે. આ વખતે લોકસિા અને િરતભસંહ ડાિી, ખેડામાં દબદબો વધ્યો છે​ે. ભવધાનસિાની પેટાચૂંટણીમાં દેવુભસંહ ચૌહાણ, કચ્છમાં ભાજપના બે સાંસદોએ ઘિે બેસિુ પડ્યું કુલ મળીને11 કોંગ્રેસી ગોત્રના ભવનોદ ચાવડાનુ મૂળ ગોત્ર રાજકીય સોદા પાર પાડી લોકોને િાજપે ચૂંટણી મેદાને કોંગ્રેસ છે. આ ઉપરાંત ઉતાયાગ છે. મહત્ત્વની વાત એ સુરેન્દ્રનગરમાં ચંદુ ભિહોરા, પક્ષપલટુઓ ધાયુ​ું કરી રહ્યા છે છે કે, વષોગથી ચૂંટણી લડવા સાબરકાંઠામાં િોિના બારૈયા જેના કારણે િાજપના સંભનષ્ઠ કાયગકરોને ઠેંગો બતાવી દેવાયો ઇચ્છુક મૂળ િાજપના નેતા- પણ મૂળ કોંગ્રેસી છે. આ જ પ્રમાણેભવધાનસિા છે. આ વખતેલોકસિાની ત્રણ કાયગકરોની ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી છે, ત્યારે પેટાચૂંટણીના ઉમેદવાર અજુગન બેઠકો પર પક્ષપલટુને ભટફકટ હમણા આવેલા પક્ષપલટુઓને મોઢવાભડયા, સી.જે. ચાવડા, અપાઈ છે. સુરેન્દ્રનગરમાં ચંદુ િાજપે ભટફકટ આપી રાજકીય ભચરાગ પટેલ અને અરભવંદ ભિહોરા, સાબરકાંઠામાંિોિના ઇનામ ધયુ​ું છે. આમ ઘરનાં લાડાણી પણ કોંગ્રેસી છે. બારૈયાને ભટફકટ અપાઈ છે છોકરાં ઘંટી ચાટે... એવો ઘાટ લોકસિા-પેટાચૂંટણી જીતવા જેના કારણે િાજપના કેન્દ્રીય હાઇ કમાન્ડે મંત્રી મહેન્દ્ર મુંજપરા, દીપભસંહ સજાગયો છે. િાજપ નેતાગીરીની િાજપ આ નીભતને કારણે આંતભરક પક્ષપલટુઓનો સહારો લેવો રાઠોડનેઘેર બેસવુંપડ્યુંછે. C E L E B R AT I N G

AIR | COACH | CRUISE | YA AT T RA

CALL US ON

0116 266 6600 www w..citibondtours.co.uk

Creating Happy Travellers!

Air Holidayys Dubai TTour our - 8 Days - 16/04, 13/05, 05, 16/09, 14/10, 18/11 from £1350 Vietnam, Cambodia and Laos - 18 Days 01/09, 10/11 - from £3599 Singapore, Malaysia & Thailand d - 14 Days 10/06, 18/11 - from £2495 Cyprus - 7 Days - 16/06, 08/09 from £1395 Malta- 7 days 16/06, 16/06 15/09 frrom £1295 Crete- 7 days 23/06, 09/09 frrom £1395 Kashmir with Kargil & Leh Ladakkh - 17 Days 19/05, 09/09 Golden East and West America - 17 Days from £4995 19/05, 09/09 Dubai with Bali-13 days from £2295 295 09/09, 17/11 Mexico with Cancun-13 Days from £3675 - 16/06 South America - 23 Days from £7299 - 12/11

(Get άϮϬϬ Kī)

£200 OFF ON BELOW TOURS DISC OUNT V VALID ALID TILL 30/04/2024

Australia, New Zealand & Fiji 27 Days - 18/11 - from £8499 South Africa with Mauritius - 18 8 Days 15/09, 17/11 - from £5375 East Africa TTour our - 18 Days (Kenya, Uganda, Tanzania, Zanzibar) - 09/06, 16/11 from £5695 Japan and South Korea - 14 Days - 09/06, 12/09, 17/11 - from £4795 Indonesia with Bali - 17 Days from m £3775 09/09/2024, 04/03/2025

Cruise 2024 Europe Cruise frrom Southampton - 11 Days Depart: 10/10/2024 2024 from £1350-Inside Cabin Celebrate ^ŚĂƌĂĚ WŽŽŶĂŵ ǁŝƚŚ ZĂĂƐ 'ĂƌďĂ on Cruise - (Covering e 7 Countries) - No Flight, Cruise frrom Southampton to Southampton

Rocky Mountain a with Alaska Cruise 17 Days (10 days Alaska Cruise) 03 Sep from £3895 £ (Get άϭϬϬ Kī) Iceland, Norwayy,, Belgium & Netherlands Cruise from Sou uthampton - 12 Days/ 25 Aug - from £2225 (Get άϳϱ Kī) Greek Isles Cruise uise from Venice-11 Days 19 Aug - from £1995 France, Spain & Portugal Cruise from Southampton-1 11 Days/06 Jun from £1675

Yaatra Y Chardham Yatra - 16 Days (Kedarnath Helicopter included ded if booked before 30/04/24) 03 Jun, n, 09 Sep from £1895 Chardham Yatra with Vaishnodevi & Shivkhodi 20 Days (Kedarna nath Helicopter included if booked before 30/04/24 0/04/24) 03 Jun, 09 Sep

from £2375 Amarnath Yatra with Kashmir - 9 Days (Amarnath Helicop o ter included) 05 Jul from £1775

Amritsar, Vasihnode nodevi, Amarnath Yatra with Kashmir 13 Days (Amarnath Helicopter included) - 01 Jul ul from £2150 Eleven Jyotirlingg Yatra with Shirdi, Shani Mandir and d Tirupati - 24 Days 11 Nov from £3 3249 Varanasi-Prayaggraj-Ayodhya, & Golden Temple Amritsar Te ar - 14 Days - 15/09, 11/11

Ring our Group Specialis ecialists for o Yatra, a Coach, Air & Cruise se Holidays. Wee specialise in Tailormade W Tailormade Airr,, Coach, Cruise and YYatra atra ffor or individual, small and large groups. Contact us or e-mail for your requirements - ƚŽƵƌƌƐƐΛĐŝƟďŽŶĚ͘ĐŽ͘ƵŬ

Why Book with us:

Est. since 197 74 4 ATOL AT O Protected Expert Knowledge


12

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

3 મરહનામાં દેસાઈ બંધુઓના રૂ. 600 ઓસ્ટ્રેરલયાથી આિેલા યુિકના મૃતદેહને રાજ્યમાં સ્િાઈન ફ્લૂના 630 કરોડના બેનામી વ્યિહાર મળ્યા કેસ, 15 મોત સ્પેરપાટિસમજીનેઅન્યનેસોંપી દેિાયો અમદાવાદઃ રાજ્યમાં ટવાઇિ અમદાવાદઃ ગત બુધવારે દરોડા પાડીિે મોટી કરચોરી

6th April 2024

અમદાવાદઃ નવદેશમાં મૃત્યુ પામેલા યુવકિો મૃતદેહ અમદાવાદ એરપોટટ પર લવાયો હતો, જે બોક્સિે ટથાનિક કમષચારીઓએ ટપેરપાટટ સમજી અડય કોઈિે સોંપી દેવાયો હોવાિી ઘટિા અમદાવાદિા સરદાર પટેલ ઇડટરિેશિલ એરપોટટ પર બિી છે. ઉડલેખિીય છે કે, સુરેડદ્રિગરિા યુવાિ​િું ઓટિેનલયામાં મૃત્યુ થયા બાદ તેિા કોફફિ​િે એર ઇસ્ડડયાિી ફ્લાઇટ દ્વારા એરપોટટ પર અમદાવાદ ઇડટરિેશિલ મોકલવામાં આવ્યું હતું.

કોપો​ોરેટ રબલ્ડડંગમાંકોફફન મોકડયું

એરપોટટિા કાગોષ અનધકારીએ કોઈપણ દટતાવેજ ચકાટયા નવિા જ કોફફિ સોંપી દેવાયા અમદાવાદિા સરદાર વડલભભાઈ પટેલ બાદ તે કોપોષરટે નબસ્ડડંગમાં પહોંચી ગયું હતુ.ં આ ઇડટરિેશિલ એરપોટટ ખાતે નવદેશથી રોજ અંગેિી જાણ થતાં યુવાિ​િો પનરવાર તુરંત ત્યાં સરેરાશ 177 મેનિક ટિ કાગોષ આવે છે. આ પહોંચ્યો હતો. ઉપરાંત દરરોજ સરેરાશ 240 ફ્લાઇટિી અવરપરરિારની 8 કલાક રઝળપાટ જવર પણ થાય છે. 27 માચગે ઓટિેનલયાથી વહાલસોયાિા મોતથી પરેશાિ પનરવારિે આવેલી એર ઇસ્ડડયાિી કાગોષ ફ્લાઇટમાં મૃતદેહ માટે સતત 8 કલાક સુધી રઝળપાટ કરવી સુરડે દ્રિગરિા 26 વષદીય જીલ ખોખરાિો મૃતદેહ પડી હતી. ઘટિાિા પગલે સતકક થયેલી પોલીસ, આવ્યો હતો. વહાલસોયા પુત્રિો મૃતદેહ લેવા એરપોટટ ઓથોનરટીએ તપાસ કરતાં મૃતદેહિે ખોટા માટે પનરવાર અમદાવાદ એરપોટટ પહોંચ્યો, પરંતુ સરિામે વટત્રાપુરથી પનરવારિે મળી આવ્યો હતો. એરપોટટ પહોંચતાં ટટાફે જીલિા મૃતદેહિા તપાસ ચાલી રહી છેઃ એરપોટિમેનજ ેર કોફફિ​િે કોઈ કંપિીિા ટપેરપાટટ સમજી અડયત્ર એરલાઇડસે કહ્યું, 'અમારું કામ કાગોષિે મોકલી દેવાયો હોવાિું જણાવ્યું હતુ.ં આ એરપોટટિા કાગોષમાં સોંપવાિું છે. એરપોટટ બેદરકારીિા પગલે મૃતક યુવાિ જીલિા મેિજ ે મેડટે આ મામલે તપાસ ચાલતી હોવાિું પનરવારમાં રોષ જોવા મળ્યો હતો. જણાવ્યું છે.

ખરાઈ રિના જ અન્યનેસોંપાતાંરોષ

પેરરસમાંત્રણ હજાર ગુજરાતી ગરબે રમ્યા, ‘હેરરટેજ સરટિફફકેટ’ એનાયત

પેરિસમાંયુનસ્ે કો આયોરિત કાયયક્રમમાંગુિ​િાતના ગિબાને ગ્લોબલ હેરિટેિના સ્ટેટ્સનું સરટિફિકેટ એનાયત થયું. યુનેસ્કોના ડાયિેક્ટિ િનિલ ઓડ્રે એિોલએ આ સન્માન ગુિ​િાતના યુવક સેવા અને સાંસ્કૃરતક પ્રવૃરિના મંત્રી હષય સંઘવી અને રિક્ષણમંત્રી પ્રિુલ્લ પાનસેરિયાને સોંપ્યું હતું. ગિબાના જીવંત નૃત્ય સ્વરૂપને યુનેસ્કોએ અરિકૃત િીતે માનવતાના અમૂતયસાંસ્કૃરતક વાિસા અથાયત હેરિટેિ તિીકે માન્યતા આપતાં પેરિસમાં વસતા ત્રણેક હજાિથી વિાિે ગુિ​િાતીઓએ ગિબા ગાઈનેભવ્ય ઉિવણી કિી હતી.

યુએન મહેતા ફાઉન્ડેશનને રૂ. 5 હજાર કરોડનુંદાન અપાશેઃ ટોરેન્ટ ગ્રૂપ

અમદાવાદઃ ‘નિશાિ ચૂક માફ, િહીં માફ િીચું નિશાિ' એવા જીવિ સૂત્ર સાથે ઉત્તમભાઇ એિ. મહેતા એક િેરણારૂપ જીવિ જીવી ગયા. ટોરેડટ ગ્રૂપ દ્વારા યુ.એિ. મહેતાિી જડમશતાલદીિી ઉંજવણી નિનમત્તે અમદાવાદ ખાતે એક સમારંભિું આયોજિ કરાયું હતું. 1 એનિલ 2024થી શરૂ કરીિે આગામી પાંચ વષષ દરનમયાિ મહેતા પનરવાર દ્વારા UNM ફાઉડડેશિ​િે રૂનપયા 5 હજાર કરોડિું દાિ આપવાિી જાહેરાત પણ આ િસંગે કરવામાં આવી હતી. આ યોગદાિ ટોરેડટ ગ્રૂપિી કંપિીઓિા વૈદ્યાનિક CSR યોગદાિ ઉપરાંત હશે.

એરપોટિપર મુસાફરોની સંખ્યા 1 કરોડને પારઃ બેગેજ ચેકઈન કાઉન્ટર 56 કરાશે

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોટટ પર વધી રહેલા પેસેડજર િાફફકિે પગલે નડપાચષર એનરયામાં નવટતરણિી કામગીરી ચાલી રહી છે. એરપોટટ પર એક વષષમાં 88 હજારથી વધુ ફ્લાઇટિી અવરજવર િોંધાવા સાથે પેસડે જરોિી સંખ્યા 1 કરોડિે પાર કરી ગઈ છે. આગામી 6 મનહિામાં નવનવધ સુનવધાથી સજ્જ ટનમષિલ પેસેડજરો માટે ખુડલું મૂકી દેવાશે. એરપોટટ પર હાલિા 25 ચેકઇિ કાઉડટરિે વધારી 56 કરી દેવાશે, જેથી પેસેડજરોિે લાંબી લાઈિમાં ઊભા િહીં રહેવું પડે. ચેકઇિ​િી િનિયા ઝડપથી પૂણષ થશે.

એરપોટેટ િાણાકીય વષષમાં સૌથી વધુ મુસાફરોિે સેવા આપવાિો 3 વષષિો રેકોડટ તોડ્યો છે. ગતવષષિી સરખામણીએ ચાલુ વષષે 14 ટકા અિે એરિાફ્ટિી મૂવમેડટમાં 7 ટકાિો વધારો થયો છે. હાલ એરપોટટ પરથી િનત નદિ 245થી વધુ ફ્લાઇટિી અવરજવરમાં ડોમેસ્ટટક અિે ઇડટરિેશિલિા કુલ 32.150 પેસેડજર િોંધાયા છે. ઉપરાંત ઇડટરિેશિલ એરપોટટ પર 4 િવા એરોનિજ જુલાઈ સુધીમાં કાયષરત્ થઈ જશે, જેથી ઇડટરિેશિલ ટુ ઇડટરિેશિલ િાડસફર પેસડે જરો સરળતાથી ફ્લાઈટ ચેડજ કરી શકશે.

ફ્લૂિા કેસમાં વધારો થયો છે. 3 મનહિામાં 630 કેસ સામે આવ્યા, જેમાંથી 15 લોકોિાં મોત થયાં છે. રાજ્યમાં ટવાઇિ ફ્લૂિા કેસમાં નચંતાજિક વધારો થયો છે. રાજ્યમાં છેડલા ત્રણ મનહિામાં 630 કેસ િોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં ટવાઇિ ફ્લૂથી 15 લોકોિાં મૃત્યુ થયાં છે, તેમજ રાજ્યમાં હાલ 135 દદદીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં ટવાઇિ ફ્લૂિા 322 કેસ િોંધાયા છે. 135 પૈકી 59 દદદી અમદાવાદમાં સારવાર હેઠળ છે. આરોગ્ય નવભાગે સારવાર માટે સૂચિા બહાર પાડી છે.

ઇડકમટેક્સ નડપાટટમેડટે દેસાઈ ગ્રૂપ પર પાડેલા દરોડાિી કાયષવાહી પૂણષ થઈ ગઈ છે. દેસાઇ ગ્રૂપિા 20થી વધારે જગ્યાએ પાડેલા દરોડામાં અનધકારીઓિે રૂ. 600 કરોડિા નબિનહસાબી વ્યવહારો મળ્યા હતા. ઉપરાંત વ્યાજે રૂનપયા ફેરવતા હોવાિી નવગતો મળી આવી હતી, જેિા આધારે દેસાઈ ગ્રૂપિા ગૌરાંગ દેસાઈ અિે રાજુ દેસાઈિાં નિવેદિો લેવાઈ રહ્યાં છે. જોકે હજુ બેંક એકાઉડટ અિે બેંક લોકરોિી તપાસ બાકી છે, જે અગામી નદવસોમાં ઓપરેટ કરવામાં આવતા કરચોરીિો આંક વધશે. નડપાટટમડે ટે માચષ એસ્ડડંગમાં

ઝડપી પાડી હતી. િવરંગપુરાિી ગોપાલ ડેરી અિે આશ્રમ રોડ પરિી નરવર વ્યુ હોટેલિા સંચાલકો રાજુ દેસાઈ અિે ગૌરાંગ દેસાઈિા બંગલા, ડેરી તથા હોટેલ સનહત 20 જગ્યાએ ઇડકમટેક્સિા 120 અનધકારીએ બુધવારે સવારે દરોડા પાડીિે તપાસ શરૂ કરી હતી. 6 નદવસિી કાયષવાહીિા અંતે અનધકારીઓિે રૂ. 600 કરોડિા બેિામી વ્યવહારોિી માનહતી મળી હતી. ઉપરાંત વ્યાજે રૂનપયા ફરતા હોવાિી માનહતી પણ મળી આવી છે. ઉપરાંત દેસાઈ બંધુઓિાં બેંક લોકર, ખાતાંિે ટાંચમાં લેવાયાં છે.

ભારતીય રિજ્ઞાન મોરનટરની યાદી જાહેરઃ ડો. પંકજ જોશીનો ટોપ-10માંસમાિેશ

ભાવનગિ: નવશ્વિા સૌથી શ્રેષ્ઠ 2 ટકા નવજ્ઞાિીઓિી ભારતીય નવજ્ઞાિ મોનિટરિી યાદીમાં ભાવિગરિા વતિી અિે અમદાવાદ રહેતા ભૌનતકશાટત્રી અિે નવજ્ઞાિી ડો.. પંકજભાઈ જોશીિો સમાવેશ કરાયો. અગાઉ ટટેિફોડટ યુનિવનસષટીિી યાદીમાં પણ તેમિું િામ હતું. ચૈડિાઈિા ભારતીય નવજ્ઞાિ મોનિટરિી નથડક ટેડક દ્વારા ડો. પંકજભાઈિે વષષ 2023 માટે ભારતિા અિે ભારતીય મૂળિા ટોપ-10 નવજ્ઞાિી પૈકીિા એક તરીકે િામાંફકત કયાષ છે. નવશ્વમાંથી વૈજ્ઞાનિક સંશોધિ ક્ષેત્રે માનહતી એકઠી કયાષ બાદ ભારતીય નવજ્ઞાિ મોનિટરિા તજજ્ઞોિી ટીમે આ પસંદગી કરી છે. આમ ભારતિા અિે નવશ્વિા ભારતીય મૂળિા ટોચિા 10 નવજ્ઞાિીમાં તેમિું િામ સામેલ થયું છે. તેમાં િો. જયંત િારલીકર, ઇસરોિા ટેસી થોમસ અિે એમઆઇટી (યુએસએ) સનહતિા લોકોિો સમાવેશ થાય છે.

તેઓએ રનવજ્ઞાિ ક્ષેત્રે લોકો જાગ્રત થાય તે માટે સરળ ભાષામાં પોતાિા પુટતકો અિે લેખો લખ્યા છે. એટિોિોમી, કોટમોલોજી અિે એટિો ફફનઝક્સ જેવા જનટલ નવષયોિે સરળ રીતે સમજાવતાં તેમિા પુટતકો લોકોમાં ભારે લોકનિય થયાં છે. આ અિુસંધાિે તેઓએ સાયડસ અિે કોટમોલોજી પર 15 થી પણ વધારે પુટતકો લખ્યા છે અિે અત્યાર સુધીમાં તેિી અઢી લાખથી વધુ િકલો વહેંચાઈ ગઈ છે તેમિા લોકનિય પુટતકોમાં ધારા સૃનિ િયોગોિી મજા અિે ઓક્સફડટ યુનિવનસષટી િેસ દ્વારા પસ્લલશ કરવામાં આવેલા અિે 6 ભાગમાં વહેંચાયેલા પુટતક શ્રેણી કુતહૂ લિો સમાવેશ થાય છે. ડો. જોશીએ લલેક હોલ ફફનઝક્સ અિે ગ્રેનવટેશિ નથયરીમાં યોગદાિ આપ્યું છે, તેમણે લલેક હોલ નવશે રજૂ કરેલી િેકેડ નસંગ્યુલાનરટી િામિી નથયરીિો નવશ્વટતરે ટવીકાર થયો છે.

ગાંધીનગર મનપા કોંગ્રેસમુક્તઃ છેડલા બેકોપો​ોરટે ર પણ ભાજપમાંજોડાયા

ગાંિીનગિઃ લોકસભા ચૂંટણી પહેલાં સંગઠિ ક્ષેત્રે કોંગ્રેસિે એક બાદ એક િુકસાિ થઈ રહ્યું છે. ગાંધીિગર મહાિગરપાનલકામાં કોંગ્રેસિા માત્ર 2 કોપોષરેટર દ્વારા પણ રાજીિામું ધરી દેવાતાં ગાંધીિગર મિપા કોંગ્રેસમુક્ત બિી છે. કોંગ્રેસિા આ બંિે કોપોષરેટર અંફકત બારોટ અિે ગજેડદ્રનસંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. ગાંધીિગર કોપોષરેટરમાં કોંગ્રેસિા ફક્ત 2 કોપોષરેટર હતા. કોંગ્રેસિા બંિે કોપોષરેટરિા રાજીિામાથી મહાપાનલકા કોંગ્રેસમુક્ત બિી

છે. ગાંધીિગર લોકસભા બેઠક પરથી કેડદ્રીય ગૃહમંત્રી અનમત શાહિે ભાજપે નરપીટ કયાષ છે, ત્યારે તેમિે 10 લાખ કરતાં વધુ લીડથી જીતાડવા માટે સંગઠિ કાયષકરો મતદારો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ગાંધીિગર મહાિગરપાનલકામાં પણ બીજેપી મજબૂત બિી રહી છે. મિપાિી વાત કરીએ તો

ગાંધીિગર મિપાિી કુલ 44 બેઠક પૈકી 41 ભાજપ પાસે છે. અિે કોંગ્રેસ પાસે 2 બેઠક જ હતી, પરંતુ કોંગ્રેસિા બે કોપોષરેટરે પણ કોંગ્રેસમાંથી રાજીિામું ધરી કેસનરયા કરી લીધા છે. લોકસભામાં ભાજપ દેશમાં ગઠબંધિ સાથે 400 પ્લસ બેઠકો જીતવા માગે છે. આ ટાગગેટિે પાર પાડવા ભાજપ માટે ગુજરાત મહત્ત્વિું છે અિે તેિી 26 બેઠકો જીતે તો આસાિીથી ટાગગેટ પાર પડી શકે છે. એટલે લોકસભા ચૂંટણી પહેલાથી બીજેપીિું િદેશ અિે રાષ્ટ્રીય િેતૃત્વ કામે લાગ્યું હતું.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ગોમતી નદીમાંભરતી આવતાં 40થી વધુયાિી ફિાયા

ભગવાન દ્વારકાધીશનાંદશશન પહેલાંગોમતી સ્નાનનું અનેરુંમહત્ત્વ છે, જેમાંગોમતી નદી પર આવેલ સુદામાસેતુપાર કરી પંચકુઈના દશશન કરવા યારિકો જતા હોય છે. મોરબી પુલ દુઘશટના બાદ દ્વારકાના સુદામાસેતુને બંધ કરી દેવામાંઆવ્યો હતો, જેના લીધેબહારગામથી પધારતા યારિકોનેનદીમાંપગપાળા દશશન કરવા ગયા હતા. જો કેઆ સમયેભરતી આવી જતાંદ્વારકા ગોમતી ઘાટ ખાતે40 યાિી ફસાઈ ગયા હતા. ફાયર રવભાગ તથા સ્થારનક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોનું રેસ્ક્યૂકરવામાંઆવ્યુંહતું.

જામનગરમાંનરેશ પટેિનુંકોંગ્રેિ ઉમેદવારનેિમથથન

13

6th April 2024

રાજકોટઃ જામનગર બેઠક પર ભાજપનાં આસહર ઉમેદવાર પૂનમ માડમ િામે કોંગ્રેિે પાટીદાર ઉમેદવાર જે.પી. મારસવયાને સટકકટ આપી છે. જ્ઞાસત િમીકરણો વચ્ચે િમાજના આગેવાનોની બેઠકો થઈ હતી, જેમાં ખોડલધામ િસમસતના િેરમેન નરેશ પટટલે કહ્યુંકે, પાટીદારનેસટકકટ આપી તે બદલ હું કોંગ્રેિનો આભાર માનુંછુ,ં અમારો પ્રયાિ હંમશ ે ાં એ હોય છેકેજ્યાંઅસધકાર છે ત્યાં પાટીદારને બેઠક મિવી જોઈએ. આમ નરેશ પટટલે કોંગ્રેિ ઉમેદવારને િીધું િમથિન આપ્યુંહતુ.ં

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોટટપર એરફોિથના ફાઇટર પ્િેન ઉતયા​ાં

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય એરપોટેના આકાશમાં િવારે સવમાનોના એન્જજનની ગજિના જુદા પ્રકારની હતી. િામાજય રીતે આ એરપોટે પર પેિેજજર સવમાનોની ઘરઘરાટી િંભિાતી હોય છે, પરંતુ તે સદવિે િવારે ઇન્જડયન ફાઇટર સવમાનોનું ઉડ્ડયન સનયસમત બનતી એરફોિ​િના ફાઇટર સવમાનો ગગનભેદી ગજિના ઘટના છે. જો કે રાજકોટના આકાશમાં ફાઇટર કરતા હતા. જોતજોતામાં 4 ફાઇટર સવમાનોએ સવમાનો ક્યારેક જ જોવા મિે છે. એવામાં એરપોટેના રન-વે પરથી ઉતરાણ કયુ​ું હતું. હીરાિર ઇજટરનેશનલ એરપોટેપર િવારેએકરાજકોટ એરપોટે પર ફાઇટર સવમાનોના બે નહીં િાર જેગુઆર ફાઇટર ઉડ્ડયન કરવાની ઉતરાણથી જાત-જાતના તકક-સવતકક શરૂ થયા િાથેઉતરાણ પણ કયુ​ુંહતું. િૂિોના જણાવ્યા મુજબ, આ ફાઇટર હતા. રાજકોટથી 100 કક.મી.ના અંતરે આવેલા સવમાનો યુદ્ધ કે અજય ઇમજિજિીના િમયમાં જામનગરમાં આમમી, નેવી અને એરફોિ​િ એમ રાજકોટ એરપોટે પર ઉડાન–ઉતરાણની િણેય સવંગ છે, ત્યારે જામનગરના આકાશમાં પસરન્થથસત િકાિવા આવ્યાંહોઈ શકે.

ઓખામાંહોવરક્રાફ્ટ મેન્ટેનન્િ યુસનટ કાયથરત્

ગુજરાતની દરરયાઈ સરહદ પરથી વ્યાપક પ્રમાણમાં પકડાતા કેફી દ્રવ્યો અને પાકકસ્તાન તરફની રહલચાલ વચ્ચેકેન્દ્રના સંરક્ષણ સરચવ રગરરધર અરમાણેએ ભારતીય તટરક્ષકના ઉત્તર-પશ્ચચમ ક્ષેિની મુલાકાત લીધી હતી અને ઓખા ખાતે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુરનટ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કયુ​ું હતું. અહીં તહેનાત હોવરક્રાફ્ટ દ્વારા સુરક્ષાદળો 50 જેટલા ટાપુની દેખરેખ રાખી રહ્યા છે.

જમીનમાંથી િાવા જેવો પદાથથનીકળ્યો સિંહના મોત અંગેઝીરો

અમરેલીઃ વસડયા તાલુકાના ઢુંસઢયા પીપસિયાની િીમમાંસવસિ​િ ભૂથતરીય ઘટના બની હતી, જેમાંઅહીં િરકારી પડતર જમીનમાં અિાનક કાણાં પડી ગયાં હતાં અને તેમાંથી લાવા જેવો પદાથિ ઊડ્યો હતો. આ પદાથિ જ્યાં પડ્યો ત્યાં પણ જમીનમાં ઉતરી ગયો હતો. ભેદી ઘટનાનેપગલેતંિ અહી દોડ્યુંહતુંઅનેજરૂરી નમૂના એકિ કયાિહતા. જમીનમાંધડાકાની િાથેબહાર નીકિેલો કાિા રંગનો આ પદાથિકાિ જેવો તીક્ષ્ણ છે, જેનેહાથ લગાવવાથી બ્લેડની માફક હાથમાંબેિી જઈ ઇજા પહોંિાડટછે, જેનાથી થથાસનક લોકોમાંવધુ કુતૂહલ ફેલાયુંછે.

અકસ્માત પોસિ​િી બનાવાય: હાઈ કોટટ

રૂપાિા પર ક્ષસિય િમાજ િાિઘૂમઃ િી.આર. પાટીિની માફ કરી દેવા અપીિ

છે, હવે તેમને માફ કરી દો. રાજકોટઃ લોકિભા રૂપાલાને ક્ષસિય િમાજ માફ ઉમેદવાર પરિોત્તમ કરે. નોધનીય છે કે, લોકિભા રૂપાલાની રાજકોટમાંક્ષસિય િૂંટણી િમયે પરષોત્તમ િમાજ અંગેની સટપ્પણી બાદ રૂપાલાના સનવેદન બાદ ભારે તેમનેબદલવાની માગ િાથે રોષ પ્રિયોિ છે. જેના કારણે િૌરાષ્ટ્રમાં રેલી, સવરોધ ભાજપનેિહન કરવાનુંઆવી પ્રદશિન યોજાયાં હતાં. રોષે શકે. ભરાયેલા ક્ષસિય િમાજ અને ખાિ ક્ષસિય મસહલાઓ આકરાપાણીએ છેઅને રાજ્યભરમાંપ્રદશથન તેમનેરાજ્યની કોઈપણ બેઠક પર િૂટં ણી લડવા પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી નહીં દઈએ એ પ્રકારે િીમકી આપી છે. હોવા છતાંગુજરાતના ક્ષસિય િમાજમાંસવરોધ ઉલ્લેખનીય છેકેરૂપાલા દ્વારા અત્યાર િુધી બે યથાવત્ છે. રાજકોટથી રૂપાલાનો સવરોધ શરૂ વાર માફી માગવામાંઆવી છે. થયો, જે ધીરેધીરે મહેિાણા, બનાિકાંઠા, ગુજરાત રાજપુત યુવા િંઘના આંતરરાષ્ટ્રીય િાંબરકાંઠા, મોરબી, િુરેજદ્રનગર, િુરતમાં પણ પ્રમુખ પી.ટી. જાડટજાએ જણાવ્યું કે, અમે જોવા મળ્યો છે. રૂપાલા િામે રોષ હવે સજલ્લાવાર બેઠકો શરૂ કરી છે અને રાજકોટ રાજથથાન િુધી પણ પહોંચ્યો છે. ખાતેથી 5 લાખ ક્ષસિયો રૂપાલા િામે સવરોધ ક્ષસિય િમાજમાંભાગિા વ્યક્ત કરવા રણટંકાર કરે તે માટટ િંગઠન ગોંડલમાં શુક્રવારે ભાજપ િાથે િંકિાયેલા થતરેથી કાયિક્રમો િાલુ કરી દેવાયા છે. અમારી સવસવધ ક્ષસિય આગેવાનોએ શપથ લઈ રૂપાલા કોર કસમસટની બેઠક તા.4ના રોજ મિી રહી છે, અને ભાજપની િાથે રહેવાના કોલ આપ્યા જેમાં મહાિંમેલન રાજકોટ ખાતે યોજવા અંગે હતા. જયરાજસિંહ જાડટજાએ સવવાદ અહીં પૂરો સનણિય લેવાશે. રૂપાલા દ્વારા કરાયેલા થયો છે એવી જાહેરાત કરી હતી. જો કે વાણીસવલાિનેક્ષસિય િમાજ કોઈકાિેિલાવી કરણીિેનાનાં મસહલા પાંખનાં વડા પસિનીબા નહીં લે. અમારા િમાજની 90 િંથથા દ્વારા પ્રિંડ વાિાએ રૂપાલાની માફીને અથવીકાયિ ગણાવી સવરોધ વ્યક્ત કરાયો છે. આ માટટ ગુજરાતના હતી. તમામ સજલ્લામાંબેઠકો િાલી રહી છે. મારા કારણેપાટટીનેિાંભળવાનુંથયું

અમદાવાદ: ગીરના જંગલમાં સિંહોનાં મોત મામલે ગુજરાત જાહેરસહતની સરટની િુનાવણી દરસમયાન હાઇકોટટેરેલવેઅને રાજ્ય િરકારના િત્તાધીશોને માસમિક ટકોર કરી સિંહોનાં મોત મુદ્દે ઝીરો અકથમાત િી.આર. પાટીિની અપીિ ગોંડલ ક્ષસિય િમાજના આગેવાનોની પોસલિીનો અમલ કરવા કડક રૂપાલાની સટપ્પણી બાદ પ્રથમ વખત ભાજપ સમટીંગમાં રૂપાલાએ બેહાથ જોડી માફી માંગતા તાકીદ કરી હતી. હાઇકોટેદ્વારા પ્રદે શ પ્રમુ ખ િી.આર. પાટીલે રાજપૂ ત િમાજને કહ્યુ હતુકેમારા સવધાનોથી પાટમીનેિાંભિવાનું રેલવે ઓથોસરટીની ઝાટકણી અપીલ કરતાંકહ્યુંછેકે, રૂપાલાએ માફી માગી થયુછેહુંબેહાથ જોડીનેમાફી માંગુછું. કાઢવામાંઆવી હતી.


14

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પૂવયIPS સંજીવ ભટ્ટનેડ્રગ્સ કેસમાં20 વષયની સજા: રૂ. 2 લાખનો દંડ માધાપરના NRI પહરવાર દ્વારા 6th April 2024

સંજીવ ભટ્ટ અનેહવવાદો

સંજીવ ભટ્ટ જ્યારે ગોિરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા િતા, ત્યારે તેમને એક સુરક્ષાકમદી સાથે ઝઘડો થયો િતો. આ દરહમયાન તેમણે સુરક્ષાકમદીને લાફો મારી દીિો અને તેની ફહરયાદ પણ નોંિાઈ િતી. એટલું િ નિીં સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસેના બંગલોમાં ગેરકાયદે બાંિકામ કરતાં પણ હવવાદ થયો િતો.

ડાયાહલસીસ મશીનનુંદાન

સંજીવેનરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા િતા

પાલનપુરઃ પૂવય IPS અહિકારી સંજીવ ભટ્ટે નોંિેલા ખોટા નાકોયહટક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોહપક કેસ મુદ્દે પાલનપુરની બીજી એહડશનલ સેશન્સ કોટે​ે તેમને દોહષત જાિેર કરીને 20 વષયની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાયોય છે. પાલનપુરની સબિેલમાં બંિ સંજીવ ભટ્ટને પાલનપુરની સેશન્સ કોટેમાં રિૂ કરવામાં આવ્યા િતા, જ્યાં કોટે​ે સંજીવ ભટ્ટને 20 વષયની સખત કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાયોય છે. નોંિનીય છે કે, સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની િોટેલમાં રાિથથાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનો આરોપ લાગ્યો િતો. 5 સપ્ટેમ્બર 2018એ સંજીવ ભટ્ટની િરપકડ થઈ િતી. ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ પિેલેથી િ 1989ના કથટોહડયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમણે 1989ના વષયમાં રમખાણો દરહમયાન અટક કરેલા યુવાનનું કથટડીમાં મોત થયું િતું. આજીવન કેદની સજા પૂણય થયા બાદ આ કેસની સજાની શરૂઆત થશે.

શુંિતો કેસ?

પાલનપુરની એક િોટેલના રૂમમાં અફીણનો િથ્થો મુકાવી રાિથથાનના પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં તેમની િરપકડ કરાઈ િતી. ઉપરાંત સીઆઇડી િાઇમે પાલનપુરના તત્કાલીન પીઆઇ વ્યાસની પણ િરપકડ કરી િતી. 30 એહિલ 1996એ એક કેસ દાખલ કરાયો િતો, િેમાં પાલનપુરની લાિવંતી િોટેલમાં સુમેરતસંહ રાજપુરોતહિ અફીણનો િથ્થો લઈને આવવાના િોવાની બાતમીના પગલે પોલીસે રેડ કરી એક ફકલો 15 ગ્રામ અફીણ કબિે કયુ​ું િતું.

સંજીવ ભટ્ટે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુિીમ કોટેમાં સોગંદનામું દાખલ કરતાં ખૂબ કાયદાકીય હવવાદ થયો િતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતાં કહ્યું િતું કે, 2002નાં રમખાણો માટે રચવામાં આવેલી એસઆઇટી પર તેમને હવિાસ નથી. તો બીજી તરફ ગુિરાત રાજ્યના અહિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતાં કહ્યું િતું કે, તેઓ મોદી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.

પાલનપુર જેલમાંરાખવા પત્નીની અરજી

પાલનપુરની બીજી એહડશનલ એન્ડ સેશન્સ િ​િે પૂવય આઇપીએસ અહિકારી સંજીવ ભટ્ટને 20 વષયની સજા ફટકાયાય બાદ તેમને પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી, રાિકોટ, િૂનાગઢ કે રાજ્યની અન્ય િેલમાં િવું પડે એવી સ્થથહત સજાયઈ છે. તેવામાં સંજીવ ભટ્ટની પત્નીએ પાલનપુરની સબિેલ િ સંજીવ ભટ્ટ માટે સલામત છે તેમ કિી તેમને અિીં રાખવા િાઇકોટેમાં અરજી કરી છે. ચુકાદા બાદ વ્યહથત સ્થમતા ભટ્ટે સતત િુદીિુદી િહતહિયા આપી િતી. સતત એકતરફી કાયયવાિી રિી, િે પણ અરજી કરીએ એ હરિેક્ટ થાય. િેલ બદલવા અરજી કેમ કરવી પડી તેના િવાબમાં િણાવ્યું કે, “િેમ તબલકકસ બાનુના કેસમાં બિા િ આરોપીને સલામતીની દૃહિએ એક િ િગ્યાએ રાખવામાં આવ્યા. તેમ મને તેમની સુરક્ષાની હચંતા છે. તેમણે અનેક ગેંગથટર ઝડપ્યા છે. મુંબઈમાં આરડીએક્સ કેસના આરોપીઓને પકડ્યા છે. એ બિા િ િુદીિુદી િેલમાં કેદ છે. મને સુરક્ષાનો િશ્ન મુંઝવી રહ્યો છે. મને કોઈ પર ભરોસો નથી. પાલનપુર અમારા માટે અમદાવાદથી દૂર છે, પરંતુ તેમની સુરક્ષા માટે પાલનપુર વિુ સલામત છે.

કેરાઃ કચ્છ હિલ્લાનો સૌથી મોટો અને ગરીબો માટે તદ્દન હન:શુલ્ક લેઉવા પટેલ િોસ્થપટલનો ‘િયસામ’ ડાયાહલસીસ હવભાગ કરુણાની મીઠી વીરડી બન્યો છે. િેમાં સેવા થતી િોઈ વિુ એક મશીન માિાપરના દાતા પહરવારે દાન આપ્યું િતું. મૂળ માિાપરના પરંતુ િાલ યુકેના લંડનસ્થથત પવ. રતિલાલભાઈ લાલજી તસયાણીનાં પુત્રી લક્ષ્મીબહેન અને તનમમળા બહેન અનેજમાઈ જયંિીભાઈ એમ સિપહરવાર દ્વારા કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન અને મેહડકલ ટ્રથટ સંચાહલત માતા મેઘબાઈ િેમજી િેઠા િોસ્થપટલ અને હરસચય સેન્ટરને રૂ. 7.50 લાખનો ચેક ડાયાહલસીસ હવભાગમાં મશીનમાટે દાનપેટે અપાયો િતો. ટ્રથટે મશીન માટે દાન થવીકારતાં આભારની લાગણી વ્યિ કરી િતી. આ હનહમત્તે સમાિ િમુખ વેલજીભાઈ તપંડોતરયા, ટ્રપટ મંત્રી મનજીભાઈ તપંડોતરયા, વ્યવપથાપક પ્રદીપ ભીંગરાતડયા, તહસાબનીશ અતિન તપંડોતરયા ઉપસ્થથત રહ્યા િતા. ટ્રપટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરતસયા, ઉપાધ્યક્ષ કેસરાભાઇ તપંડોતરયા, લેઉવા પટેલ હોસ્પપટલના સંચાલક ટ્રપટી અરજણભાઈ તપંડોતરયાએ ગરીબ-િરૂહરયાતમંદ દદદીઓને મફત ડાયાહલસીસની સેવા અહવરત રાખવા બદલ દાતાઓને સંપણ ૂ ય યશ આપી તેમનો આભાર માન્યો િતો. ભહવષ્યમાં ઉત્તરોત્તર મશીન ઉપલસ્ધિ સાથે આ હવભાગને 72 મશીન સુિી લઈ િવા ટ્રથટે હનિાયર વ્યિ કયોય િતો.

ગ્રેસના પત્ની પાણી આપતી નથી, તેવા ‘પડીકાંથી મત નિીં ખરીદાય’: ગેનીબિેન પીઢઊંઝનેામાંતા કોંકામુ પટેલ આપતાઃ નીહતન પટેલ આ તો પ્રભુના પ્રસાદનુંઅપમાનઃ ભાજપ ભાજપમાંજોડાયા મહેસલાિ સાણાઃ મંગળવારે હવિ

પાલનપુરઃ બનાસકાંઠાના ખેડૂતોને ભાિપ દ્વારા િાલ કાશીહવિનાથનો િસાદ પેકટે દ્વારા વિેંચવામાં આવ્યો. વારાણસીમાં થથપાયેલી બનાસ ડેરીએ તૈયાર કરેલાં આ પેકટે મતદાતાઓ સુિી પિોંચાડવામાં આવતાં હવવાદ શરૂ થયો છે. કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબહેન ઠાકોરેહનવેદન કયુ​ું છે કે, આ પડીકાં મતદાતાઓ વેચાશે નિીં, કે ભાિપ મત ખરીદી શકશે નિીં. તેનો વળતો િવાબ આપતાં ભાિપે કહ્યું કે, ભગવાનના િસાદનો ગેનીબિેને પડીકાં તરીકે ઉલ્લેખ કરી િસાદનું અપમાન કયુ​ું છે. ગેનીબિેને પોતાની િચાર સભામાં ભાિપ સિકારી માળખાનો દુરુપયોગ કરી રહ્યો િોવાનો

આક્ષેપ પણ કયોય છે. તેમણે મીઠાઈનાં પેકેટ મતદાતાને લાલચ થવરૂપે વિેંચાતા િોવાનું િણાવ્યું. ગેનીબિેને િણાવ્યું કે, હદવાળી કે તિેવારો પર મીઠાઈનાં પેકટે વિેંચ્યાં િોત તો અમે એમ માનીએ કે બનાસ ડેરી ખેડતૂ ો અને પશુપાલકોની છે. આિે ચૂટં ણી આવી છે તેથી તેઓ સત્તાનો દુરુપયોગ કરીને પડીકાં મોકલે છે. ગેનીબિેનના આક્ષેપ પર ભાિપ િમુખ કીહતયહસંિ વાઘેલાએ િણાવ્યુ,ં બનાસ ડેરી ખેડતૂ ો અને પશુપાલકો માટે જીવાદોરીસમાન છે. ડેરીની હવકાસગાથા બનાસથી બનારસ સુિી પિોંચી છે. કાશી હવિનાથનો િસાદ બનાસકાંઠાના ઘર-ઘર સુિી પિોંચે તેવી વ્યવથથા કરાઈ િતી.

કચ્છ કોંગ્રેસના પ્રવક્તા સહિતના કાયયકરો ભાજપમાંજોડાયા

ભુજઃ કચ્છ કોંગ્રેસમાં અહવરત ભંગાણ થઈ રહ્યું છે. કચ્છ કોંગ્રેસ િવિા દીપક ડાંગર, એનએસયુઆઇના હિલ્લા િમુખ તીથયરાિહસંિ મકવાણા, હિલ્લા યુવા કોંગ્રેસ મિામંત્રી નીલયહગહર ગોથવામી સહિતના કોંગ્રેસ કાયયકરો િદેશ ભાિપ મિામંત્રી, સાંસદ હવનોદ ચાવડા અને કચ્છભાિપ અધ્યક્ષ દેવજી

વરચંદના િથતે ખેસ િારણ કરી ભાિપમાં િોડાયા િતા. હવનોદ ચાવડાએ િણાવ્યું િતું કે, કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. હદશાહવિીન નેતૃત્વથી અનેક કાયયકરો તેને અલહવદા કિી રહ્યા છે. દેવજી વરચંદે આ કોંગ્રેસીઓને આવકારતાં િણાવ્યું િતું કે, દેશદાઝની ભાવના સાથે િોડાયેલી િત્યેક વ્યહિનું િરિંમેશ થવાગત છે.

મહેસાણાઃ ઊંઝાની ઉનાવા દેશની વાડીમાં મિેસાણા લોકસભાના ઉમેદવાર િહરભાઈ પટેલના હવિાનસભાના િવાસને લઈ બેઠક યોજાઈ િતી. િેમાં ઊંઝાના કોંગ્રેસના પીઢ નેતા અને 2019 હવિાનસભાના ઉમેદવાર કામુ પટેલે કેસહરયો િારણ કયોય િતો. આ કાયયિમમાં અગ્રણીઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી સંદભભે બૂથ લેવલથી માંડીને તાલુકાના િોદ્દેદારોને ચૂંટણી અંતગયત કામગીરીના આયોિનરૂપે માગયદશયન અપાયું િતું.

અહિકાર છે. પણ સલાિ આપનારાની કેપેહસટી િોવી િોઈએ. કોઈ ડોક્ટર િોય અને હું આરોગ્ય મંત્રી િોઉં ત્યારે મને સલાિ આપે તો તે મારા માટે માથાભેર કિેવાય, પરંતુ િેમને પત્ની પાણીનો ગ્લાસ પણ ના આપતી િોય તેવા લોકો નવરા પડે તેવા લોકો સલાિ આપવા આવી જાય છે.

મુન્દ્રામાંઅદાણીનુંકોપર યુહનટ શરૂ

કચ્છના 42 મતદાન મથકનુંસંચાલન મહિલાઓના િાથમાં ભુજઃ મુન્દ્રામાં આવેલી અદાણી

ભુજઃ લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારો મતાહિકારનો ઉપયોગ કરી ભાગીદારી નોંિાવે તેને લઈને ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી માટે કચ્છમાં 42 સખી મતદાનમથક ફાળવ્યાં છે, જ્યાં પોહલંગ થટાફથી લઈ સુરક્ષામાં પણ મહિલાઓ રિેશ,ે તો હદવ્યાંગોને િોત્સાહિત કરવા 6 પીડબલ્યુડી સંચાહલત મતદાન મથક કાયયરત્ કરાશે.

ઉહમયાિામ દ્વારા યોજાયેલા રથના વિામણાં સમયે ઉપસ્થથત પૂવય નાયબ મુખ્યમંત્રી નીહતનભાઈ પટેલે પોતાના િારાસભ્ય અને આરોગ્ય મંત્રીના કાયયકાળ દરહમયાન સલાિ આપનારા લોકોને ફરી આડેિાથ લેતાં કહ્યું િતું કે, ઘરમાં િેમની પત્ની પાણીનો ગ્લાસ નથી આપતી, એવા લોકો મને સલાિ આપતા િતા. િાસંહગક િવચનમાં નીહતનભાઈ પટેલે િણાવ્યું કે, હું િારાસભ્ય િતો ત્યારે િે આવે તે મને સલાિ આપતા િતા. સલાિ આપવાનો દરેકને

એન્ટરિાઇઝ હલ.ની પેટા કંપની કચ્છ કોપરે ગુરુવારે ગ્રાિકોને કેથોડસની િથમ બેચ મોકલીને ગ્રીનફફલ્ડ કોપર હરફાઇનરી િોિેક્ટનું િથમ િથમ યુહનટ શરૂ કયુ​ું િતુ.ં આ પ્લાન્ટમાં બે તબક્કામાં 1 હમહલયન ટન િહતવષયની ક્ષમતા િાંસલ કરાશે. િથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર થમેલ્ટર થથાપવા માટે અંદાહિત 1.2 હબહલયન ડોલરનું રોકાણ કરી રિી છે. બીજા તબક્કાની પૂણાયહુહત પર પણ સમાન

ક્ષમતા ઉમેરાશે. અત્યાિુહનક ટેક્નોલોજી અને હડહિટલાઇઝેશનના લાભ ઉપરાંત અિીં લગભગ 2000 િત્યક્ષ અને 5000 પરોક્ષ રોિગારીની તકોનું સિયન થશે. ગૌતમ અદાણીએ કંપનીની શરૂઆતને ફિ િાતુના ક્ષેત્રમાં િવેશ નિીં પણ ભારતને ટકાઉ અને આત્મહનભયર ભહવષ્ય તરફ આગળ વિારવા માટેનું મિત્ત્વપૂણય માધ્યમ ગણાવી િોિેક્ટને વૈહિક કોપર સેક્ટરમાં મોખરે લઈ િવા નેમ વ્યિ કરી િતી.


@GSamacharUK

દમિણ-મધ્ય ગુજરાત 15

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સાંડેસરા બંધુના સ્ટમલિંગ ગ્રૂપના સંચાલકોએ ડાકોરમાંમંગળા આરતી સમયેમંદિરમાંમારામારી રહ્યા હતા, ત્યારે ખેડાઃ યાત્રાધામ બેન્ક લોનના રૂ. 830 કરોડ ભરી દીધા ડાકોરમાં ગભશગૃહની સામે જ 1 એહિલે 6th April 2024

લોન મેળવી હતી, જે વડોદરાઃ ઉદ્યોગપહત સમયસર ભરપાઈ ન કરતાં નીહતન સાંડેસરા અને વિશ 2006થી એક પછી ચેતન સાંડેસરાએ 1985થી એક બેડકોએ તેઓને ટટહલુંગ બાયોટેક કંપની હડફોલ્ટર જાહેર કરવાની શરૂ કયાશ બાદ હવહવધ 34 શરૂઆત કરી હતી. કંપની શરૂ કરી હતી અને આખરે મામલો સેડટર તેના નામ રાષ્ટ્રીયકૃત અને નીહતન સાંડેસરા અને બ્યૂરો ઓફ ઇડવેસ્ટટગેશન સુધી ખાનગી બેડકો પાસેથી રૂ. 17 હજાર કરોડની હવહવધ લોન ચેતન સાંડેસરાએ પાદરા પહોંચ્યો હતો અને તેઓની મેળવી ભરપાઈ ન કરતાં તાલુકામાં ટટહલુંગ બાયોટેક સામે ફહરયાદ દાખલ કરવામાં સેડટ્રલ બ્યૂરો ઓફ કંપની શરૂ કરી હતી. મુંબઈ આવતાં સાંડેસરા બંધુ હવદેશ ઇડવેસ્ટટગેશનમાં ફહરયાદ થઈ ખાતે તેની રહજટટર ઓકફસ જતા રહ્યા હતા. તેઓએ હતી. જેથી બંને ભાઈ દેશ કયાશ બાદ અડય કંપનીઓ હવદેશમાં પણ પોતાની છોડીને ચાલ્યા ગયા હતા. ઊભી કરાઈ હતી, જેમાં કંપનીઓની કામગીરી ચાલુ કંપનીના િહતહનહધએ સુિીમ કડટટ્રક્શન, ટ્રેહડંગ, હબઝનેસ રાખી હતી. પાદરા તાલુકામાં કોટટના દ્વાર ખખડાવ્યા બાદ સહવશસીસ, મેડયુફેક્ચહરંગ, ગેસ, ટટહલુંગ બાયોટેક આજે પણ તાજેતરમાં નાણાં ભરપાઈ ઇડટરહમહડએશન, હેલ્થ કેર, ચાલુ છે. દરહમયાન ટટહલુંગ ટટોરેજ, વતી હેમંત હાથી નામના કરવા ચુકાદો આપતાંભરપાઈ ટ્રાડસપોટેટશન, કરવાની શરૂઆત કરી છે. જેમાં કોમ્યુહનકેશન, માઇહનંગ વગેરે અરજદારે સેડટ્રલ બ્યૂરો ઓફ રૂ. 830 કરોડ ભરપાઈ કયાશછે, 34 કંપનીનો સમાવેશ થાય છે. ઇડવેસ્ટટગેશન સામે સુિીમ આ કંપનીઓ શરૂ કયાશ કોટટમાં વિશ 2020 માં કેસ જ્યારે અડય રૂ. 830 કરોડ 8 અઠવાહડયામાં ભરપાઈ કરાશે બાદ સાંડેસરા બંધુએ હવહવધ દાખલ કયોશહતો, જેનો ચુકાદો બેડકોમાંથી રૂ. 17,000 કરોડની માચશમહહનામાંઆવ્યો છે. તેમ જાણવા મળ્યુંછે. દાહોદમાંઆદદવાસી સંસ્કૃદતનેઉજાગર કરતો ઝાલોદના રદિયાર તથા ગરબાડાના ગાંગરડીમાં પરંપરાગત ચુલનો મેળો ભરાયો હતો. જેમાંમાનવમહેરામિ ઊભરાયુંહતુ.ં ચુલના મેળામાં એક ચુલ (ખાડો) ખોદવામાં આવેછે. તેમાંલાકડાંસળગાવી તેના ધગધગતા અંગારા પર માનતા રાખનારા લોકો આસ્થાભેર ચાલતા હોય છે.

સોમવારે સવારે મંગળા આરતી સમયે ભક્તો દશશન કરવાની જગ્યાને લઈ બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. સમિ બાબતને લઈને ખૂલતા પહેલાં જ બહારથી વૈષ્ણવોનું ટોળું પોલીસ ટટેશને આવેલા અનેટથાહનક ભક્તોની પહોંચ્યુંહતુ.ં પોલીસ સૂત્રો દ્વારા ભારે ભીડ ઊમટી હતી. ભક્તો મળતી માહહતી મુજબ મંગળા ડાકોરના ઠાકોરના બંધ દરવાજા આરતીને લઈ મંહદરના દ્વાર ખોલી દશશન માટે િાથશના કરી

પહરસરમાં મંહદર કેટલાક ભક્તો વચ્ચે ઉિ બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટહાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતાં ડાકોર મંહદરની રણછોડ સેનાએ અને પોલીસે મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચમાંBJP સામેAAP બાદ BAP અને AIMIMની પણ એન્ટ્રી રસાકસી સજજશે

ગાંધીનગરઃ ગુજરાતની ભરૂચ હદલીપ વસાવાને ચૂંટણી માનતા હતા કે ગુજરાતમાં લોકસભા બેઠક પર જેમજેમ મેદાનમાં ઉતારવાની તૈયારી જગ્યા ખાલી જ છે, એટલે ચૂંટણી નજીક આવી રહી છે, આરંભી દીધી છે. આ ટ્રાઇબલમાં ઘૂસી જઈએ, પરંતુ તેમતેમ રાજકારણ ગરમાઈ રસાકસીમાં હવે AIMIM પણ અમારી હાજરી પણ અહીં છે. હવે સ્ટથહત એ છે કે ભરૂચ રહ્યું છે. એક તરફ ભાજપે ઉમેદવાર ઊભો રાખશે. પોતાના હનવાસટથાન લોકસભા બેઠક પર AIMIM સતત સાતમી વખત મનસુખ વસાવાને હટકકટ આપી છે, ઝઘહડયા તાલુકાના વાસણા ઉમેદવાર ઉતારશે એવી ત્યારેસામેઆપેચૈતર વસાવા, ગામેથી છોટુ વસાવાએ જાહેરાત બાદ લઘુમતી મતોનું જ્યારે​ે ભારતીય આહદવાસી ભારતીય આહદવાસી પાટટી હવભાજન થવાથી ઇસ્ડડયા પાટટીના નેજા હેઠળ ઝઘહડયાના (BAP) તરફથી લડવાની ગઠબંધનના આપ ઉમેદવાર પૂવશ ધારાસભ્ય છોટુ વસાવાએ જાહેરાત કરી દીધી છે. આ ચૈતર વસાવાને એનું મોટુ ભરૂચ લોકસભા બેઠક જાતે બાબતેછોટુવસાવાએ જણાવ્યું નુકસાન થવાનાંએંધાણ વતાશઈ લડવા અથવા તો પોતાના પુત્ર હતું કે, ભાજપવાળા એમ રહ્યાંછે.

EDએ સુરતના સજ્જુ ભરૂચના યુવાનની િદિણ કોઠારીની રૂ. 4 કરોડની આદિકામાંલૂંટના ઈરાિેહત્યા મમલકત કબજેકરી

જંબુસરઃ દહિણ આહિકામાં રોજગારી માટે ટથાયી થયેલા ભરૂચના વધુ એક યુવાનની હનિો લુટાુઓએ હત્યા કરી છે. જંબુસરના સારોદ ગામે રહેતો સાહહલ મુડશી 10 વિશથી બ્રોબાડાલ હસટીની દુકાનમાં મેનેજર તરીકેકામ કરતો હતો. કયુ​ું હતું. 7થી 8 રાઉડડ તે જ્યારે નોકરી પરથી ઘરે ગોળીબારમાં સાહહલને ગોળી પરત જઈ રહ્યો હતો, તેસમયે વાગી જતાંતેનુંમોત થયુંહતું. હનિો લુટારુઓએ તેની કાર તેના પહરવારમાં 7 વિશની રોકવાનો િયાસ કરી ફાયહરંગ દીકરી અને3 વિશનો દીકરો છે.

સુરતઃ નાનપુરા જમરૂખગલીના કુખ્યાત સજ્જુ કોઠારી તથા તેના સાગરીતો અનેપહરવારજનોના નામેકુલ The Fed’s London district trade show રૂ. 4.21 કરોડની કકંમતની કુલ 31 ટથાવર હમલકતોને ઈડીએ City Pavilion, Collier િોહવઝનલ ટાંચમાં લઈ વધુ Wednesday, Row Road, તપાસ હાથ ધરી છે. સજ્જુ 15:00-23:00 Collier Row, Romford, April 10, 2024 અને તેના સાગરીતો હવરુદ્ધ Essex, RM5 2BH ખંડણી, હત્યા, અપહરણ, Discover the successful regional trade shows hosted by રાયોહટંગ, લૂંટ સહહત અનેક The Federation of Independent Retailers (the Fed). ગંભીર ગુના નોંધાયે લ ા છે .

સુરત એપીએમસીની જમીન પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલનો કબજો લેવા હાઈકોટટનો આિેશ

ચીફ જસ્ટટસની ખંડપીઠેમાકકેટયાડટના ઉમદા અમદાવાદઃ સુરત એપીએમસીની જેજમીન પર ફાઇવ ટટાર હોટેલ બંધાઈ છે, તેનો કબજો લઈ હેતુને નષ્ટ કરી માકકેટ યાડટની જમીન પર લેવા ગુજરાત હાઇકોટટનાં ચીફ જસ્ટટસ સુહનતા લક્ઝુહરયસ હોટેલનુંબાંધકામ કરવા બદલ સુરત અિવાલ અને જસ્ટટસ અહનરુદ્ધા માયીની એપીએમસીના કસૂરવાર સભ્યો હવરુદ્ધ કડક ખંડપીઠેએક મોટો આદેશ રાજય સરકારનેકયોશ પગલાં લેવા પણ સરકારને હુકમ કયોશ હતો. રૂરલ છે. વધુમાં હાઇકોટેટ આ હવવાહદત હમલકતની હાઇકોટેટ એહિકલ્ચર, માકકેહટંગ એડડ જાહેર હરાજી કરી તેની જેરકમ આવેતેરાજ્ય ફાઇનાડસના ડાયરેક્ટરનેકૃહિબજારના હનરીિણ માકકેટ ફંડમાં જમા કરવા પણ સરકારને હુકમ અંગે પણ હુકમ કયોશ હતો, જેને લઈ અરજદાર કયોશ હતો. સુરત એપીએમસીના સત્તાધીશો દ્વારા મોલની દુકાનો જ્વેલરી, કપડાં જેવી હવરુદ્ધ થયેલી જાહેરહહતની હરટની સુનાવણીમાં ચીજવટતુઓ માટે ભાડે આપી દેવાઈ હોવાનો અરજીમાંઆિેપ કયોશહતો. હાઇકોટેટઆ હુકમ કયોશહતો.

Join us and become part of a proud tradition of excellence.

150 to 200 retailers are anticipated to participate in this trade Around event. It is an excellent chance for you to exhibit your company's brand, products or services.

Set up is at 15:00 where you will have space to exhibit stock/promotional materials etc.

Food will be provided for everyone attending the event. City Pavilion - www.thecitypavilion.co.uk Book your place

150 - 200 retailers are expected

To register your interest or for any further information to exhibit, please contact:

Nilesh Patel 07887721052 Alpesh Patel 07903080078 Mukesh Patel 07951690152

The Federation of Independent Retailers (the Fed) is the trading name of NFRN

London District


16

@GSamacharUK

નવજય નાયર મનેનહીં, આનતશી અને સૌરભ ભારદ્વાજનેનરપોટટકરતોઃ કેજરીવાલ

6th April 2024

ઉત્તરપ્રિેશના માકિયા મુખ્તાર અન્સારીનુંમોત

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભ્રામક જાહેરાત મામલેકોઈ શરત નવનાની બાબા રામદેવેમાફી માગી

અ ખ બા રો માં નવી દિલ્હીઃ જાહેરાત છાપવા ઇન્સડયન મેસડકલ અંગે કોટેટ કડક એ સો સસ યેશ ન વલણ અપનાવ્યું બાબા દ્વારા હતું, જેની સામે રામિેવની કંપની રામિેવના વકીલે પતંજસલ દ્વારા કહ્યું કે અમે કો સવ ડ - 1 9 કોઈપણ શરત વેન્ સસ નેશ ન ને લઈને ચલાવવામાં આવેલા સવના માફી માગીએ છીએ. શુંછેઆઇએમએનો કેમ્પેઇન પર લાલઆંખ કરાઈ આરોપ? છે. આ અંગે સુિીમ કોટેટ આઇએમએનો આરોપ છે ચેતવણી આપી હતી કે પતંજસલ તરફથી ગેરમાગગે કેપતંજસલના િાવાઓની પુસિ િોરનારી જાહેરાત તુરંત બંધ નહીં થઈ અને તે ડ્રગ્સ એસડ થવી જોઈએ. આઇએમએની મેસજક રેમેડીઝ એસટ 1954 અરજીમાંકહેવામાંઆવ્યુંછેકે, અનેકસઝ્યુમર િોટેસશન એસટ પતંજસલની ગેરમાગગે િોરનારી 2019 જેવા કાયિાનું સીધું જાહેરાતથી એલોપથી ઉલ્લંઘન છે. પતંજસલ આયુવગેિ િવાઓની ઉપેિા થઈ રહી છે. દ્વારા િાવો કરાયો છેકેતેમની હાથ જોડીનેમાિી માગી િોડસટ કોરોસનલ અને આ અંતે પતંજસલ દ્વારા લવસારીથી કોરોનાનો ઇલાજ લવીકાર કરવામાં આવ્યો હતો થઈ શકે છે. આ િાવા બાિ કે તેમનાથી ચૂક થઈ છે. આ કંપનીને આયુિ મંત્રાલય દ્વારા અંગેની સુનાવણી છતાં ફટકાર લગાવાઈ હતી.

કેજરીવાલને કોઈ સવાલ નવી દિલ્હીઃ સિલ્હીના પૂછવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી અરસવંિ તેઓનો એક જ જવાબ હોય કેજરીવાલ જેલમાંથી છે કે મને જાણ નથી. ઈડીએ સરકાર ચલાવી શકે જણાવ્યું હતું કે કેજરીવાલ નહીં. સિલ્હીના જાણીજોઈને તપાસને ઉપરાજ્યપાલ વી.કે. ગુમરાહ કરી રહ્યા છે. ઈડીના સસસેનાએ આવો લપિ વકીલ જ્યારેકોટટમાંઆસતશી મત આપ્યો છે. કહેવાતા લીકર કેસમાંધરપકડ નાયર આસતશી અને સૌરભ અને સૌરભ ભારદ્વાજના કરાયેલાં કેજરીવાલે મુખ્યમંત્રી ભારદ્વાજને સરપોટટ કરતા હતા નામનો ઉલ્લેખ કયોા ત્યારે પિ પરથી રાજીનામુંઆપવાનો તેવું કેજરીવાલે પૂછપરછમાં સૌરભ ભારદ્વાજ કોટટમાં જ ઇનકાર કયોાહતો અનેજણાવ્યું કહ્યુંહતું. આ સમયેકોટટરૂમમાં હાજર હતાં. તેઓ પોતાનુંનામ હતું કે તે જેલમાંથી સરકાર હાજર કેજરીવાલ ચૂપ રહ્યા સાંભળીનેચોંકી ગયા હતાં. હતા અનેમૌન સહમતી આપી જેલમાંથી સરિાર નહીં ચલાવશે. ચાલેઃ એલજી ઉલ્લેખનીય છે કે, લીકર હતી. િે જ રીવાલ તપાસને વીકે સસસેનાએ જણાવ્યું કૌભાંડના કેસમાં સોમવારે ગુમરાહ િરેછેઃ ઈડી હતું કે, હું સિલ્હીના લોકોને રાઉઝ એવેસયૂ કોટેટ સિલ્હીના ઈડીએ કોટટને જણાવ્યું હતું ભરોસો આપી શકુંછુંકેસરકાર મુખ્યમંત્રી અરસવંિ કેજરીવાલને 15 એસિલ સુધી કે કેજરીવાલે હજુ સુધી તેમને જેલમાંથી નહીં ચાલે. આ અંગે જ્યુસડસશયલ કલટડી હેઠળ પોતાના સડસજટલ ઉપકરણોનો આપ તરફથી કોઈ િસતસિયા સતહાર જેલમાંધકેલી િીધા છે. પાસવડટ આપ્યો નથી. તેઓ અપાઈ નથી, જરૂર પડશે તો રાઉઝ એવેસયૂ કોટટમાં ઇડીએ પોતાનો ફોન પણ આપી રહ્યા જેલથી સરકાર ચલાવવા કોટટનો િાવો કયોા હતો કે, સવજય નથી. ઈડી અનુસાર જ્યારેપણ પણ સહારો લેવામાંઆવશે.

લખનઉઃ બાંિા જેલમાં બંધ ઉત્તરિ​િેશના માકફયા કમ રાજકારણી મુખ્તાર અંસારીનું કાસડટયાક એરેલટથી મોત થયું છે. જેલમાં તસબયત બગડયા પછી તેમને ગંભીર ન્લથસતમાં િુગા​ાવતી મેસડકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર િરસમયાન તેમનુંમોત નીપજ્યું હતું. યોગી સરકારે તકેિારીના ભાગરૂપે રાજ્યના તમામ સજલ્લામાં કલમ 144 લાગુકરી િીધી છે. આ અંગે મળતી માસહતી મુજબ મુખ્તાર અંસારી બેરકે માં પડી ગયા હતા. તેને લટૂલ સસલટમમાં તકલીફ હતી. તેને આઇસીયુમાં 14 કલાક રાખી સારવાર કરવામાં આવી હતી. મુખ્તારે કોટટમાં અરજી કરી આરોપ લગાવ્યો હતો કે તેને જે​ેલમાં લલો પોઇઝન આપવામાંઆવી રહ્યુંછે.

નવ ી દિલ્હીઃ મધ્યિ​િેશના ધારન્લથત ભોજશાળા પસરસરનું વૈજ્ઞાસનક સવગેિણ ચાલુ રહેશે. સવોાચ્ચ અિાલતે એએસઆઇ સરવે પર િસતબંધ મૂકવાની ના ભણી િીધી છે. કમાલુદ્દીન વેલ્ફર સોસાયટીએ સાથે જ ભારતીય પુરાતત્ત્વ કરેલી અરજીની સુનાવણી કરી શાખાના સરવે સરપોટટના રહી હતી. સુિીમકોટેટ મુન્લલમ આધારે કોઈ કાયાવાહી ન સમાજની અરજી અંગે તમામ કરવાનો સનિગેશ કયોા છે. પિોને નોસટસ પાઠવીને 4 અિાલતે લપિતા કરતાં કહ્યું સપ્તાહમાં જવાબ માગ્યો છે. ભોજશાળા હતું કે એએસઆઇ પસરસરનાં વાલતવમાં ધાસમાક તથ્યોને નુકસાન ન એએસઆઈ દ્વારા આરસિત થાય તેવાંખોિકામ વગેરેજેવાં 11મી સિીનું લમારક છે. સહસિુ આ લમારકને વાગ્યેવી (મા કોઈ કાયોાન કરે. સયાયમૂસતા િશાંતકુમાર સરલવતી) ને સમસપાત મંસિર સમશ્રા અનેસયાયમૂસતાઋસિકેશ માનેછેજ્યારેમુન્લલમો કમાલ રૉયની પીઠેસરવેપર િસતબંધ મૌલા મન્લજિ હોવાનો િાવો અંગે ધારની મૌલાના કરેછે.

નવી દિલ્હીઃ આવકવેરા સવભાગ તરફથી મળેલી નોસટસના કેસમાં કોંગ્રેસને થોડાક સિવસ માટે રાહત મળી છે. સુિીમ કોટટમાં સુનાવણી િરસમયાન આવકવેરા સવભાગે ભરોસો અપાવ્યો હતો કે લોકસભા ચૂટં ણીનો સમય ચાલી રહ્યો છે, તે સંજોગોમાં આ નાણાંની સરકવરી માટે સવભાગ છેલ્લી નોસટસ વિા2014-15 (રૂ. શુંછેકેસ? દ્વારા કોઈ કાયાવાહી હાલમાં લોકસભા ચૂટં ણી પહેલા 667 કરોડ), વિા 2015-16 (રૂ. નહીં થાય. કોંગ્રે સને આવકવેરા સવભાગ 664 કરોડ) અને વિા 2016-17 આ કેસમાં હવે પછીની સુનાવણી 24 જુલાઈના રોજ તરફથી નવી નોસટસ મળી હતી. (રૂ. 417 કરોડ)ના બાકી લેણા થશે. તુિાર મહેતાએ કહ્યુંહતુંકે, વિા 2014-15થી 2016-17 સંબધં ી છે. આવકવેરા સવભાગે ે નેવિા2014થી 2017 માટે સવભાગે રૂ. 1,700 કરોડની િરસમયાનના રૂ. 1,745 કરોડના કોંગ્રસ રૂ. 1745 કરોડનો િંડ ભરવા માગણા માટે તે નોસટસ અપાઈ નોસટસ મોકલી હતી, પરંતુ લોકસભા ચૂટં ણી આવી રહી હતી. કોંગ્રેસને અત્યાર સુધીમાં ત્રીજી નોસટસ પણ પાઠવી છે. ે નેભરવાપાત્ર રકમ હોવાથી સરકવરીની સિશામાં કુલ રૂ. 3,567 કરોડની સરકવરી આમ કોંગ્રસ માટે નોસટસ મળી ચૂકી છે. રૂ. 3567 કરોડ થાય છે. કાયાવાહી નહીં થાય.

ભોજશાળાનો વૈજ્ઞાનનક સરવેરોકવા સવો​ોચ્ચ અદાલતનો ઈનકાર

િોંગ્રેસનેITની રૂ. 3567 િરોડની સરિવરીની નોસટસઃ ચૂંટણી સુધી િોઈ િાયયવાહી નહીં થાય નવી દિલ્હીઃ વારાણસીની જ્ઞાનવાપીમાંપૂજા અટિાવવા સુપ્રીમ િોટટનો ઈનિાર

જ્ઞાનવાપી મન્લજિના ભોંયરામાંસહસિુઓનેપૂજાપાઠ કરવાની છૂટ અપાઈ છે. જેની સામે હાઈકોટટ બાિ સુિીમ કોટટમાં મન્લજિ કસમટી દ્વારા અપીલ કરાઇ હતી. અને પૂજાપાઠ અટકાવવા માગ કરાઈ હતી, જોકેઆ અપીલને નકારી િેવામાંઆવી છે. સાથે જ જે ન્લથસત હાલ છે તેને જાળવી રાખવા કહ્યું છે. તેથી વ્યાસજીના ભોંયરામાંપૂજાપાઠ યુથાવત રહેશે. સાથે જ મુન્લલમો પણ નમાઝ પઢી શકશે. મન્લજિ કસમટી તરફથી એવી િલીલ કરવામાં આવી હતી કે મન્લજિ પર કબજો કરવા િયાસ થઇ રહ્યો છે, અયોધ્યામાંપણ આવુંજ જોવા મળ્યુંુહતું.

આપ નેતા લદ્દાખમાંચીને4,000 કિમી જમીન પચાવી પાડી સંજયસસંહને181 અમારી માગણીઓ પૂરી એ બતાવી શકાય કે ચીને સિવસ બાિ જામીન નવી દિલ્હીઃ પયા​ાવરણ કાયાકર સોનમ વાંગચુકે લદ્દાખને પૂણા નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ભારતની 4000થી વધુ કક.મી. રાજ્યના િરજ્જા, છઠ્ઠી આંિોલન ચાલુ રહેશે. લેહમાં જમીન પચાવી પાડી છે. અનુસૂસચમાંલિાખના સમાવેશ સોનમ વાંગ્યુક બાિ હવેબૌદ્ધ, વાંગચુકના આ િાવાથી અને સિલતી ખળભળાટ મચી ગયો છે. સસહત કેટલીક માગણીઓ સાથે મુન્લલમ આ સાથે તેમણે િાવો કયોા મસહલા 21 સિવસ સુધી ઉપવાસ બાિ સંગઠનોની િસતસનસધઓ ઉપવાસ શરૂ હતો કે છેલ્લા એક િાયકામાં મંગળવારેપારણાંકયા​ાંહતાં. આ િરસમયાન હજારોની કરશે. બીજી તરફ કારસગલમાં ચીને ભારતની 4000થી વધુ સંખ્યામાંલોકો આંિોલન લથળે પણ કારસગલ ડેમોિેસટક કક.મી.ની જમીન પચાવી પાડી પહોંચ્યા હતા અને અલાયસસ દ્વારા ઉપવાસ છે. લિાખના ભરવાડોનેપહેલા તેઓ જ્યાં ઢોર ચરાવવા જતા માગણીઓના સમથાનમાં આંિોલન શરૂ કરાયુંછે. આ સાથે તેમણે િાવો કયોા હતા ત્યાં જવા િેવાતા નથી. નારાબાજી કરી હતી. સોનમ વાંગ્યુકે કહ્યું કે હવે મસહલાઓ હતો કે, તેઓ આ મસહને હવેતેમનેઅનેક કક.મી. પહેલા ઉપવાસ શરૂ કરશે અને પછી લિાખના લગભગ 10,000 જ અટકાવી િેવાય છે. કારણ કે અસય લોકો ઉપવાસ આગળ લોકો સાથેચીનની સરહિ સુધી આ સવલતારમાં ભારતની ભૂમી મોરચો કાઢશે, જેથી િુસનયાને ચીનેપચાવી પાડી છે. વધારશે.

નવી દિલ્હીઃ લીકર કેસનો સામનો કરી રહેલા આપ નેતા સંજયસસંહ આખરે181 સિવસ બાિ મંગળવારે 3 એસિલે જામીન મળ્યા છે. જો કે જ્યાં સુધી નીચલી અિાલતમાં ટ્રાયલ ચાલશે, ત્યાં સુધી સંજયસસંહ જામીન પર બહાર રહેશે અને કોટટની સુનાવણી િરસમયાન તેમનેકોટટમાંહાજર થવું પડશે. સુિીમ કોટટમાં તેમની જામીન અરજીની સુનાવણી િરસમયાન ઈડી દ્વારા સવરોધ કરાયો નહોતો.

ન્યાયતંત્રનેબદનામ કરવાનો પ્રયાસઃ વનરષ્ઠ એડવોકેટ્સ

નવી દિલ્હીઃ વસરષ્ઠ એડવોકેટ લથાસપત સહતો આપણી હરીશ સાલ્વે અને બાર અિાલતોની તુલના એવા િેશો કાઉન્સસલના અધ્યિ મનન સાથે કરી રહ્યાં છે કે જ્યાં કુમાર સમશ્રા સસહત 600થી વધુ કાયિાનુંશાસન નથી. વકીલોએ ભારતના મુખ્ય પત્રમાં સવપિના નેતાઓનો સયાયાધીશને પત્ર લખીને બચાવ કરતાં વકીલોના એક જણાવ્યુંછેકે‘લથાસપત સહતોનું જૂથને ટાગગેટ કરાયું છે, પરંતુ એક જૂથ’ ખાસ કરીનેરાજકીય કોઇનું નામ લીધા વગર નેતાઓ સામેના ભ્રિાચારના આિેપ કરાયો છેકેઆ વકીલો કેસોમાં સયાયતંત્ર પર િબાણ સિવસભર રાજકારણીઓનો લાવવા અને અિાલતોને બચાવ કરે છે અને પછી રાત્રે બિનામ કરવાનો િયાસ કરી મીસડયા દ્વારા સયાયાધીશોને રહ્યું છે. તેનાથી અિાલતોને િભાસવત કરવાનો િયાસ કરે નુકસાન થઈ રહ્યું છે. આ છે.


@GSamacharUK

17

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

મોટા ભ્રષ્ટાચારીઓ જેલમાં, કોટટના ધક્કા ખાઇ રહ્યા​ા છેઃ િડાિધાન

મેરઠ: લોકસભા ચૂંટણીમાં જીતની હેવિકના મક્કમ વનધામર સાથે ભાજપે રવિ​િારે પસ્ચચમ ઉિર િદેશના મેરઠથી િચાર અવભયાનનો આરંભ કયોમ હતો. િડાિધાન નરેડદ્ર મોદીએ વિપિી ગઠબંધન INDIA પર ટીકાની ઝડી િરસાિી હતી. તેમણે કહ્યું, ‘આ ચૂંટણી બે છાિણી િચ્ચેની દેશવિરોધી કૃત્ય સામે આવ્યું છે. કાચાથીિુ ટાપુ લડાઈ છે. ભ્રિાચાર દૂર કરિા માટે એક કેમ્પ ભારત અને શ્રીલંકા િચ્ચે છે. રાષ્ટ્રીય સુરિાના મેદાનમાં છે. બીજા ભ્રિાચારીઓને બચાિ​િા દવિકોણથી આ મહત્ત્િપૂણમ છે. આઝાદી પછી મેદાનમાં છે. તેઓએ સાથે મળીને ઈડડી કોંગ્રેસે આ ટાપુ શ્રીલંકાને આપ્યો. દેશ આઝાદ એલાયડસની રચના કરી છે. તેમને લાગે છે કે થયો ત્યારે આપણી પાસે આ ટાપુ હતો. ચારમોદી ડરી જશે, પરંતુમારા માટેમારો દેશ મારો પાંચ દસકા પહેલા કોંગ્રેસે ભારતનો એક ભાગ પવરિાર છે. હુંદેશનેભ્રિાચારથી બચાિ​િા માટે કાપી નાખ્યો હતો. મોદીએ તાવમલનાડુના પગલાં લઈ રહ્યો છું એટલા માટે મોટા માછીમારોની ધરપકડ અનેશ્રીલંકાની સેના દ્વારા ભ્રિાચારીઓ જેલમાં છે. તેમને જામીન મળી તેમની બોટ જપ્ત કરિાના મુદ્દાનેટાપુસંવધ સાથે રહ્યા નથી. તેઓએ કોટડમાંજિુંપડયુંછે.’ જોડયો હતો. આ સભામાં તેમણે ભ્રિાચાર, કોંગ્રેસનું તાવમલનાડુ ભાજપના અધ્યિે કરેલી શાસન, કલમ 370ની નાબૂદી, અયોધ્યામાં રામ આરટીઆઈના જિાબમાં જાણિા મળ્યું છે કે મંવદરનુંવનમામણ, નારીશવિ, ઈડફ્રાથિક્ચર, મફત 1974માં તત્કાલીન ઈસ્ડદરા ગાંધી સરકારે આ રાશન, ગરીબો માટે કાયમી ઘર, શૌચાલય ટાપુ પરનો દાિો છોડી દીધો હતો અને તેને સવહતના મુદ્દા ઉઠાવ્યા હતા. શ્રીલંકાનેસોંપી દીધો હતો. બીજી તરફ, કોંગ્રેસ અધ્યિ ખડગેએ કોંગ્રેસેશ્રીલંકાનેભારિનો ટાપુઆપ્યો િડાિધાન મોદીએ કહ્યું હતું કે, ગત કોંગ્રેસ િડાિધાનના આરોપના જિાબમાં કહ્યું કે, સરકારના ખોટા કામોની સજા આજે પણ દેશ 1974માં મૈત્રી કરાર હેઠળ કાચાથીિુ ટાપુ ભોગિી રહ્યો છે. આજે કોંગ્રેસનું િધુ એક શ્રીલંકાનેસોંપાયો હતો.

મોદી ભદ્ર િગગમાંપણ લોકવિયઃ ધ ઇકોનોવમસ્ટ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં બુવિજીિી િગમ સામાડય રીતે લોકવિય નેતા પસંદ કરતો નથી, પણ િડાિધાન નરેડદ્ર મોદી તેમાં અપિાદ છે. જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોવમથટ’ના જણાવ્યા અનુસાર વશવિત મતદાતાઓમાંપણ મોદી તરફનો ઝુકાિ િધી રહ્યો છે. ‘ધ ઈકોનોવમથટ’માં ‘વ્હાય ઇસ્ડડયાઝ એવલટ્સ બેક નરેડદ્ર મોદી’ વશષમક ધરાિતા લેખમાંજણાવ્યા અનુસાર ‘ઉત્કૃિ રાજકારણ, અથમશાથત્ર અનેમજબૂત શાસક તરીકેની છબી એમ ત્રણ પવરબળો બુવિજીિી િગમમાંમોદીની લોકવિયતા માટેજિાબદાર છે.’ સેડટર ફોર પોવલસી વરસચમના પોવલવટકલ સાયડટીથટ નીલાંજન સરકારે જણાવ્યું હતું કે, ‘અડય લોકવિય નેતાઓની જેમ િડાિધાન નરેડદ્ર મોદીએ પણ નીચલા િગમના મતદારોમાં પણ મોટા પાયે િભુત્િ જમાવ્યુંછે.’ લેખમાંઅડય આવથમક પવરબળો ઉપરાંત, મજબૂત જીડીપી વૃવિ અનેઉચ્ચ મધ્યમ િગમની સંપવિમાંઝડપી વૃવિને વશવિત િગમમાં મોદીની લોકવિયતાના મુખ્ય પવરબળો ગણાિાયા છે.

ધાકધમકી આપી વિપક્ષના નેતાઓને જેલમાંનખાય છેઃ મહારેલીમાંરાહુલ

6th April 2024

આ મહારેલીમાં મુખ્યમંત્રી અરવિંદ નવી દિલ્હી: પાટનગરના મુખ્યમંત્રી અરવિંદ કેજરીિાલની ધરપકડના વિરોધમાં વિપિના કેજરીિાલનાં પત્ની સુનીતા કેજરીિાલે ઇડીની ગઠબંધન INDIAએ રામલીલા મેદાનમાં કથટડીમાંથી પવત દ્વારા જારી કરાયેલો સંદેશ ‘લોકશાહી બચાિો’ રેલી યોજી હતી. સભાને િાંચતા કહ્યું કે, અત્યાચાર નહીં ચાલે. અરવિંદ સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેજરીિાલનેલાંબો સમય જેલના સવળયા પાછળ ‘પીએમ મોદી આ ચૂંટણીમાં મેચ કફસ્સસંગનો રાખી નહીં શકાય. તેમણે છ ગેરંટી પણ િાંચી િયાસ કરી રહ્યા છે. 400ને પાર કરિાનો આ હતી. સુનીતાએ લોકોને પૂછ્યછયું કે ભાજપ તેમનુંથલોગન છે, તેમેચ કફસ્સસંગ વિના 180ને મુખ્યમંત્રી કેજરીિાલના રાજીનામાની માંગ કરી પાર નહીં કરી શકે. કોંગ્રસ ે પાટટી વિપિમાંસૌથી રહી છે, શું તેમણે રાજીનામું આપિું જોઈએ? તે મોટી પાટટી છે. અમારા તમામ બેંક ખાતા બંધ કરી વસંહ છે. તેઓ તેને લાંબા સમય સુધી જેલના દેિાયા છે. કેમ કે તમે ઈચ્છો છો કે મેચ કફસસ સવળયા પાછળ રાખી શકશેનહીં. કોંગ્રેસ િમુખ મસ્લલકાજુમન ખડગેએ કવિતા થાય, બંધારણ રદ થાય અનેતમેસિામાંરહો.’ આ મહારેલીમાંવિપિી એકતા ઊડીનેઆંખે દ્વારા ભાજપ પર આકરા િહારો કયામ. તેણે કહ્યું, િળગતી હતી. રેલીમાં સોવનયા ગાંધી સવહત ‘તમેજ અપીલ છો, તમેજ દલીલો છો, તમેજ એનસીપી (શરદચંદ્ર પિાર), વશિસેના (ઉિ​િ સાિી છો, તમેજ િકીલ છો, તમેજેનેચાહો તેને ઠાકરે), તૃણમૂલ કોંગ્રેસ, સમાજિાદી પિ, હરામ કહો, જેનેચાહો તેનેહલાલ કરો. આરજેડી સીપીઆઇ (એમ), સીપીઆઇ, મહેબબ ૂ ા મુફ્તીની નેતા તેજથિી યાદિે કહ્યું, ‘દેશમાં સૌથી મોટો પીડીપી , નેશનલ કોડફરડસ, ઝારખંડ મુવિ દુચમન બેરોજગારી, મોંઘિારી અને ગરીબી છે. િડાિધાન મોદીએ કોઈ નોકરી આપી નથી. મોરચાના નેતા હાજર હતા.

ચૂંટણી જંગેપવિ - પત્નીની શાંવિમાંપવલિો ચાંપ્યો

બાલાઘાટઃ મધ્ય િદેશની બાલાઘાટ સીટ પર ચૂટં ણી જંગ રોચક બડયો છે. આ બેઠક પરથી ચૂટં ાયેલા કોંગ્રસ ે ના ધારાસભ્ય અનુભા મુજા ં રેના પવતએ પણ લોકસભા ચૂટં ણી જંગમાંઝૂકાવ્યુંછે, પરંતુ તેમનો પિ અલગ હોિાથી પવરિારની શાંવતમાંપવલતો ચંપાયો છે. બહુજન સમાજ પાટટી (બસપા)એ અનુભા મુજા ં રેના વિધાનસભા િેત્રમાંજ તેમના પવત કંકર મુજા ં રેનેવટકકટ આપી છે. પવતનેબસપા તરફથી વટકકટ મળતા ધારાસભ્ય પત્ની માટે ધમમસકં ટ થયુંછે. તેના માટેસિાલ હતો કેપવતના સમથમનમાં િચાર કરિો કેકોંગ્રસ ે ના કતમવ્યવનષ્ઠ કાયમકતામતરીકેપિ માટે કામ કરિુ.ં જોકેઅનુભાએ હિેપોતાની સ્થથવત થપિ કરતાંકહ્યું છેકે, તેપિ સાથેછે. બીજી તરફ, મવહલા ધારાસભ્ય અનુભાને તેના પવત કંકર મુજા ં રેએ મતદાન સુધી ઘરમાંન રહેિાની સલાહ આપી છે. તેણે ધારસભ્ય પત્નીને પોતાની બહેનના ઘરે જતા રહેિા કહ્યુંછેઅનેજો તેઆમ નહીં કરેતો, પોતેઘર છોડિાની ધમકી ઉચ્ચારી છે. બીજી તરફ, ધારાસભ્ય પત્નીએ પવતનેજિાબ આપી દીધો છેકેતેના માટેઘર છોડિાનો તો સિાલ જ નથી.

અરુણાચલ વિધાનસભા ચૂટં ણીઃ ભાજપના 10 ઉમેદિાર વિનહરીફ

ઇટાનગરઃ અરુણાચલ િદેશ વિધાનસભા ચૂટં ણી પહેલા મુખ્યિધાન પેમા ખાંડુઅનેનાયબ મુખ્યિધાન ચૌના મીન સવહત ભાજપના 10 ઉમેદિારો વબનહરીફ ચૂટં ાયા છે. રાજ્યની 60 સભ્યોની વિધાનસભાની બાકીની બેઠકો માટે19 એવિલેમતદાન યોજાશે. ચૂટં ણી અવધકારીએ જણાવ્યુંહતુંકેઉમેદિારીપત્રો પાછા ખેંચિાનો સમય પૂરો થયા પછી ખાંડુઅનેઅડય નિ ઉમેદિારો વબનહરીફ ચૂટં ાયા હતાં. ખોડુ તિાંગ વજલલાના મુિો વિધાનસભા બેઠકમાંઉમેદિારી કરનારા એકમાત્ર ઉમેદિાર હતાં. નાયબ મુખ્યિધાન ચૌના મીને સામે કોંગ્રસ ે ના ઉમેદિાર બાયમસો વિએ ઉમેદિારી કરી હતી, પરંતુતેમનેઉમેદિારી પાછી ખેંચી લીધી છે. ચૂટં ણી અવધકારીએ જણાવ્યું હતું કે છ વિધાનસભા બેઠકોમાંએક જ ઉમેદિારી પત્ર દાખલ કરાયુંછે, જ્યારેઅડય ચારમાંવિપિી ઉમેદિારોએ ઉમેદિારી પાછી ખેંચી હતી. ભારત-ચીન બોડડર પાસેની મુિો વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય તરીકેખાંડનુ ી ચોથી ટમમછે. 2010ની પેટાચૂટં ણીમાંપણ ખાંડુવબનહરીફ ચૂટં ાયા હતાં.

વન:થિાથમભાિેરાજ્યના લોકોની સેિા કરી છે. વહસારના લોકો મારો • ગાંધી પદરવાર અમેઠી-રાયબરેલી છોડશે?ઃ અમેઠી અને પવરિાર છે અને મારા પવરિારે આપેલી સલાહ મુજબ આજે રાયબરેલી લોકસભા બેઠક પર કોંગ્રસ ે ના ઉમેદિારોની જાહેરાતમાં કોંગ્રસ ે ના િાથવમક સભ્યપદેથી રાજીનામું આપી રહી છુ.ં’ ફોર્સમ વિલંબ થતાંઅનેક અટકળોનો દોર ચાલેછે. ગઇ લોકસભા ચૂટં ણી ઇસ્ડડયા દ્વારા આ િષવેબહાર પડેલી ભારતની 10 સૌથી ધનિાન સુધી બંનેબેઠકો પર દાિેદારી સાથેગાંધી પવરિારેઉિર િદેશ સાથે મવહલાઓની યાદીમાંસાવિત્રી વજંદાલ મોખરેછે. સંબધં ો જાળિી રાખ્યા હતા. હિેચચામછેકેગાંધી પવરિાર ઉિર િદેશની બેઠકો છોડી શકે છે. રાહુલ ગાંધી પહેલથે ી જ કેરળની તૈયાર રહેિા જણાવ્યુંહતુ.ં વશિસેના (યુબીટી)ની યાદી જાહેર થતાં • ‘મારી પાસે ચૂટં ણી લડવા માટે પૈસા નથી’ઃ આ શર્દો છે ે દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રસ ે ના નેતા નાણાિધાન વનમમલા સીતારામનના. દેશનું અંદાજે રૂ. 45 લાખ િાયનાડ બેઠકના ઉમેદિાર જાહેર થઇ ચૂસયા છે. જોકેઉિર િદેશની જ કોંગ્રસ બંનેબેઠકો પર ઉમેદિારની જાહેરાતનેરાજકીય વ્યૂહના રૂપમાંપણ બાળાસાહેબ થોરાટેકહ્યુંહતુંકેઉિ​િ જૂથેએકતરફી જાહેરાત કરી કરોડનુંઅંદાજપત્ર તૈયાર કરનારાંવનમમલા સીતારમણેકહ્યુંછેકેપિે મનેવટકકટ ઓફર કરી હતી પણ મેંના પાડી કારણ કેમારી પાસે મૂલિ​િામાં આિે છે. અમેઠી-રાયબરેલી બેઠકના કોંગ્રસ ે કાયમકરો દીધી તેઅનુવચત છે. ે છોડી ભાજપમાંઃ દેશનાં ચૂટં ણી લડિા પૂરતુંભંડોળ નથી. તેમણેકહ્યુંહતુંકેભાજપ િમુખે માગણી કરી રહ્યા છેકેગાંધી પવરિાર જ ઉમેદિારી નોંધાિે. પિ કે • િેશનાંસૌથી ધનવાન મદહલા કોંગ્રસ ગાંધી પવરિાર તેદરખાથત પરત્િેહજી મગનુંનામ મરી પાડ્યુંનથી. સૌથી ધનિાન મવહલા અને હવરયાણાના પૂિમ િધાન સાવિત્રી તેમનેતવમલનાડુકેઆંધ્ર િદેશની કોઈ બેઠક પર વટકકટની ઓફર ે છોડી દીધી છે. થોડા વદિસ પહેલાંજ તેમના કરી હતી. સીતારમણ હાલ કણામટકમાંથી રાજ્યસભાના સાંસદ છે. • મહારાષ્ટ્રમાંમહાદવકાસ અઘાડીમાંભડકોઃ મહાવિકાસ અઘાડી વજંદાલેપણ કોંગ્રસ ે નો સાથે છોડીને તેમણેટીિી ચેનલ સાથેની િાતચીતમાંઆ ચૂટં ણી લડિા પૂરતા પૈસા (એમિીએ) દ્વારા બેઠક સમજૂતી ફાઈનલ થતાંપૂિવેજ ઉિ​િ જૂથે16 પુત્ર અને - ઉદ્યોગપવત નિીન વજંદાલ કોંગ્રસ ઉમેદિારોની યાદી એકતરફી જાહેર કરી દેતાંભડકો થયો છે. ઉિ​િ ભાજપમાંજોડાઈ ચૂસયા છે. 84 િષમનાંસાવિત્રી વજંદાલેસોવશયલ કેમ નથી તેિા િચનના જિાબમાંકહ્યુંહતુંકેદેશનુંનાણાકીય ભંડોળ ે છોડિાના પોતાના વનણમયની જાહેરાત કરી મારી માવલકીનુંનથી. મારુંિેતન, મારી આિક અનેબચત મારી જૂથેગઠબંધન ધમમનહીં વનભાવ્યો હોિાનુંઉચ્ચારી યુવતના પીઢ નેતા મીવડયા પોથટ પર કોંગ્રસ શરદ પિારે નાખુશી વ્યિ કરી હતી તો કોંગ્રસ ે ના નેતાઓએ હતી. તેમણેપોથટમાંજણાવ્યુંહતુંકે, ‘ધારાસભ્ય તરીકે10 િષમસુધી પોતાની છે. સીતારમણે જોકે કહ્યું હતું કે તે લોકસભા ચૂટં ણીમાં ઉિ​િનેકાંતો ફેરવિચારણા કરિા અથિા તો ફ્રેડડલી ફાઈટ માટે વહસારના લોકોનું િવતવનવધત્િ કયુ​ું છે. િધાનપદે રહીને પિના ઉમેદિારોનો િચાર જરૂર કરશે.


18

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

રનશયન પત્ની, પાસપોટટઅનેપૈસાની એક મૃત્યુ-વિજય કવિતા સાિરકરની... સાવરકર કફલ્િ મવષે ચચા​ા લાલચમાંઅનેક યુવાનો ફસાયા ચાલેઆજકાલ છે. મનિા​ાતા રણજીત હુડ્ડાની પીઠ

6th April 2024

મોસ્કો: યુિેન પર હુિલો કયા​ા બાદ અનેક સૈમનકો ગુિાવનાર રમશયા હાલ િાડૂતી સૈમનકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોિાં રમશયન એજડટો સમિય િયાં છે. આ એજડટો યુવાનોને સારી નોકરી અને લાઈફથટાઈલની લાલચ આપીને તેિને ફસાવી રહ્યાં છે. નેપાળિાં આ િાટે સોમશયલ િીમડયા સાઈટ મટકટોકનો વ્યાપક રીતે ઉપયોગ હજરયાણાના બેભાઈઓ મુકેશ અનેસની િઈ રહ્યો છે. તો િારતિાં પણ રમશયન એજડટો સમિય િયા છે. હાલિાં જોડાવવાનો ઈનકાર કયોા ત્યારે રમશયાિાં હમરયાણાના રહેવાસી બે િાઈઓને રમશયન ગેરકાયદે પ્રવેશનો કેસ નોંધીને તેિને જેલિાં આિમીિાં િરતીના બહાને ઠગવાનો કકથસો સાિે ધકેલી દેવાિાં આવ્યા હતાં. હમરયાણાના બંને આવ્યો છે. િાઈઓએ આપવીતી જણાવતા કહ્યું કે, એજડટો હમરયાણાના બે િાઈઓ િુકેશ અને સનીએ તેિને િૂખ્યાં અને તરથયા રાખીને િાનમસક અને દાવો કયોા છે કે, તેિના જેવા 200 િી વધારે શારીમરક રીતે હેરાન કરી રહ્યાં હતાં. લોકોને રમશયા અને બેલારુસની સરહદ પર િોથકોના એક વકીલે તેિને જેલિાંિી રમશયન સેના મશમબરિાં સાિેલ કરવાિાં આવ્યા છોડાવવાિાં િદદ કરી હતી. છેવટે આ વકીલે છે. આ તિાિ લોકોિાંિી િોટા િાગના લોકો પણ તેિની પાસેિી રૂમપયા 6 લાખ ખંખેરી લીધા દમિણ એમશયાના રહેવાસી છે. તેિને રમશયન હતાં. હમરયાણાના બંધુઓના જણાવ્યા અનુસાર, પત્ની, વકક પરમિટ અને રમશયન પાસપોટટની તેિની જેિ જ રમશયન સેનાિાં સાિેલ િવાનો લાલચ આપીને લાવવાિાં આવ્યા છે. ઈનકાર કરનાર પંજાબના િાઈઓને જેલિાં બંધ રમશયાની આિમી તેિને યોગ્ય તાલીિ આપ્યા કરી દેવાિાં આવ્યા છે. આ મસવાય હમરયાણાના મવના યુદ્ધ િોરચે ધકેલી રહી છે. એક મરપોટટ કરનાલના રહેવાસી કેટલાક લોકોને યુિન ે સરહદ િુજબ, હમરયાણાના બંને િાઈઓએ સેનાિાં પર તેનાત કરવાિાં આવ્યાં છે.

ગાઝાની નશફા હોન્પપટલમાં ચીનેપાક.નેપરખાવ્યુંઃ તમેસુરક્ષામાં 200 આતંકી ઠાર નનષ્ફળ, હવેઅમેસેના તૈનાત કરીશું

ગાઝાઃ હિાસ અને ઇઝરાયેલના સાિસાિે હુિલા વચ્ચે અિેમરકા ઇઝરાયેલ સાિે બેઠક યોજવાની તૈયારીિાં છે. ઇઝરાયેલ દ્વારા હાલ ગાઝાિાં જે કાયાવાહી ચાલી રહી છે તે અને રાહત કાયા અંગે આ બેઠકિાં ચચા​ા િઇ શકે છે. આ એક વર્યુઅ ા લ બેઠક હશે. બીજી તરફ ગાઝાની સૌિી િોટી હોસ્થપટલ મશફાિાંિી ઇઝરાયેલી સૈમનકો બહાર નીકળી ગયા છે. આ ઓપરેશન દરમિયાન 20 જેટલા દદમીઓ પણ િાયા​ા ગયા હતા. બે સપ્તાહ સુધી ઇઝરાયેલી સૈમનકોએ આ હોસ્થપટલિાં દરોડા પાડયા હતા. આ દરમિયાન આશરે 200 જેટલા આતંકીઓ ઠાર િારવાિાં આવ્યા હોવાનો દાવો ઇઝરાયેલે કયોા છે. હિાસના આતંકીઓ આ મવથતારિાં છુપાયા હતા. જેની જાણકારી િળ્યા બાદ ઈઝરાયેલે હોસ્થપટલને ઘેરીને હુિલા શરૂ કયા​ા હતા. ઇઝરાયેલ સૈડયનો દાવો છે કે મશફા હોસ્થપટલિાં કરાયેલી કાયાવાહી છેલ્લા છ િમહનાિી ચાલી રહેલા યુદ્ધિાં સૌિી િોટી કાયાવાહી અને સફળતા છે.

ઇસ્લામાબાદ: ‘સીપેક’ તરીકે ઓળખાતા ચીનપાકકથતાન ઇકોનોમિક કોમરડોર પર વધી રહેલા આતંકી હુિલાને શાહબાઝ શરીફ - શી જિનજિંગ પગલે પાકકથતાની સુરિાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ચીને પાકકથતાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સોય ઝાટકીને કહ્યું હતું કે સુરિા પૂરી પાડવાિાં પાકકથતાની સેના અને સુરિા એજડસીઓ મનષ્ફળ ગઈ છે. હવે સીપેકસ્થિત બલુમચથતાન અને ખૈબર પખ્તુનખ્વાહ રાજ્યોિાં ચીન પોતાની રેડ આિમી તહેનાત કરશે. ચીનના રાજદૂત મજયાંગ જાયડોંગે શાહબાઝને રાષ્ટ્રપમત શી મજનમપંગનો આ સંદેશો પહોંચતો કરી દીધો છે. એક સપ્તાહિાં બલુચ હુિલાિાં ગ્વાદર પોટટ પર ત્રણ ચીની અમધકારી ઘવાયા છે જ્યારે ખૈબરિાં કબાઇલી હુિલાિાં ચીનના પાંચ ઇજનેર િાયા​ા ગયા છે. પાકકથતાને પહેલાં પણ ચીની નાગમરકોને સુરિા આપવાની ખાતરી આપ્યા છતાં હુિલા ન રોકાતાં ચીને નારાજગી દશા​ાવી છે.

નવી જદલ્હી: બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ મવરોધ પિ દ્વારા ચલાવાઇ રહેલા ‘બોયકોટ ઇસ્ડડયા’ અમિયાન સાિે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ નેશનલ પાટમી (બીએનપી)ના નેતાઓ જો તેિના મનણાય પ્રમત વફાદાર હોય અને િારતીય વથતુઓનો બમહષ્કાર કરવા જ િાગતા હોય તો પહેલાં તો તેિની પત્નીઓએ પહેરેલી િારતીય સાડીને બાળી નાખે. મવરોધ પિ આિેપ કરી રહ્યો છે કે િારત બાંગ્લાદેશના આંતમરક રાજકારણિાં હથતિેપ કરે છે. આ આિેપ સાિે મવરોધ પિે ‘બોયકોટ ઇસ્ડડયા'નું આહવાન આપેલું છે. શેખ હસીનાએ કહ્યું હતું કે, બીએનપી

નેતાઓ િારતીય પ્રોડક્ટ્સનો બમહષ્કાર કરવાની વકીલાત કરી રહ્યા છે. તેઓ પોતાની પત્ની પાસેિી સાડીઓ લઈને કેિ બાળી નિી નાખતા ? તેઓ િારતીય તેજાના મસવાય િોજન ખાઈ શકશે?

બાંગ્લાદેશમાં‘બોયકોટ ઇન્ડિયા’ ઝૂંબેશઃ શેખ હસીનાએ કહ્યું, ‘પહેલાંપત્નીની સાિી બાળો’

િાબડવા જેવી આ કફલ્િ છે એવું ઘણા દશાકો પાસેિી સાંિળવા િળ્યું. અગાઉ સરદાર અને ગાંધી મવષેની કફલ્િો પણ અસરકારક બની હતી. નેતાજી સુિાષચંદ્ર બોઝના કોલકાતાિી મિમટશ સરકારની આંખિાં ધૂળ નાખીને કરેલો ઐમતહામસક પ્રવાસ શ્યાિ બેનેગલની કફલ્િ​િાં િારે કુશળતાિી દશા​ાવ્યો છે. “િૈં અટલ હૂઁ,”ના સિૂહ િાધ્યિો પર જાહેરાતના ટુકડા જોતાં તો છોડાવવા સાહસ પણ કયા​ા,આઈમરશ મિત્ર ડેમવડ એવું લાગે છે કે આ એકદિ બેકાર વ્યાવસામયક ગાનનેટ તેિાં સૌિી વધુ સમિય રહ્યો, પણ તે સફળ કફલ્િ હશે, જેિાં િોડાક ઉપરછલ્લા બનાવો િયા નમહ. સાવરકર િારતિાં થવજનોને પત્રો લઈને કફલ્િ બનાવવાિાં આવી છે. એક તો જે લખતા રહ્યા તેિાંનો એક “મૃત્યુ પત્ર” તો ઉત્તિ સામહત્યનો નિૂનો છે. અમિનેતાએ િૂમિકા િજવી પહેલી જુલાઈ જ્યારે છે તે તદ્દન હાથયાથપદ ઘટના દપપ ણ સાવરકરને બરાબર અમિનય કરીને સાચુકલા ઇંગ્લે ડ ડિાં 4 વીઆરએસએચ અટલજીના પ્રખર - વિષ્ણુપંડ્યા પૂરા િતાં હતા તેજ મદવસે વ્યમિત્વને અડયાય કરે છે. પી.ઑ.એસ.એસ.િોમરયા વાજપેયીજીની જીવની અને િારા મનકટના સંબંધના આધારે આ વાત કરવી જહાજિાં િારત જવા પોલીસ અને સેનાના પહેરા હેઠળ નીકળ્યા. એક અઠવામડયું સિુદ્રિાં પડે છે. આ દરમિયાન સાવરકરની એક અિર વીત્યું, જહાજિાં કોઈ ખરાબી હતી એટ્લે નક્કી રચના મદિાગ પર છવાયેલી રહી છે, જેના મવષે િયું કે ફ્રાંસના િાસનેલ્સ બંદરગાહ પીઆર હજુ ખાસ કશું કહેવાયુ નિી, તે છે “અનામદ ઉતરાણ કરવુ.ં 8 જુલાઈ, 1910. હજુ કકનારો દૂર મિ...” લખાઈ હતી િરાઠીિાં. મિમટશ સરકારે હતો અને સાવરકર વહેલી સવારે શૌચાલય પોટટ લંડનિાં ઈસ્ડડયા હાઉસિાં રહીને િારતીય હૉલિાિી િુશ્કેલી પૂવાક પાર િઈને સિુદ્રિાં થવાતંત્ર્ય િાટે મવચાર અને કિા બંનન ે ા િાધ્યિ​િી છલાંગ લગાવી (આ જાણીતા સિુદ્ર-િૂસકાનું પ્રવૃત્ત સાવરકરને રાજદ્રોહ અને મિમટશ નાિકરણ ચોરવાડ સિુદ્ર તરણ થપધા​ા િાટે સંત સામ્રાજ્યની સાિે સશથત્ર મવપ્લવ કરવાના શ્રી િોટાએ કયુ​ું હતું. િોડાં વષા તો ચાલ્યું પણ આરોપી તરીકે લંડનિી િારત લઈ જવા મનણાય પછી ગાયબ કરી દેવાિાં આવ્યું! આજે તરણ કયોા. કેટલાક ઉદારવાદી અંગ્રેજોએ, મવદ્યાિમીઓ, થપધા​ા તો ચાલે છે પણ સાવરકર તરણ થપધા​ા િારતીયોએ તેનો મવરોધ કયોા કે કોઈ આરોપ નિી! સરકારના તંત્ર પણ આસાનીિી આ વાત હોય તો અહીની અદાલતિા ચલાવો.પણ મિમટશ િૂલી ગયું હોય તેવું લાગે છે. ) યોજના તો એવી હતી કે સાવરકર ફ્રાડસની સત્તાનો ઇરાદો િાત્ર િુક્દ્દ્િાનો નહોતો, બીજા િાંમતકારોને બોધપાઠ આપવાનો હતો. શ્યાિજી િૂમિ પર પહોંચી જાય, પેમરસ મનવાસી કૃષ્ણવિા​ા અને તેના ઈસ્ડડયા હાઉસ તેિ જ સાિીદારો િોડાક િોડા પડ્યા, ફ્ર્રેંચ પોલીસે અખબાર ઇંમડયન સોમશયોલોમજથટને લીધે યુરોપ સાવરકરને પકડીને મિમટશ હવાલે કયા​ા. ફ્રાંસ અિેરીકાિાં મવથફોટ િવા િાંડ્યા હતા. પણ મવશ્વયુદ્ધિાં મિમટશ સાિી હતું એટ્લે િદનલાલ મધંગરાએ જાહેરિાં કર્ના વાયલીને “ડયાય” “થવતંત્રતા” જેવા શબ્દો પોિીિાં રહ્યા. હવે આરોપી સાવરકરને શારીમરક-િાનમસક ઠાર કયોા અને તેને ફાંસી િળી, ડયુયોકકિાં બીજું ઈસ્ડડયા હાઉસ થિામપત િયું, થટૂટગાટટની આંતર રીતે જુલિ કરવાનો મિમટશ પોલીસને િોકો રાષ્ટ્રીય પમરષદિાં ઈંગ્લેડડના મવરોધની બાવજૂદ િળી ગયો. લંડનિી એડન અને ત્યાંિી િેડિ કાિાએ િારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, એસ.એસ. ષમિ નાિે જહાજિાં િારત તરફ લઈ પેરીસિાં ઇડડો-પેમરસ પમરષદ, ઈજીપ્તિાં જવાયા ત્યારે જ િમવષ્યની આંદાિાનની સજાનું ઈમજપ્ત-િારત પમરષદ, બમલાનિાં વીરેડદ્રનાિ મરહસાલ શરૂ કરી દેવાિાં આવ્યું. હાિ વેંત છેટા િોત જેવા દિનનો સાિનો ચટ્ટોપાધ્યાયની બમલાન કમિટી બની, કેનેડાિાં ગદર પાટમી ઊિી િઈ, લાલા હરદયાલે ગદર સાવરકરે કેવી રીતે કયોા? આ કહાણી રૂવાડા ઊિા કરી દે તેવી છે. અખબાર (ગુજરાતી સમહત) મવમવધ િાષાઓિાં સાવરકરે શબ્દનું િવ્ય હમિયાર ઉપાડયું. પ્રકામશત કયા​ા, િાઆરટીિાં િાંમતકારોને શથત્રો િોકલવાિાં આવ્યા, મિમટશ સેનાના િારતીયોને િરાઠીિાં લખાયેલા આ કાવ્યનો મહડદી અનુવાદ ુ તાંબએ ે કયોા છે. (કુસિ ુ તાંબે ખ્યાત કોંગ્રેસી મવપ્લવ િાટે પ્રેમરત કરાયા, મસંગાપુરિાં એવા કુસિ મવથફોટક પ્રયત્નો િયા, પંજાબિાં ઘરેઘરે પગડી નેતા વસંત સાઠેના બહેન િાય). આ ગીતને થવર સંિાલ જટ્ટા ગીત અને મવપ્લવનો િાહોલ અને સૂરિાં બાંધ્યા લતા િંગેશકર અને સુધીર ફડકેએ. (આ સુધીર પોતે િહાન ગાયક હતા. રચાયો. આ બધાનું એક કેડદ્ર ખુદ મિમટશ િૂમિ પર સાવરકર પર પ્રિ​િ કફલ્િ બનાવી હતી. તેિના લંડનિાં હતું, શ્યાિજી તો લંડનિી પેમરસ છટકી િુખે આ ગીત સાંિળવાનો િને િોકો િળ્યો ગયા હતા, એટ્લે વારો સાવરકરનો હતો. િોડા હતો. ) આ બંધન અવથિાિાં મૃત્યુ-મવજયનું આ મદવસો પેમરસિાં સાિીદારો શ્રી રાણા, િેડિ કાિા અને શ્યાિજી સાિે મવિશા કરવા રહ્યા. ગીતઅનાદિ મૈં, અનંત મૈં, અવધ્ય મૈં, મહાન, બધાની લંડન ના જાય તેવી દલીલ હતી. પણ માર સકેકૌન મુઝેશત્રુશદિવાન? તેઓ નીકળ્યા અને લંડનની મવકટોમરયા રેલવે ધમમધારણાથમઅટ્ટહાસ કર ખડા, થટેશને પેમરસિી આવતી ટ્રેનિાં પકડાયા. સાિે મૃત્યુકેસમક્ષ મૈંડટા રહા ખડા, દાદાિાઈ નવરોજીની પૌત્રી (જેનો જેએનએિ ખડગ સેમરા ન મૈંન અગ્નન સેજલા, િાંડવી કર્છિાં ડોક્ટર મપતાને ત્યાં િયો હતો) ભીરૂ મૃત્યુછોડ યુદ્ધ ભાગતા ચલા, પેરીન પણ હતી. 13 િાચા, 1910 ના ધરપકડ. શત્રુભી બડા દવદચત્ર મૂખમહૈમહા, િુકદ્દિો િારતિાં ચાલશે એવો મનણાય િયો. મૃત્યુ-િંડ સેમુઝેઅરેડરા રહા. અદાલતે તેને િંજૂર રાખ્યો એટ્લે જેબ એવેડયુ કેવી અજેય િાવનાનું સાિર્યા હતું આ પર આવેલી મિક્સટન જેલિાં રખાયા, ઘણા િાંમતકારો િળવા આવ્યા. મપંજર બંધ સાિીને િાંમતકારોિાં?


@GSamacharUK

19

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સૂવરની કિડનીનુંપ્રત્યારોપણઃ ફાઇબરની ઊણપથી મેદસ્વીતા, ડાયાબબટીસ અનેહૃદયનેજોખમ માણસમાં કિડનીના દદદીઓ માટેઆશાનુંકિરણ

6th April 2024

ભોજનમાં80 ગ્રામ ચણાનો સમાવેશ તમારી ઉંમર 10ટિા વધારી શિેછે

રોવજંદા ભોજનમાં ફાઈબર અથિા રેષાના િમાણ િધુ લેિા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાજય માજયતા એિી છે કે, ભોજનમાં પૂરતું ફાઈબર લેિાથી કબવજયાતની સમપયા થતી નથી. જોકે, રેષાંનું િધુ િમાણ કબવજયાતથી બચાિ​િાની સાથોસાથ પથૂળતા, િાયાવબિીસ, હૃદયરોગ અને કેિલીક હદે કેજસરથી પણ બચાિે છે. એક તબીબી અભ્યાસના તારણ અનુસાર રોવજંદા ભોજનમાં ફાઈબરનું િમાણ 10 ગ્રામ િધારી દેિાય તો આકસ્પમક મૃત્યુનું જોખમ 10 િકા સુધી ઘિી શકે છે. 80 ગ્રામ કાબુલી ચણામાં ફાઈબરનું લગભગ આિલું જ િમાણ હોય છે. હકીકતમાં ફાઈબરથી શરીરમાં સોજા અને સંિમણનું જોખમ ઘિે છે. ફાઈબર બે િકારના છે. એક તો, જે ફાઈબર પાણીમાં ભળી જઈને જેલી જેિું પિરૂપ ધારણ કરે છે તેને દ્રાવ્ય ફાઈબર (િાયેિરી ફાઈબર) કહે છે. જ્યારે બીજું ફાઈબર અદ્રાવ્ય હોય છે. દ્રાવ્ય ફાઈબર આપણા શરીર માિે િધુ ફાયદાકારક હોય છે.

ભોજનમાંફાઈબર શા માટેજરૂરી?

આપણું પાચનતંિ ભોજનમાં િાપ્ત થતાં િોિીન, કાબોષહાઇડ્રેટ્સ જેિાં અજય તત્િો ફાઈબરને તોિીને પચાિી શકતું નથી. આ આંતરિામાંથી થઈને શરીરમાંથી બહાર નીકળી જિાની સાથે જ આંતરિામાં રહેલી તમામ અશુવિઓ બહાર ફેંકી દે છે, જેના લીધે કબવજયાતની સમપયા દૂર થાય છે. ફાઈબર કે રેષાં પાચનને સુધારિામાં મદદ કરે છે. આંતરિામાં રહેતા તંદુરપત બેટિેવરયાનું િમાણ િધારે છે. જેના કારણે આંતરિા અને િેપિ કેજસરનું જોખમ ઘિે છે.

રીત અપનાિી શકો છો. જેમ કે - જ્યૂસના પથાને ફળ જેમ કે, સફરજન કે નાસપતી ખાઓ. ચોખા, િેિ અને પાપતાને બદલે આખા અનાજનું સેિન કરો. પનેટસમાં વચપ્સ કે તળેલાં પદાથોષને બદલે પિાઉટ્સ કે ઉગાિેલી શાકભાજી ખાિાનું રાખો. આ જ રીતે શેક, પમૂધી અને સલાિમાં વચયા સીડ્સનો ઉપયોગ કરી શકો છો. િેકફાપિમાં વબસ્પકિ, કેક િગેરને ે બદલે નટ્સ, સીડ્સને િાધાજય આપો.

ફાઇબરથી બીમારીઓનુંજોખમ િઇ રીતેઘટેછે?

• હૃિય રોગઃ ભોજનમાં પૂરતા િમાણમાં ફાઇબર ન હોિાથી કોલેપટ્રરોલ અને બ્લિ િેશરની સમપયા િધે છે. આ બંને હૃદયરોગના સૌથી મોિા કારણ છે. • મેિસ્વીતાઃ ફાઇબર શરીરને ચરબી સવહતના સ્રોતમાંથી મળતી કેલરીનું િમાણ ખેંચીને શરીરમાંથી બહાર ફેંકે છે. આના પવરણામે, િજન અને ઓબેવસિી વનયંવિત રાખિામાં મદદ મળે છે. • ઇમ્યુદનટીઃ ફાઇબર આંતરિામાં િાપ્ત સારા બેટિેવરયાનું િમાણ િધારે છે. જેના લીધે આંતરિાની ઇનયુન વસપિમ સુધરે છે. જે સમગ્ર ઇનયુવનિીને િભાવિત કરે છે. ફાઈબરનુંપ્રમાણ િઇ રીતેવધારી શિાય? ઈજિરનેશનલ ફાઉજિેશન ફોર ફંટશનલ ગેપટ્રોઈજિેપિાઈનલ • ડાયાદિટીસઃ ફાઇબર ઇજપયુવલનની િવતવિયાને સુધારે છે. આ વિસઓિડર મુજબ જો તમે ભોજનમાં ઓછું ફાઈબર લો છો તો ઉપરાંત, બ્લિ સુગરને સંતવુ લત કરે છે. જેના લીધે િાયાવબિીસનું ભોજનમાં ધીમે-ધીમે તેનું િમાણ િધારિું જોઈએ. આ માિે તમે કેિલીક જોખમ ઘિે છે.

2050માંિેન્સરના અંદાબજત 35 બમબલયનથી વધુિેસ

આજકાલ કેજસર થિાનું િમાણ િધી રહ્યું છે. કેજસરની સારિારમાં નોંધપાિ િગવત જોિાં મળી હોિાં છતાં, વિશ્વ માિે તે આરોગ્યની ગંભીર વચંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંપથા (WHO)એ ચેતિણી આપી છે કે આજથી 25 િષષ પછી એિલે કે 2050માં કેજસરના નિા અંદાવજત 35 વમવલયનથી િધુ કેસ જોિાં મળશે જે 77 િકાનો ઉછાળો સૂચિે છે. ઉલ્લેખનીય છે કે િષષ 2022માં કેજસરના અંદાજે 20 વમવલયન કેસ હતા. ઈજિરનેશનલ એજજસી ફોર વરસચષ ઓન કેજસર (IARC)ના વરપોટ્સષ અનુસાર ફેફસાં, િેપિ અને કોલોરેટિલ કેજસર સૌથી સામાજય િકાર થઈ ગયા છે. પુરુષો અને પિીઓમાં તમામ કેન્રોમાં ફેફસાના કેજસરનું િમાણ 12.4 િકા છે. પુરુષોમાં સિષસામાજય કેજસરમાં ફેફસા, િોપિેિ અને કોલોરેટિલ કેજસર છે જ્યારે પિીઓમાં િેપિ, ફેફસાં અને કોલોરેટિલ કેજસર સૌથી સામાજય છે જેમાં 2022માં પિીઓમાં નિા તમામ કેજસર કેસીસમાં માિ િેપિ કેજસરનું િમાણ 23.8 િકા હતું. વિશ્વભરમાં ફેફસાંના કેજસરથી સૌથી િધુ એિલે કે તમામ કેજસરના 16.8 િકા મૃત્યુ થાય છે.

વિશ્વમાં ફેફસાંના કેજસરનાં 2.4 વમવલયનથી િધુ કેસ અને 1.8 વમવલયનથી િધુ મૃત્યુ થયા હતા. કેજસર અને તેનાથી મૃત્યુમાં િથમ િમે એવશયા અને બીજા િમે યુરોપ હતા. આ જ િમાણે િેપિ કેજસરના 2.3 વમવલયન કેસ હતા અને તેનાથી આશરે 670,000 મોત થયા હતા જે મૃત્યુદરમાં ચોથા િમે હતું.

એસ્ટ્રોજેન બપલ્સ બ્લડ પ્રેશર વધારી શિે

મેનોપોઝ અથિા રજોવનવૃવિની સારિારમાં સામાજય રીતે એપટ્રોજેન હોમોષજસ વપલ્સ આપિામાં આિે છે. જનષલ હાઈપરિેજશમાં િવસિ અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે એપટ્રોજેન હોમોષજસ આપિાની િણ પિવત, ઓરલ, ટ્રાજસિમષલ અને િજાઈનલ છે. યોવનમાં િીમ અને ત્િચા પર પેચ લગાિ​િાની પિવતઓની સરખામણીએ મૌવખક અથિા તો ગોળી િાિે એપટ્રોજન લેનારી પિીઓને હાઈ બ્લિ િેશરનું જોખમ રહે છે. મેનોપોઝના કારણે પિીઓએ હાઈપરિેજશન સવહત અનેક આરોગ્ય સમપયાઓનો સામનો કરિો પિે છે. સંશોધકોએ કેનેિાના આલ્બિાષમાં માિ એપટ્રોજેન હોમોષજસના બે સતત વિસ્પિપ્શન લેનારી 45 અને તેથી િધુ િયની 112,000 પિીઓનાં મેવિકલ વરપોટ્સષ તપાપયા હતા. આ પિીઓએ માિ એપટ્રોજેન હોમોષજસ સારિાર શરૂ કયાુંના ઓછામાં ઓછાં એક િષષ પછી એપટ્રોજેન લેિાની પિવત અને હાઈ બ્લિ િેશર થિાનાં જોખમ િચ્ચેનો સંબંધ તપાપયો હતો. ઓરલ એપટ્રોજેન થેરાપી લેતી પિીઓમાં હાઈ બ્લિ િેશરનું જોખમ ટ્રાજસિમષલ પેચની સરખામણીએ 14 િકા િધુ અને િજાઈનલ એપટ્રોજેન િીમની સારિાર લેનારી પિીઓ કરતાં 19 િકા િધુ હતું.

ખાસ નોંધઃ ‘ગુજરાત સમાચાર’માંપ્રિાબશત આરોગ્ય સંબંબધત તમામ માબિતી સામાન્ય જાણિારી માટેછે. આ બવભાગ િેઅન્યત્ર પ્રિાબશત િોઇ સુચન / ઉપચારનો અમલ િરતાંપૂવવેવ્યબિનેપોતાની તાસીરનેધ્યાનેલેવા તેમજ પોતાના ડોક્ટરનેિન્સલ્ટ િરવા અનુરોધ છે. - વ્યવસ્થાપક

નવી દિલ્હી: વિશ્વમાં પહેલી િખત જીન એવિવિંગિાળા કોઈ સૂિરની કકિનીનું માનિીમાં સૌિથમ િખત િત્યારોપણ કરાયું છે. અમેવરકાની મેસચ્ે યુસટ્ે સ હોસ્પપિલના િોટિરોએ આ વસવિ મેળિી છે. ગત 16 તારીખે બોપિન શહેરમાં િોટિરોએ 62 િષષના વરચાિડ પલાયમેન નામની વ્યવિમાં સૂિરની કકિનીનું સફળ િત્યારોપણ કયુ.ું આ તબીબી વસવિથી કકિનીના દદદીઓ માિે આશાનું કકરણ દેખાયું છે. આજના વિશ્વમાં લોકોની કકિની ઝિપથી ખરાબ થઈ રહી છે અને કકિની મેવચંગ િગર ટ્રાજસપ્લાજિ શટય નથી. આ સંજોગોમાં િયોગશાળામાં જીન થેરપીની મદદથી બનાિાયેલા સૂિરની કકિનીનું માનિીમાં િત્યારોપણ સફળ રહ્યું તો તે મોિો ચમત્કાર નીિ​િશે. માિ અમેવરકામાં જ એક લાખ લોકો કકિની િત્યારોપણ માિે લાઇન લગાિીને ઉભેલા છે. તેમના માિે આ સમાચાર એક ચમત્કાર જેિા છે. વરચાિડ પલાયમેન લાંબા સમયથી િાયાવબિીસથી પીિાતા હોિા ઉપરાંત અજય શારીવરક સમપયાઓના કારણે તેમની કકિની ખરાબ થઈ ગઈ હતી. લગભગ સાત િષષ સુધી િાયાવલવસસ પર રહ્યા પછી 2018માં તેમને એક વ્યવિની કકિનીનું િત્યારોપણ કરિામાં આવ્ય.ું જોકે પાંચ િષષ પછી આ કકિની પણ ફેઇલ થઇ ગઇ હતી. વરચાિડને સૂિરની જે કકિનીનું િત્યારોપણ કરિામાં આવ્યું છે તેને મેસચ્ે યુસટ્ે સના ઇજેનવે સસ ઓફ કેવિજ સેજિરમાં વિકસાિ​િામાં આિી છે. િોટિરોએ તેમાંથી સૂિરના તે જનીનને કાઢી નાખ્યો હતો જેનાથી માનિશરીરને નુકસાન જઈ શકે છે. તેના લીધે કકિનીની ક્ષમતામાં િધારો થયો. ઇજેનવે સસ કંપનીએ સૂિરના તે િાઇરસને પણ વિએસ્ટિ​િેિ કરી નાખ્યો હતો જે વ્યવિને ઇજફેકશન કરી શકતો હતો. આ િકારના વજનેવિક એસ્જજવનયવરંગ પછી કકિનીમાં સૂિરની લાક્ષવણકતા અત્યતં ઓછી છે. આ પહેલા વજનેવિકલી વિકસાિાયેલી કકિનીનું િાંદરામાં િત્યારોપણ કરિામાં આવ્યું હતુ,ં અને િાંદરો તેની સાથે 176 વદિસ જીવ્યો હતો. બીજા કેસમાં િાંદરો બે િષષ જીવ્યો હતો. આ સંજોગોમાં આ િત્યારોપણને કકિનીના દદદીઓ માિે િરદાનરૂપ માનિામાં આિે છે. આ િયોગ સફળ રહેશે તો કકિની િત્યારોપણના દદદીઓ માિે િાયાવલવસસમુિ જીિનની નિી જ સંભાિનાના દ્વાર ખૂલશે.

હેલ્થ ટિપ્સ

10થી 20 બમબનટમાં આવતી ઊંઘ શ્રેષ્ઠ

જો તમને પથારીમાં પહોંચ્યા પછી ઊંઘ આિ​િામાં 20 વમવનિ કરતાં િધુ સમય લાગે છે તો તે અપૂરતી ઊંઘ, પલીપ વિપિબષજસ કે ખરાબ ઊંઘનો સંકતે હોઈ શકે છે. પથારીમાં પિતાંની સાથે જ જો તમે સુઈ જાઓ છો તો આ ઊંઘ પૂરી ન થયાનો સંકતે છે. પથારીમાં ગયા પછી ઊંઘ આિ​િામાં લાગતા સમયને પલીપ લેિજે સી કહે છે. પથારીમાં ગયા પછી ઊંઘ આિ​િા માિે 10થી 20 વમવનિ લાગતી હોય તો તે આદશષ સમય છે. સારી ઊંઘ માિે પલીપ લેિજે સીનું ઘણું મહત્ત્િ છે. જો તમે પુરતી ઊંઘ લેતાં નથી તો ખરાબ કોજસજટ્રેશન, ક્ષમતામાં અભાિ, િાયાવબિીસ, પથૂળતા, વિ​િેશન, હૃદયરોગ અને એંગ્ઝાયિી જેિી બીમારીનું જોખમ િધારો છે. એિલું જ નહીં, આિા લક્ષણ ઊંઘ સંબવં ધત વિસઓિડરનો પણ સંકતે છે. • જો તમે પથારીમાં પિતા જ ઊંઘી જાઓ છો તો તેનો અથષ છે કે પુરતી ઊંઘ મળી રહી નથી. આ ઊંઘ સંબવં ધત વિકાર નાકોષલપ્ે સી અને આઈવિયોપેવથક હાઈપરસોસ્નનયાનો પણ સંકતે હોઈ શકે છે. બંનમે ાં વ્યવિ વદિસે પણ અિધો ઊંઘમાં રહે છે. • જો તમને ઊંઘ આિ​િામાં 20 વમવનિથી િધુ સમય લાગે છે તો તેના અનેક કારણ હોઈ શકે છે. વદિસે ઊંઘિુ,ં જુનો દુઃખાિો કે પછી આ ઈજસોસ્નનયાનો પણ સંકતે હોઈ શકે છે. લાંબી પલીપ લેિજે સીને કારણે વ્યવિને પુરતી ઊંઘ મળતી નથી. પલીપ લેિજે સી માપિા માિે પોલીસોનનોગ્રાફી, મલ્િીપલ પલીપ લેિજે સી િેપિ, મેઈજિેનજસ ઓફ િેકફુલનેસ િેપિ થાય છે. કફિનેસ બેજિથી પણ ઊંઘનું િમાણ જાણી શકાય છે. પલીપ લેિજે સીથી ઊંઘ સંબવં ધત વિકારો શોધિા સરળ બને છે. જો તમે પુરતી ઊંઘ લેશો તો અનેક શારીવરક-માનવસક આવધ-વ્યાવધથી બચી શકો છો.


20

પ્રથમ મસહલા શરણાઈવાદક : બાગેશ્વરી કમર

6th April 2024

ગુંજે શરણાઈ ઢોલ ત્રાંિાળું વાગે... શરણાઈની ગુજ ં તો તિે સાંિળી જ હશે.... એની મવમશષ્ટતા એ છે કે શરણાઈ િાત્ર પુરુષોનું વાદ્ય ગણાય છે. શરણાઈ વાદનિાં ફેફસાંની તાકાતની જરૂર પડે છે. એથી લત્રીઓ િાટે શરણાઈ વગાડવી િુશ્કેલ ગણાય છે. પરંપરાગત રીતે પુરુષો જ શરણાઈ વગાડતા જોવા િળે છે. પરંતુ, િાગેિરી કિરે આ પરંપરાિાં પમરવતસન આણ્યુ.ં મપતા જગદીશ િસાદને પગલે ચાલીને િાગેિરીએ શરણાઈ વાદનિાં િહારથ હાંસલ કયુ,ું એટલું જ નહીં એ િારતની પહેલી િમહલા શરણાઈ વાદક પણ િની. પમરણાિે િોકલી. િેત્રણ કલાકનો મરયાઝ તો સાિાન્ય ઉલતાદ મિસ્લિલ્લાહ ખાનની મશષ્યા િાગેિરીને િાિત હતી. િાગેિરીનું િમશક્ષણ પૂરું થયું ત્યારે ચંડીગઢિાં શરણાઈની રાણી-શહનાઈ ક્વીનનો ઉલતાદે એની હાથની િાજુ પર ગંડા તરીકે તાજ પહેરાવવાિાં આવેલો. ઓળખાતો એક દોરો િાંધ્યો. એનો અથસ એિ આ િાગેિરીને ગળથૂથીિાં જ સંગીતનો થાય કે િમશક્ષણ સિાપ્ત થયુ.ં પારસિ​િમણના વારસો િળેલો. ત્રણ ત્રણ પેઢીથી એના લપશસથી થતા િ​િાવની જેિ િાગેિરી પમરવારને સંગીતની સોગાદ િળેલી. દાદા શરણાઈવાદનિાં સુવણસ િનીને ઝળહળી. દીપચંદ શરણાઈ વાદક હતા. કાકા પણ શરણાઈ િાગેિરી એક પછી એક સોપાન સર કરવા વગાડતા. મપતા જગદીશ િસાદ મદલ્હી લાગી. એને પહેલો જાહેર કાયસક્રિ કરવાની તક ઘરાનાના ઉત્તિ શરણાઈ વાદક હતા. તેઓ િળી. િાગેિરીના શબ્દોિાં : ‘૨૭ ફેબ્રઆ ુ રી ઉલતાદ મિસ્લિલ્લાહ ખાનના મિય મશષ્ય હતા. ૧૯૮૩નો મદવસ િને યાદ છે. મદલ્હીણા એિને રાષ્ટ્રપમત પુરલકાર પણ િળેલો. જગદીશ િસાદ શાયર પણ હતા, એથી એિણે ‘કિર’ કાિાણી ઓમડટોમરયિ​િાં િારો પહેલો એવું તખલ્લુસ પોતાના નાિ સાથે જોડેલ.ું એ સાવસજમનક કાયસક્રિ હતો. હું ત્યારે સત્તર વષસની. રીતે િાગેિરીના નાિ સાથે પણ કિર જોડાઈ હું ઓલ વુિન મ્યુમઝક ફેસ્લટવલિાં સહિાગી થઈ રહેલી. િેં કોઈ પણ િકારની િુશ્કેલી મવના ગયુ.ં િાગેિરી િાત્ર છસાત ‘મિયા કી ટોડી’ રાગ વષસની હતી, ત્યારે િાતા આખું ચંદ્રાવતીને કહેતી કે િારા પ્રથમ ભારતીય નારી વગાડ્યો. ઓમડટોમરયિ તાળીઓના િાટે પણ શરણાઈ િનાવી દે. ટીના દોશી ગડગડાટથી ગુજી ં ઊઠયુ.ં એક િાળહઠ પાસે નિતું જોખીને િમહલાને શરણાઈ વાદન ચંદ્રાવતીએ દીકરીને શરણાઈ કરતી જોઈને લોકોને મવલિય થયુ.ં ત્યારથી િારા િનાવી આપી. યોગ્ય રીતે તાલીિ લીધા મવના પણ િાગેિરીના સૂર અને તાલ એકદિ લપષ્ટ શરણાઈ વાદનની પરંપરા શરૂ થઈ તે વણથંિી હતા. એથી જગદીશ િસાદે કહ્યું કે, ‘આિ તો હું ચાલતી રહી.’ િાગેિરીએ દેશ ઉપરાંત તારા શરણાઈ વાદનના પક્ષે નથી. છતાં વગાડવી મવદેશિાં પણ અનેક જાહેર કાયસક્રિો કયાું. ૧૯૮૮િાં રમશયાિાં િાગેિરીએ િારત જ હોય તો મવમધસર વગાડ.’ િહોત્સવિાં િારતનું િમતમનમધત્વ કરેલ.ું દરમિયાન, ૧૯૭૯િાં ઉલતાદ મિસ્લિલ્લાહ શરણાઈની રાણી િગેિારીએ ૧૯૮૫િાં ખાન મદલ્હી આવ્યા. ત્યારે જગદીશિસાદે એિને નરે શ કુિાર સાથે લગ્ન કયાું. િાગેિરી કહે છે, િાગેિરીના શરણાઈ વાદનની વાત કરી. િાગેિરીની મવમધવત તાલીિનો આરંિ થયો. ‘સાિાન્યપણે એવી િાન્યતા છે કે લત્રીઓિાં આરંિે જગદીશ િસાદે જ દીકરીને શરણાઈ શરણાઈ વગાડવાની શારીમરક ક્ષિતા અને વાદનનું િમશક્ષણ આપ્યુ.ં એિણે દીકરીને પાનો શમિ હોતી નથી. પણ એવું સામિત થઈ ચૂક્યું ચડાવતા કહ્યું કે, ‘લખનારા અને વાંચનારા તો છે કે લત્રીઓ શરણાઈ વગાડી શકે છે. અને એ ઘણા હશે, પણ શરણાઈ વગાડનારી એક જ પુરવાર કરનાર હું છું !’ િાગેિરી દરેક ઠેકાણે છોકરી હશે. એ છોકરી એટલે તુ,ં િાગેિરી... શરણાઈ વાદન િાટે જતી નથી. ઉલતાદ આિ મપતાના િોત્સાહનથી િાગેિરીનું મિસ્લિલ્લાહ ખાને શીખવ્યું છે કે, સંગીત સાથે િમશક્ષણ ચાલ્યુ.ં િારિા ધોરણ સુધી િણીને જોડાવાનો અથસ ઈિરનો સાક્ષાત્કાર કરવાનો છે. િાગેિરીએ િણતર છોડી દીધું અને શરણાઈને સંગીત ઈિરની િમિ છે. એથી જ લગ્ન સિમપસત થઈ ગઈ. કેટલાક સિય સુધી ઘેર સિારંિોિાં િાગેિરી શરણાઈ વગાડવાનું ટાળે મપતા પાસે િાગેિરીએ િમશક્ષણ લીધુ.ં એ પછી છે. એ કહે છે, ‘હું પૈસા િાટે શરણાઈ વાદન જગદીશ િસાદે દીકરીને આગળની તાલીિ િાટે કરતી નથી. કળા િાટે અને સાધના િાટે જ િનારસ ઉલતાદ મિસ્લિલ્લાહ ખાન પાસે િારી શરણાઈ છે !’ સામગ્રી: ઓરેન્જ પલ્પ - ત્રણ કપ • ખાંડ દોઢ કપ • સૂકા નામરયેળનું છીણ - 1 કપ ••• • ઇલાયચી પાઉડર - 1 ચિચી • મિલ્ક ઓરેન્જ પાઉડર - દોઢ કપ • ઓરેન્જ ફૂડ કલર અનુસાર • િદાિ-મપલતા - 10 નંગ બરફી રીત: સૌિથિ નારંગીનો પલ્પજરૂરત સાઇડિાં રાખી લો. એક પેનિાં થોડા દૂધિાં મિલ્ક પાઉડર સારી રીતે મિક્સ કરો અને પછી એક ચિચી ઘી નાખો. આટલું કયાસ પછી ગેસ ચાલુ કરો અને પછી એિાં ખાંડ ઉિેરો. ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે એિાં નારંગીનો પલ્પ નાખો અને મિશ્રણને ત્રણથી ચાર મિમનટ િાટે ચડવા દો. એિાં ઓરેન્જ ફૂડ કલર ઉિેરીને સારી રીતે મિક્સ કરો. એિાં સૂકા નામરયેળનું છીણ ઉિેરો અને ધીિા તાપે મિક્સ કરો. આ મિશ્રણને ત્રણથી ચાર મિમનટ ચડવા દો. એલ્યુમિમનયિની ટ્રેિાં થોડું ઘી લગાવો અને પછી એિાં મિશ્રણ ઉિેરો. આ મિશ્રણને ચાંદીના વરખ અને િદાિ-મપલતાની કતરણથી સજાવીને 20 મિમનટ િાટે રેમિજરેટરિાં સેટ થવા દો. તિારી જરૂમરયાત િ​િાણે િનપસંદ ટુકડાઓિાં કાપો અને િહેિાનોને સવસ કરો.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કકીનનેસદાબહાર રાખશે ફેસસયલ અનેક્લીનઅપ

ત્વચા સુદં ર અને ચિકદાર હોય એવું દરેક યુવતીઓ ઇચ્છતી હોય છે. વાતાવરણિાં રહેલા િદૂષણની અસર સહુ કોઇની ત્વચા પર થતી જ હોય છે. તેથી ત્વચાની યોગ્ય સારસંિાળ રાખવાિાં ન આવે તો તે મદવસે મદવસે ડલ થવા લાગે છે. આ ઉપરાંત ત્વચાને લગતી અનેક સિલયાઓ સજાસય છે. ત્વચાને હેલ્ધી રાખવા િાટે મનયમિત ફેમસયલ અને ક્લીનઅપ કરાવવું જોઇએ. એનાથી ત્વચાને અનેક ફાયદા થાય છે જે અંગે આજે આપણે વાત કરીએ.

સેલ્સ દૂર થાય છે. ત્વચા એકદિ લવચ્છ િને છે. જે યુવતીઓને િદૂષણ અને ધુળના રજકણને કારણે બ્લેક હેડ્સ થયા હોય તો તે પણ દુર થાય છે.

વધતી ઉંમર દેખાતી નથી

ઉંિર વધી રહી હોવાની સૌથી પહેલો સંકતે તિને તિારી મનલતેજ ત્વચાથી પથી િળતો હોય છે. આપણા શરીરિા કોલેજન નાિનું તત્ત્વ હોય છે. આ કોલેજન ત્વચાને ટાઇટ રાખવાનું કાયસ કરે છે. ઉંિર વધવાની સાથે જો ત્વચાની િાવજત ન રાખીએ તો કોલેજન ઘટે છે અને ત્વચા કરચલીવાળી િને છે. શરીરની અંદર રહેલું કોલેજન ત્વચાનું િોઇશ્ચર પણ ઘટાડે છે. કકીન સેલ સસિય રહેશે દોડધાિ​િયાસ જીવનિાં આપણે ત્વચાની મનયમિત રીત કરાવેલું ફેમસયલ ત્વચાની અંદર સંિાળ િરાિર રાખી શકતા નથી. પમરણાિે િોઇશ્ચરને િેલન્ે સ કરવાનું કાયસ કરે છે અને તેના વાતાવરણિાં રહેલા િદૂષણ અને ધૂળના િારીક કારણે ત્વચા મનલતેજ કે કરચલીવાળી લાગતી નથી. રજકણો ત્વચાના કોષિાં િરાઈ જતા હોય છે. સ્કકનટોન અનેસપગ્મેન્ટેશનમાંલાભ િહાર જતી વખતે કરવાિાં આવતો આછોપાતળો ઘણાં લોકોના ચહેરા ઉપર કાળા ડાઘ પડી જતા િેકઅપ, પરસેવો વગેરે િધું જ ત્વચાના કોષોને હોય છે તેિજ ડાકક સકકલ્સનો િશ્ન પણ આજકાલ અસર કરે છે. આવા સિયે ફેમસયલ ત્વચાના યુવતીઓ િાટે જાણે કોિન િની રહ્યો છે. આ મછદ્રોને, કોષોને લવલથ કરવાનું કાયસ સારી રીતે કરી િકારના મપગ્િેન્ટેશન ઉંિરના વધવા સાથે વધતા જાણે છે. ત્વચાને ડેડ થતી િચાવે છે તેથી મનયમિત જાય છે. આજકાલ વધતી જતી ગરિી, િદુષણ અને ફેમસયલ અથવા કલીનઅપ કરવું જોઇએ. હોિોસન્સિાં આવતા પમરવતસનને કારણે જો તેની સિયાંતરે િાવજત ન કરવાિાં આવે તો તે મદવસેને બ્લેક અનેવ્હાઇટ હેડ્સથી મુસિ આજે િોટા િાગની યુવતીઓને નાક ઉપર મદવસે ખરાિ થતી જાય છે. તિે મનયમિત ફેમસયલ બ્લેક હેડ્સ અને દાઢી ઉપર વ્હાઇટ હેડ્સની તકલીફ કરાવશો તો મપગ્િેન્ટેશનની અસર ત્વચા પર નહીં થઇ જતી હોય છે. આ િંનને ે દૂર કરવાનો સૌથી દેખાય અને કાળા ડાઘ કે ડાકક સકકલની તકલીફ પણ ઉત્તિ ઉપાય ફેમસયલ અને ક્લીનઅપ છે. તે નહીં રહે. આ ઉપરાંત સ્લકનટોનિાં પણ પમરવતસન કરાવવાથી નાક ઉપર અને દાઢી ઉપરના ડેડ લકીન જોવા િળશે.

રૂઢિચુસ્ત સાઉદીની યુવતી ઢિસ યુઢનવસસસ્પધાસિાં દુબઈ: ઈલલામિક દેશ સાઉદી અરેમિયા એક સિયે તેના કટ્ટરવાદી અમિગિ િાટે િદનાિ હતું. જોકે સિય સાથે તેની નીમતરીમત અને અમિગિ​િાં િદલાવ આવી રહ્યો છે. િોહમ્િદ મિન સલિાન અલના શાસનિાં તે ઉદાર મવચારસરણી અપનાવીને પોતાની છાપ સુધારી રહ્યું છે. અત્યાર સુધી મિસ યુમનવસસ લપધાસથી દૂર રહેલા સાઉદી અરેમિયાએ હવે સત્તાવાર રીતે મિસ યુમનવસસ લપધાસિાં િાગ લેવાની જાહેરાત કરી છે. આવી જાહેરાત કરનાર તે િથિ ઇલલામિક દેશ િન્યો છે. 27 વષસની સુદં ર િોડેલ રુિી અલકાહતાની દેશનું િમતમનમધત્વ કરશે. સાઉદી અરેમિયા િાટે આ ઐમતહામસક પગલું છે. આ પહેલા સાઉદી અરેમિયાિાં ફિ મિનિુસ્લલિોને જ આલ્કોહોલ ખરીદવાની છૂટ હતી. આ પહેલા િમહલાઓને જાહેરિાં ગાડી ચલાવવા અને પુરુષોની સાથે કાયસક્રિોિાં િાગ લેવા છૂટ આપવાિાં આવી ચૂકી છે. િોડેલ રુિીએ તેના ઇન્લટાગ્રાિ એકાઉન્ટ પર જાણકારી આપતાં કહ્યું હતું કે તે મિસ યુમનવસસ લપધાસિાં પોતાના દેશ સાઉદી અરેમિયાની િથિ લપધસક હશે. મરયાધિાં રહેતી રુિીને ઈન્ટરનેશનલ ફેસ્લટવલોિાં િાગ લેવા િાટે ઓળખવાિાં આવે છે. રુિીએ જણાવ્યું હતું કે િારે વૈમિક સંલકૃમતઓ અંગે જાણકારી િેળવવી છે તો સાઉદી અરેમિયાના િવ્ય સાંલકૃમતક વારસાની જાણ સિગ્ર મવિને કરવી છે. રુિી અત્યાર સુધીિાં મિસ સાઉદી અરિનો તાજ જીતવા ઉપરાંત મિસ મિડલ ઇલટ, મિસ અરિ વલ્ડડ પીસ 2021 અને મિસ વુિન (સાઉદી અરિ)નું ટાઇટલ જીતી ચૂકી છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

21

ભારત અનેકેડયાના સંબંધોનેજોડતી કડી રોસહતભાઈ વઢવાણા

www.gujarat-samachar.com

6th April 2024

દેશોમાંઆવથયક વિકાસ સારી રીતેથયો છે. આ - બાદલ લખલાણી તમામ અથયવ્યિથથા 5થી 6 ટકાના દરેસરળતાથી ઇથટરના પ્રસંગે ગુજરાત સમાચાર દ્વારા વિશેષ િધી રહી છે. ઝૂમ પ્રોગ્રામ ‘સોનેરી સંગત’નું આયોજન કરિામાં આવથયક વિકાસમાંભારતીયોનુંઅનેતેમાંપણ આવ્યુ,ં જેનુંસંચાલન પૂજાબહેન રાવલ દ્વારા કરિામાં ગુ જ રાતીઓનુ ંપ્રમાણ હંમશ ે ાંસારુંરહ્યુંછે. તમે આવ્યુ.ં પૂજાબહેને જણાવ્યું કે, ગુજરાત સમાચારના અહીં નાઇરોબી આિશો, તો દરેક થથળેભારતીયો સોનેરી સંગતનેખૂબ લોકચાહના પ્રાપ્ત થઈ રહી છે મળે છે. હું અહીં આવ્યો યયારે અમુક જોિા અનેતેનો વ્યાપ સતત િધી રહ્યો છે. િધારેનેિધારે લોકોએ એમ પણ કહ્યુંહતુંકે, ‘તમનેતો અહીંની લોકો સોનેરી સંગત અને ગુજરાત સમાચાર સાથે રાષ્ટ્રીય ભાષા આિડેછેએટલેિાંધો નહીં આિે’. જોડાિા માગે છે. હોળીની સંગત કરી, સામાવજક મેં જ્યારે તેમને કહ્યું કે, ‘મને થિાવહલી નથી વચંતન કયુ​ુંઅનેહિેઆપણેઇથટર પ્રસંગેપણ સોનેરી આિડતી’, તો સામેની વ્યવિએ કહ્યુંહતુંકે, ‘નહીં સંગતનુંઆયોજન કયુ​ુંછે. અમારા આજના મહેમાન નહીં ગુજરાતી અહીંની બીજી રાષ્ટ્રીય ભાષા કેડયામાં ભારતના ડેપ્યુટી હાઇ કવમશનર શ્રી જીસસ િાઈસ્ટ રોહહતભાઈ વઢવાણા અપ્પાસાહેબ પંત છે.’ કહેિાનુંએ કે, ગુજરાતી ભાષા અહીં િષોયથી રોહહતભાઈ વઢવાણા છે, જેઓ યુકમે ાંપણ તેમની પ્રચવલત છે, એટલેથથાવનક લોકોનેપણ થોડાઘણા સેિા આપી ચૂક્યા છે. શ્રી સી.બી. પટેલેપણ શ્રી રોવહતભાઈ િઢિાણા અંગેજણાિતાં કાયયક્રમની શરૂઆતમાં ગુજરાત સમાચાર અમદાિાદના બ્યૂરો કહ્યુંકે, ભારત અયયારેનૂતન ભારત છે, અથયકારણ સવહતનાંઅનેક ગુજરાતી શબ્દો આિડતા હોય. જ્યારે મારાં પત્ની માકકેટમાં ચીફ હનલેશભાઈ પરમાર દ્વારા દેશ અને દુવનયાના સમાચાર- કારણોસર આંતરરાષ્ટ્રીય થતરેભારતનો ડંકો િાગી રહ્યો છે. ઇત્ડડયન શાકભાજી લેવા જાય ત્યારે‘કેટલો ગુવાર આપુ’ં, ‘કેટલા બટેટાં અહેિાલ રજૂ કરિામાં આવ્યા હતા. જે બાદ વનલેશભાઈએ ડયૂઝ ફોરેન સવિયસ કહેિાય તેખૂબ મજબૂત પ્રવતભાસંપડન સંથથા છેઅને આપુ’ં તેપ્રકારેસંવાદ થાય છે. એટલેકેઆપણો તેલોકો સાથેનો એવડટર આનો​ોલ્ડભાઈ હિસ્ટીનેવનમંિણ આપ્યુ.ં એમાંશ્રી રોવહતભાઈ િઢિાણા સાહેબ એક યુિાન અવધકારી છે. લંડન ખૂબ સારો અનેનજીકનો સંપકકછે. આપણેઅહીં ખાસ તેમના માટે આનો​ોલ્ડભાઈ હિસ્ટીએ ગુડ િાઇડેઅંગેજણાવ્યુંકે, ગુડ િાઇડે આિતા પહેલાં અડય દેશોમાં પણ તેમણે સેિા આપી હતી. તેઓ નોકરીઓ ઊભી રહ્યા છીએ, તેમના માટેચેવરટીનુંકામ ઘણુંકરી રહ્યા અનેઇથટર સડડેની િાત કરીએ તો અયયારેસમગ્ર વિશ્વનાંવિથતી લંડનમાંિણેક િષયરહ્યા, ઘણાનેખુશ કયાય. હુંપણ તેમનાથી ખૂબ છીએ. સી.બી. પટેલે શ્રી રોવહતભાઈ િઢિાણાને પૂછયું હતું કે, આપ ભાઈ-બહેનો પેશન વીકની ઉજિણી કરી રહ્યાં છે, એટલે કેદુઃખ પ્રભાવિત થયો. આજેઆપણા ‘સોનેરી સંગત’ કાયયક્રમમાંતેઓ હાજર કે ડ યાના ઘણાં બધાં શહેરમાં ગયા હશો. મોમ્બાસા જાણીતું છે, એ સહન સપ્તાહ. દુઃખ સહન સપ્તાહ એટલે પ્રભુ ઇસુ ક્રાઇથટે રહ્યા તેબદલ તેમનો ખૂબખૂબ આભાર. હુંસાડા છ િષયતાડઝાવનયામાં યેરુસલેમમાંપ્રિેશ કયોયયયારથી તેમનેિધથતંભ પર જડિામાંઆવ્યા રહ્યો છુ,ં ક્યાંકેડયા, યુગાડડા અનેઝાંવઝબાર સાથેના મારા સંબધં ખૂબ પ્રમાણે કકશુમ.ુ આપ મચાકોર ગયા છો? યયાંના હવજયભાઈ, અને ઇથટર સડડેના રોજ તેમનો પુનરુયથાન થયો યયાં સુધીનો ગાઢ છે. તમારા અંગેજ્યારેિાત નીકળેછેરોહહતભાઈ, ત્યારેસાચું ભીખુભાઈ પટેલ વિટનમાં હિે બહુ મોટું નામ છે. એ પ્રમાણે કકશુમન ુ ા ધામેચા પવરિારના ખોડીદાસભાઈ, શાંહતભાઈ અને સમયગાળો. ગુડ િાઇડેપહેલાના ગુરુિારેમોન્ડી થસોડને ી ઉજિણી માનજો તમારાંસુદં ર કામ અંગેવખાણ જ થાય છે. જયં ત ીભાઈ આવ્યા. તેમની દુકાન હતી અનેઅયયારેધામેચા કેશ થાય છે. આ વદિસનુંમહત્ત્િ એ છેકેપ્રભુઇશુએ પોતાના વશષ્યોની ભારતના વિદેશખાતામાંજિલ્લેજ કોઈ ગુજરાતી આિી મોટી એડડ કેરી યુકમે ાં સેકડડ લાજજેથટ પ્રાઇિેટ કંપની છે, જેનો િહીિટ સાથેછેલ્લુંભોજન લીધુંહતુ.ં તેપહેલાંપ્રભુઇશુએ વશષ્યોના પગ પ્રદીપભાઈ, મનીષભાઈ. મૂકશ ે ભાઈ અનેતેમનો પવરિાર કરેછે. ધોયા અનેઉદાહરણ પૂરુંપાડ્યુંકેતમેહંમશ ે ાંનમ્ર બનો અનેજે કચ્છ લેઉવા પાટીદાર સમાજ અનેઓશવાલ તેઓ પ્રગવત તો કરેજ છે, પરંતુનમ્રતા સાથેસખાિત પણ બહુ કરે કોઈ માહલક થવા ઇચ્છેછેતેછેલ્લો થશેઅનેજેનમ્ર બનેછેતે એસોસસયેશન સુંદર સેવા આપી રહ્યા​ા છે. પોટસસ છે. સદ્ભાગ્યે આિા સંખ્યાબંધ મહાનુભાિો છે. આપ મહેરબાની માહલક થશે. પ્રભુ ઇશુએ જે વશક્ષણ આપ્યું એના પર આ આખા બારમાંઓશવાલ એસોસસયેશનનુંએક ભવ્ય કરીનેજણાિો કેકેડયાના સમાજમાંધબકતુંશુંછે? િથતી િધી રહી તહેિારની ઉજિણી થાય છે. સેડટર કાયસરત્ છે. જ્યારેSKLPCનુંસેડટર નોથસ છે? યુકથે ી યયાંપાછા આિેછેકેઇત્ડડયાથી લોકો પરત આિેછે? ‘જુઓ આ થંભનેધારી રે, વેઠેપ્રભુવેદના ભારી રે’ ગુજરાતી શ્રી રોવહતભાઈ િઢિાણાએ આ અંગે જણાવ્યું કે, કેડયામાં ભજન રજૂકરી આનોયલ્ડભાઈએ જણાવ્યુંકે, આ ગુજરાતી ભજનમાં હોલમાં21 સમસલયન પાઉડડના ખચચેઇન્ડડયા ભારતીયોની સંખ્યા અયયારેએક લાખ જેટલી હશે. એમાંથી 70 હજાર ઇશ્વરની જેઅનંત જીિનની યોજના અનેમાનિ જીિનનેપાપમાંથી ક્લબ તરીકેબની રહ્યુંછે. જેટલા લોકો સીઆઇ હોલ્ડર છેઅને25થી 30 હજાર જેટલા લોકો મુવિ મળેઅનેતેનુંતારણ થાય તેનુંએક સુદં ર વનરૂપણ છે. તેમણે તેમના એકના એક પુિનેઆ પૃથ્િી પર મોકલ્યા અનેતેમણેિધથતંભ પોથટ પર હોય છે. અમારી ઇચ્છા એિી છેકેતમારા દ્વારા અમારે ભારતીય પાસપોટટથી અહીં કામ અથિા વ્યિસાયથી આવ્યા હોય તેિા પર માનિજાતનાંપાપનેહરીનેપોતાનુંબવલદાન આપ્યુ.ં તેમનુંજે કેડયાના અમારા ભાઈ-ભાંડઓ ુ નો પવરચય કેળિ​િો છે. યુકમે ાં છે. સંખ્યા પહેલા કરતાંઓછી છે. અહીં રહેતા લોકોમાંથી જેબાળકો લોહી િહ્યુંતેનાથી માનિજાતનેપાપથી મુવિ મળેછે. દરેક ધમયમૃયયુ શરૂઆતનાંિષોયમાં1995 સુધી જેગુજરાતી અનેભારતીયો હતા, તેમાં અડય કોઈ દેશમાંઅભ્યાસ કરિા જાય, તેઓ યયાંજ સેટલ થઈ જાય પછીના જીિનની િાત કરેછે, એટલેકેઅનંત જીિનની િાત કરેછે. 52 ટકા ઇથટ આવિકાના હતા, એ પછી નિા-નિા આિી રહ્યા છે. છે. અડધાથી ઓછા લોકો પરત આિેછે. અયયારેહાલમાંલોકો કેનડે ા, અનંત જીિન પામિા માટેબાઇબલ કહેછેકે, દેિેજગત પર એટલી આપ કેડયામાંછો અનેતમારી સૂક્ષ્મ દૃવિ છે. કેડયામાંજેઆપણી યુએસ અથિા ઓથટ્રેવલયા ખૂબ જાય છે, જેઓ અભ્યાસ બાદ યયાંજ પ્રીવત કરી કેતેમણેપોતાનો એકનો એક દીકરો આપી દીધો, એટલા ભારતીય િસાહત – ગુજરાતી િસાહત છેતેના વિશે, આપણી સંથકૃવત, સેટલ થઈ જાય છે. જૂની પેઢીના લોકો જેઅહીં આિેલા તેમાંઉમેરો માટેકેજેકોઈ તેના પર વિશ્વાસ કરેતેનો નાશ ન થાય અનેઅનંત આપણી પરંપરા અનેપિોયઅંગેઅમારા િાંચકોનેજાણિુંછે. આજે થિાનો નથી, કારણ કેતેમાંથી ઘણા લોકો અડય દેશમાંજઈનેયયાં જીિન પામે. અનંત જીિનની જેઅનંત આશા છેતેના માટેગુડ િાઇડે અમેતમારી મદદથી પરદેશ જઈ રહ્યા છીએ, તો આપ કૃપા કરીને ત્થથર થાય છે. જો કેભારતથી આિતા લોકો પાંચથી સાત િષયકામ કયાયબાદ કેડયન પાસપોટટલઈ અહીં રહેિા તૈયાર છે. ઘણા લોકો અહીં અનેઇથટર સડડેની ઉજિણી કરિામાંઆિેછે. સમગ્ર વિશ્વનાંવિથતી અમારા ભાઈ-ભાંડઓ ુ નો પવરચય આપો. ભાઈ-બહેનો આ વદિસે ચચયમાં જઈ પ્રેયર કરે અને આ પ્રસંગની વિશેષ આમંવિત શ્રી રોવહતભાઈ િઢિાણાએ આ પ્રોગ્રામના રેવસડેડસ પરવમટ લઈ 25થી 30 િષયથી રહી રહ્યા છે. ભલે તેમનો ઉજિણી કરેછે. આયોજન માટેઅનેતેમનેઆમંવિત કરિા માટેગુજરાત સમાચાર પાસપોટટભારતીય છેપણ તેમનુંઘર કેડયા જ થઈ ગયુંછે, કારણ કે ગુડ િાઇડે અને ઇથટર સડડેની માવહતી બાદ તનીષાબહેન અને તેમની આખી ટીમનો આભાર વ્યિ કયોય. રોવહતભાઈએ એ લોકોએ મકાન લઈ લીધાંછેઅનેઅહીં જ થથાયી થઈ ગયા છે. ગુજરાતી દ્વારા િવરષ્ઠ રાજદૂત શ્રી રોવહતભાઈ િઢિાણાનેવનમંિણ જણાવ્યુંકે, મારા માટેપણ સૌભાગ્યની િાત છેકેઆ સુદં ર વિષય ઘણા લોકો ભારતથી અહીં પ્રોફેશનલ વરઝનથી આિી રહ્યા છે. સી.બી. પટેલેપૂછયુંકે, કેડયામાંભારતીય સમાજ અનેસંથથાઓ આપિામાંઆવ્યુ.ં રોહહતભાઈ વઢવાણા કેન્યામાંભારતના ડેપ્યુટી પર િાત કરિાની મનેતક મળી છે. કેડયામાંઆપણા ઘણા ગુજરાતી હાઇકહમશનર છેઅનેજુલાઈ 2022થી યુએનઈપી અનેયુએન- અનેભારતીય લોકો પૂિયઆવિકાથી થથળાંતવરત થઈનેયુક,ે અમેવરકા, અંગેશુંતમેપ્રકાશ પાડી શકો છો? સી.બી. પટેલના આ સિાલના હેહબટાટમાંભારતના કાયમી નાયબ પ્રહતહનહધ છે. તેઓ 2010 માં કેનડે ા અનેઓથટ્રેવલયા ગયા છે. અહીં 1971-72માંઇદી અમીનના જિાબમાં રોવહતભાઈએ જણાવ્યું કે, અહીં ભારતીયોમાં ભારતીય હવદેશ સેવામાંજોડાયા હતા અનેતહેરાનમાંભારતીય ક્રૂર શાસનના કારણેઘણા લોકોએ પલાયન કયુ​ુંઅનેતેનાંકારણો ગુજરાતીઓની સંખ્યા સૌથી િધારેછે. આ વસિાય હશખ, બોહરા, ઇસ્માઇલી સવહતના તમામ સમાજના લોકો અહીં જોિા મળેછે. દૂતાિાસ અનેલંડનમાંભારતના હાઇ કવમશનમાંરાજદ્વારી હોદ્દા પર આપણા માટેથપિ હતાં. રહ્યા છે. તેમણેગલ્ફ વડવિઝનમાંઅંડર સેક્રટે રી તરીકેનિી વદલ્હીના સારી િાત એ છે કે, હમણા ગુજરાતમાં ખૂબ સરસ કાયયક્રમ નાના વિથતારમાં જ્યારે સંખ્યા ઓછી હોય યયારે આપણા લોકો વિદેશ મંિાલયમાંપણ સેિા આપી છે. ઊજિાયો ‘પ્રિાસી ગુજરાતી પિય’. મારી સલાહ એ છેકેહિેજો આ હળીમળીનેરહેતા હોય, બધા પ્રસંગોનુંઆયોજન કરતા હોય, તમામ શ્રી િઢિાણાએ કાયદામાં થનાતકની વડગ્રી અને રાજકીય પ્રકારેકાયયક્રમ હોય અનેતમેરૂબરૂ હાજર ન રહી શકો તેમ હો તો તહેિાર ઊજિતા હોય છે. હમણા હોળીનો તહેવાર બેથી િણ વિજ્ઞાનમાંમાથટસયકયુ​ુંછે. તેઓ જાણીતા લેખક અનેકટારલેખક છે. સમાચાર પિમાંથી અચૂક કોઈનેમોકલજો. જેથી ગુજરાત સમાચારની અઠિાવડયાના િીકેડડમાં લોકોએ ઊજવ્યો. હું પોતે લગભગ સાત તેમણેગુજરાતીમાંએક નિલકથા ‘શંખત’ પ્રકાવશત કરી છે, અને હાજરી નોંધાય અનેસરસ કાયયક્રમમાંઘણા પ્રવતભાસંપડન લોકોનો સ્થળોએ હવહવધ સમાજ સાથે હોળીના રંગે રંગાયો. આ પ્રકારે ગુજરાતી અનેઅંગ્રેજીમાંસંખ્યાબંધ લેખો અનેટૂકં ી િાતાયઓ ગુજરાત સંપકકકરી શકાય, જેમને‘સોનેરી સંગત’ અથવા અન્ય કાયોિમોમાં તમામ તહેિારોમાંથતુંહોય છે. અહીં નાઇરોબીમાંલગભગ 12થી 13 થથળેસરસ નોરતાંનુંઆયોજન પણ થતુંહોય છે, જેમાંનિેનિ સમાચાર અનેએવશયન િોઇસ સવહત ભારત અનેવિદેશનાંઅગ્રણી કાયમ હનમંત્રણ આપી શકશો. દૈવનકો અનેસામવયકોમાંપ્રકાવશત થાય છે. તેમની કોલમ ગુજરાત ‘પ્રિાસી ગુજરાતી પિય’ કાયયક્રમમાંએક અગ્રગણ્ય ઉદ્યોગપવતનાં વદિસ સુધીની ઉજિણી બાદ હિનનું પણ આયોજન કરાય છે. સમાચારમાં‘આરોહણ’ અનેએવશયન િોઇસમાં‘ઇન્સ્ટ્રોસ્પેક્શન’ પુિી અનેયુકત્ેથથત હાઇ કવમશનર હનહમષા માધવાણીએ કહ્યુંહતું રામમંહદરનુંહનમાોણ થયુંત્યારેઘણા મોટા પ્રમાણમાંઅહીં યજ્ઞ થયા, શીષયક હેઠળ પ્રકાવશત થાય છે. કે, યુગાડડા સરકાર યયાંથી થથળાંતવરત થઈ ચૂકલ ે ા એ બધા જ 3થી 4 વદિસ સુધી અખંડ રામધૂન ચાલી. આમ તમામ તહેિાર અને તેમના સાવહત્યયક વ્યિસાયો ઉપરાંત તેઓ વસવિલ સવિયસના ભારતીયો અનેગુજરાતીઓનેફરી આમંવિત કરેછેઅનેતેમની લઈ સાંથકૃવતક કાયયક્રમો તમનેઅહીં જોિા મળશે. આ વસિાય િીકેડડમાં ઉમેદિારોનેમાગયદશયન આપિા માટેખૂબ જ ઉયસાહી છે, જેઅંગે લેિામાંઆિેલી સંપવિ અનેજમીન ફરી આપિા પણ તૈયાર છે. આ પણ કંઈકનેકંઈ ચાલતુંજ રહેતુંહોય છે, અહીં ખૂબ ધબકતુંભારત તેમનેપહેલાંથી જ જુથસો રહ્યો છે. તેમણેબેભાષામાંહસહવલ સહવોસ ઉદાહરણ એટલા માટે ટાંક્યું કે, પૂિય આવિકાના બધા જ દેશોમાં છેતેમ કહી શકાય. કેડયામાંઘણી બધી સંથથાઓ છે, જેમ કેલોહાણા હોય તો તેમનું પરીક્ષાઓ માટેપુસ્તકો પણ લખ્યાંછેઅનેતેમની વેબસાઇટ પર અયયારેભારતના લોકોનેઆિકારિામાંઆિેછેઅનેતેમનુંયયાં અસંખ્ય લેખન અનેપુસ્તક સામગ્રીઓ શેર કરી છે. અપાયેલું યોગદાન થિીકારી પ્રશંસા કરિામાં આિે છે. આ તમામ અનુસંધાન પાન-22


22

@GSamacharUK

6th April 2024

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

હરમાનભાઈ પટેલ અનેમગનભાઈ પટેલ. આ બે પટેલ જુવાન યુવાવપથાિાં એક સરસ સંગઠન હોય, રાજપથાની, કણા​ાટક, તમિલ, કેરલ અવારનવાર યોગીબાપાને અને એસોમસયેશન છે. આ તિાિ લોકો પોતાના તહેવાર સરસ શાપત્રીબાપાનેભારતિાંિળે. યોગીબાપાએ રીતે ઊજવતા હોય છે. ગુજરાતીઓના તો ઘણાં બધાં િેરણા આપી, કંઠી પહેરાવી કેડયાિાંસત્સંગ એસોનસયેશન છે, પંજાબીઓનાંબેથી ત્રણ ગુરુદ્વારા અને કરવા જણાવ્યુંઅનેએ લોકોએ સત્સંગ શરૂ એસોમસયેશન છે, બહોરા લોકો પણ અહીં પોતાની કયોા. પહેલાંકચ્છી લોકોનુંધિાકાિકાજ હતુ.ં હાજરીની નોંધ કરાવતા હોય છે, ત્યાં સુધી કે બહોરા બોચાસણવાસી એટલે કે બીએપીએસ સિાજના સૈયદના સાહેબનેતો કેડયાનુંસવોાચ્ચ સડિાન કહેવાય એનુંપ્રથમ મંનિર 1955માંથયુ.ં હું પણ અપાયુંછે, જેિેમસડેડટ જેવા 4થી 5 લોકો પાસેજ છે. એવુંમાનુંછુંકેકોઈ પળે, કોઈ સ્થળેકોઈ ગુજરાતીઓમાં પટેલની બેથી ત્રણ સંસ્થાઓ છે, સંત પુરુષ સંકલ્પ કરેતો સાકાર થાય છે. એ બીએપીએસનું મંનિર છે, કચ્છ અને વડતાલ ધામનું વખતેયોગીબાપાએ કહ્યુંહતુંકે, ભમવષ્યિાં લાડુમા ધામેચા મંનિર છેઆમ સ્વાનમનારાયણનાંત્રણથી ચાર મંનિર નનનમષાબહેન માધવાણી શાંતાબહેન પટેલ લંડનિાંઆપણુંિંમદર થશે. લંડનિાંતો ઘણાં છે. અહીં આશરે 100 વષષ જૂનું રામમંનિર પણ છે. પણ છે . લાવે િં મ દરો છે , હું િાનુ ંછુંકેિંમદર ભગવાનની જ નહીં આપણી બધાં સનાતન ધમષની પણ અહીં બહુ મોટી સંસ્થા છે, સ્વામી િયાનંિ પટે લ ે જણાવ્ ય ં ુ કે , કે ડ યાથી ઘણા લોકો દ્વારા ભારતીય હાઇ સી.બી. સેવા િાટે પણ છે. અમિરાતિાં આ િ​િાણે 5 એમિલ 1997એ સરસ્વતીનેમાનનારા લોકો પણ અહીં ઘણા છે, િહ્માકુમારી સારી કમિશનર મવશે ન ા વ્યૂ સારા હોવાનો ઉલ્લે ખ થાય છે . તિે ઘણી િ​િુખપવાિી ગયા હતા, જેમનો રોનહતભાઈ પટેલના ઘરેમુકામ રીતે કાયષરત્ છે. આ નસવાય પ્રજાપનત, લોહાણા અને પટણી જલયાએ જાઓ છો, કે ડ યા મિટનની સરખાિણીએ ઘણો િોટો દે શ છે . હતો. ટયાંથી શરૂઆત થઈ અનેટયાંઆગળ વધ્યુંતેઅલગ વાત છે, સનહતની જ્ઞામતઓનાંિંડળ અનેઅનેક સંપથાઓ પણ અહીં કાયારત્ વષોા પહે લ ાં 1951-52િાં ત્યાં નવાનવા ભારતના હાઇ કનમશનર પરંતુઅબુધાબી િંમદરનો સંકલ્પ કયોાઅનેગયા િમહનેતેનુંઉદઘાટન છેઅનેપોતાના જ કોમ્યુમનટી હોલિાંસુદં ર કાયાક્રિનુંઆયોજન પણ તરીકે અપ્પાસાહે બ પં ત હતા, તે િ ના મવશે આપ જાણતા હો તો કહો પણ થયુ.ં િથિ વીકએડડિાં65 હજાર લોકોએ દશાન કયાું. ધમષનહીં કરે છે. હમણાં જ એક કાયષક્રમમાં સોરનિયા પ્રજાપનત મંડળ કે ભારતીય લોકો કે ટ લા ખિતીધર હતા. આ આપણો અધ્યાત્મ છે, આપણી પરંપરા છે. હું માનું છું કે કોમ્યુનનટી હોલમાં થયો હતો. આપણાં ભારતીય સંગઠનો અને રોનહતભાઈએ અપ્પાસાહે બ પં ત નવશે જણાવ્યુ ં કે , તે ઓ અહીં ભારતનુંપુનરુત્થાન થઈ રહ્યુંછે. લોકોએ અહીં સુદં ર રીતેપોતાની જાતનેઢાળી અનેપોતાની મવશેષ ભારતના નિનટશ નરનજયોનલ કનમશનર તરીકે આવ્યા હતા અને કેડયાિાંજેથઈ રહ્યુંછે, જેિ​િાણેવૈમિક, આમથાક અનેરાજકીય હાજરીનો પમરચય આપ્યો છે. ઇસ્ટ આનિકામાં નરનજયોનલ કનમશનર તરીકે રહ્યા હતા. તે ઓ રીતેઅનેકેડયાનુંઆમિકાિાંજેપથાન છેતેનેજોતાંછેલ્લાં50થી 60 સી.બી. પટેલે આ અંગે રોમહતભાઈ વઢવાણાને નમ્રતાપૂવકા કે ડ યા અને નાઇરોબીમાં ખૂ બ પ્રખ્યાત હતા. ત્ ય ાં સુ ધ ી કે કે ડ યન લોકો વષા િાંશુંથયુ?ં 1905િાંગાંધીજી િોમ્બાસા ગયા હતા અનેકેડયા જણાવ્યુંકે, કેડયાને, ગુજરાતનેઅનેગુજરાતીઓનેજૂનો સંબધં છે. પણ તે િ ને ચાહતા હતા. તે િ ણે ખૂ બ સરસ રીતે પોતાનુ ં પથાન અહીં ઇસ્ડડયન કોંગ્રસ ે ની પથાપના થઈ હતી. રોમહતભાઈ સાહેબ આ મવશે જ્યારે વાપકો-ડી-ગાિા િોમ્બાસા નજીક લાિુબંદરે પહોંચ્યો અને જિાવ્યુ ં હતુ . ં કહે વ ાય છે કે કે ડ યાની આઝાદીની ચળવળિાં પણ તે િ નુ ં અિને જણાવો. ભારતનો રપતો શોધવો હતો, ત્યારેરાિમસંહ િાલિ નાિનો ગુજરાતી રોમહતભાઈ વઢવાણાએ કેડયાનુંપથાન આમિકાિાંખૂબ િોટુંછે. ખલાસીએ તેિની િદદ કરી હતી. પાન આમિકાિાં, યુએન નેશનિાં િોટું યોગદાન હતુ,ં તેિણે લોકોને કેવી રીતે પવતંત્રતાની ચળવળ ચલાવી શકાય તે બાબતો અંગે પણ તે િ ણે િાગા દ શા ન આપ્યુ ં હતુ . ં કે ડ યાના રાષ્ટ્રપમત 5 મડસેમ્બર 2023એ ઇસ્ડડયા પટેટ મવમઝટિાંગયા બધી રીતેકેડયા િવૃત્ત છે. તે ઓ ને હું કે ડ યાના પ્રખર નમત્ર કહી શકુ . ં હતા. િહત્ત્ વપૂણાછેકે, એમશયાિાંિથિ મવમઝટ તેિણેભારતની કરી કેડયાિાં સૌિથિ દાઉદી વોહરા આવ્યા, કચ્છથી કરીિજી અપ્પાસાહે બ પં ત ને અહીં હાઇ કમિશન અને હાઇ કમિશનના છે. આપણા િાટેતો કેડયા િહત્ત્વનુંછેજ, પરંતુકેડયાનુંબીજુંિહત્ત્વ જીવણજી. તેગાળાિાંભામટયા, ઇપિાઇલી ખોજા અનેબાદિાંપટેલો, રહે ણ ાક િાટે જે જિીનની ફાળવણી થઈ હતી, ત્યાં અિારા તિાિનાં એટલા િાટેપણ છેકેઆખા નવશ્વના ગ્લોબલ સાઉથમાંયુએનનું લોહાણા વગેરેવગેરેઆવ્યા. જો કેભારતનેડેવલપ કરવાિાંકચ્છી આવાસ છે . ડીએનસીનુ ં જે ઘર છે , જે મ ાં હું અત્યારે રહું છુ , ં કહે વ ાય હેડ ક્વાટટર માત્ર નાઇરોબીમાં છે. એટલે યુનાઇટેડ નેશડસ િાડુઓએ અનેઓશવાલનો િોટો ફાળો છે. અત્યારેપણ િોટાિાં છે કે ત્યાં જ અપ્પાસાહે બ પં ત રહે ત ા. બાદિાં અલગથી ઇસ્ ડ ડયા એડવાયના િડેટ િોગ્રાિ અનેયુનાઇટેડ નેશડસ હેમબટાટ બંનને ાંહેડ િોટુંકાિ તેઓ કરેછે. આમથાક રીતેતંદરુ પત કચ્છીઓ સખાવત પણ હાઉસ એટલે કે ભારતના હાઇ કમિશનરનુ ં ઘર અિે જલયા લઈ ત્યાં ક્વાટટર નાઇરોબીિાં છે. અહીં મસવાય યુએનનાં અડય હેડ ક્વાટટર બહુ કરે છે, જેિાં પથામનક સંપથાઓ અને હોસ્પપટલ િોખરે છે. બં ધ ાવ્યુ , ં ત્યાં પાં ચ એકરની જગ્યામાં બં ધ ાયે લ ો કોમ્યુ ન નટી હોલ લલોબલ સાઉથિાંનથી, બધાંવેપટનાપાટટમવયેના, મજમનવા, ડયૂયોકકિાં રોનહતભાઈ આપ આ નવશેકંઈ કહી શકો? આજે પણ અપ્પાપં ત હોલ તરીકે ઓળખાય છે . જ છે. રોમહતભાઈ વઢવાણાએ જવાબ વાળતાંજણાવ્યુંકે, કચ્છી પટેલ થોડા સિય પહે લ ાં એક બહે ન િળ્યાં હતાં . એ બહે ન તે સિયે વચ્ચે સિાચારિાં પણ આવ્યું હતું કે, કેડયાના રાષ્ટ્રપમત િે અહીં િોટા િ​િાણિાંછે. તિેવાપકો-ડી-ગાિા અંગેનુંજેવણાન કયુ​ુંકે અપ્ પ ાસાહે બ પં ત ને િળ્યાં હશે . તે ઓ કહે ત ાં હતાં કે , તિારા જે અહીં ન ા િમહનાિાં અિેમરકાની િુલાકાત લેવાના છે. વષા 2008 બાદ તેઓ કામલકટ નાિની જલયાએ આવ્યા અનેએક ગુજરાતી ખલાસીએ હાઇ કમિશનર અપ્પાસાહે બ કે ટ લા હે ડ ડસિ હતા. બહુ સારા હતા. આમિકાના કોઈ લીડરની અિેમરકાિાંપટેટ મવમઝટ નથી થઈ. િહત્ત્વનું તેિનેઆ રપતો બતાવ્યો હતો. જો કેતેખલાસીએ વાપકો-ડી-ગાિાને આિ તે િ ની ઉંિરના લોકો પાસે થ ી અપ્પાસાહે બ અંગે તે િ ના છે કે, આટલાં વષોા બાદ આમિકાના લીડર - કેડયાના રાષ્ટ્રપમતની ગુજરાત નહીં પણ કેરલના કામલકટ બંદરેિોકલી દીધા હતા. હા, વ્યમિત્વ અને અડય કારણો અંગે ખૂ બ સારું સાં ભ ળવા િળ્યુ ં હતુ . ં અિેમરકાિાંપટેટ મવમઝટ થવા જઈ રહી છે. યુએસએની સૌથી િોટી કચ્છીઓની અહીં અસંખ્ય અનેખૂબ િજબૂત સંપથાઓ છે. તેઓ જે સી.બી. પટે લ ે જૂ ન ાં સં ભ ારણાં યાદ કરતાં જણાવ્યુ ં હતુ ં કે , િેં એમ્બેસી કેડયાિાંછે, જેમાંયુએસએના 4500 લોકો છે. યુકને ુંમિશન ઢો લઈનેવેપાર વામણજ્ય િાટેતાડઝામનયા, કેડયા, દાર-એ-સલાિ કે અપ્પાસાહે બ સાથે કાિ કયુ ું છે . તે િ ના િાટે િને ખૂ બ િાન છે . તે ઓ અહીં બહુ િોટુંછે, લગભગ તેિનુંબીજુંસૌથી િોટુંમિશન અહીં િોમ્બાસા પોટટપર આવતા, ત્યારેપણ તેિહત્ત્વનાંઅનેિોટાંપોટટ જ્યારે કે ડ યાિાં હાઇ કમિશનર હતા, ત્યારે કે ડ યા આમિકન ને શ નલ આમિકાિાંહોય તો કેકેડયાિાંછે. ગણાતાં, જેઅત્યારેપણ છે. યુ મ નયન ‘કાનુ ’ KANU બધાને ભારત સરકારની નીમત િ​િાણે ખૂ બ આપણી પણ િધ્યિ કક્ષાની એમ્બેસી અહીં છે. તિાિ કડટ્રી િાટે અત્યારેતો મજયો પોમલમટટસ જોઈએ તો િાર-એ-સલામ અને િદદ કરતા હતા. એટલુ ં બધુ ં કાિ થતુ ં હતુ ં કે , મિમટશ સરકારના ડં ક ન જો કોઈ મજયો પોમલમટકલ, મજયો પટ્રેટમેજકલ િહત્ત્વ ધરાવતુંહોય, મોમ્બાસા વચ્ચે પપધા​ા ચાલે છે, જે સારું પણ છે. જેનાથી બંને સે ડ ડ સે ક્ર ટ ે રી પટે ટ ફોર કોિનવે લ્ થ તરીકે ફરજ બજાવતા હતા. ઇસ્ ડ ડયા વેલ્યૂડેિોક્રેસી અનેપટેબલ ડેિોક્રેસી જો આસપાસ હોય તો તેકેડયા અથાતત્ર ં નો મવકાસ થશે. ભારત અનેકેડયાનો વેપાર ખૂબ િજબૂત છે તે જિાનાિાં જુ દ ુ હતુ , ં અત્યારે ઇન્ ડ ડયા ભલભલાને કહી િે છે કે , છે. આ વખતની તિેચૂટં ણી જોઈ તો તેિાંબેઉિેદવાર રાષ્ટ્રપમતપદ એવુંકહી શકાય. ભારત લગભગ કેડયાના વેપારી ભાગીદાર તરીકે ‘માઇડડ યોર નબઝને સ ’. ભારત પર દબાણ થયુ ં અને અપ્પાસાહે બ ને િાટેખૂબ નજીક રહ્યા, લગભગ અડધા ટકાનો જ િતનો મડફરડસ હતો. બીજા કેત્રીજા પથાનેહોય છે. ખાસ કરીનેઆપણી આસપાસ યુએઈ પાછા બોલાવી લે વ ા પડ્યા. તે ઓ મહારાષ્ટ્રમાં કોલ્હાપુ ર પાસે એટલા િાટેજેઉિેદવાર હાયા​ાતેસુિીિ કોટટિાંગયા કેિતગણતરીિાં અનેચીન રહેતાંહોય છે. ચીન અહીં પણ નંબર વન પર છે, પરંતુ ઓંધના રાજાના િીકરા હતા. તે િ ગુ જ રાતિાં દરબાર ગોપાલસાહે બ ે કોઈ ભૂલ થઈ હોવાની રજૂઆત કરી હતી. જો કેસુિીિ કોટેટજ્યારે વધારે ફરક નથી. ભારત બીજા ક્રિે રહેતું હોય છે. હિણાં હિણાં તે િ ના સાડાત્રણ ગાિ ઢસા િજાિં ડ ળને સોં પ ી દીધાં , તે વ ં ુ જ િહાન ફાઇનલ મડમસઝન આપ્યું તો એ ઉિેદવારે કહ્યું કે, સારું અિે આ યુએઈથી વધારે િ​િાણિાં ક્રૂડની ખરીદી થતાં યુએઈ બીજા પથાને કાયા અપ્પાસાહે બ પં ત ના મપતાએ કયુ ું હતુ . ં સરકારનેનહીં િાનીએ, કારણ કેઅિેઆ સરકારિાંનથી િાનતા, આવી ગયુંછે. જો કેત્યાંથી પણ ભારતીયો જ આ વ્યવસાય કરી રહ્યા અપ્પાસાહે બ ઉચ્ચ મવદ્વાન પણ હતા, તે ઓ લં ડ ન આપ્યા. જાણવા પરંતુસુપ્રીમ કોટટના આિેશનેઅમેમાનીએ છીએ. બાદિાંસુચારુ છે, એટલેકેએ ભારતનો જ વેપાર છેતેિ કહી શકાય. વ્યાપારી સંબધં ો જે વ ં ુ છે 1971ના સમયે ઇસ્ ડ ડયા અને ઇસ્ ડ દરા ગાં ધ ી થોડાં જુ દ ાં હતાં . રીતેતેિણેપોતાના પોમલમટકલ િોટેપટ કયા​ા, પરંતુખૂબ શાંમતપૂવકા સારા છેઅનેહજુપણ તેટ્રેમડશન જળવાઈ રહી છે. અહીંયાના લોકોને અહીં હાઇ કમિશનર તરીકે જલયા ખાલી પડી, જીવરાજ મહે ત ા પાછા રીતે . કંઈ જરૂર હોય તો તેઓ ભારતનેમવિાસપાત્ર પથળ િાનેછે, ભલેતે જઈ રહ્યા હતા, ત્યારે ઇસ્ ડ ડયાએ અપ્પાસાહે બ પં ત ને િોકલી આપવા આ બતાવેછેકેકેટલી સરસ ડેિોક્રેસી અહીં પથામપત થઈ રહી સમવાસ હોય કેવપતુઓની ખરીદી. ભલાિણ કરી. નિનટશ સરકાર આઘીપાછી થતી હતી. ઇસ્ ડ દરા છે . અત્યારે આમિકાના અડય દેશોિાંલશ્કરી બળવા સમહતના ઇશ્યૂ આજે જ િારી એક ભારતીય કંપની સાથે િીમટંગ હતી, જેણે ગાં ધ ીએ કહ્યું હતુ ં કે , અપ્પાસાહે બ પં ત તમને માડય ન હોય તો જગ્યા ચાલી રહ્યા છે, ત્યારે અહીં કેડયાિાં ખૂબ પથામપત ડેિોક્રેસી છે. કેડયાની એક પથામનક કંપની સાથેિળીનેટેડડરિાંભાગીદારી કરી ખાલી રાખીશુ , ં અને અપ્ પ ાસાહે બ અહીં આવ્ ય ા. હું એિનો ખૂ બ િોટો મબઝનેસ એડવાયનાિડેટ સારુંછે, આ ઇંસ્લલશ પપીકકંગ કડટ્રી છે. હતી, અને એ ટેડડર હતું ‘કોમોનડટી એક્સચેડજ ઓફ કેડયા’ને ચાહક છુ . ં 5 મે 1972ની તારીખે ગુ જ રાત સમાચારના પ્રથમ અંકનુ ં આસપાસના લોકો િનેકહેતા હોય છેકેમબઝનેસ િાટેજ્યારે પથામપત કરવાનુ.ં કોિોમડટી એટસચેડજ જ્યારેકેડયાિાંપથામપત થઈ તે મ ના હાથે નવમોચન થયુ . ં તિે એમ્પ્લોઇ રાખો ત્યારેકેડયાના લોકોનેરાખો. તેઓ ખૂબ બાહોશ રહ્યુંછેઅનેએની પથાપના અનેતેની ટેક્નોલોજી િાટેઇસ્ડડયન કંપની બીજી પણ બે ત્રણ િજાની વાત કરું તો નાઇરોબીિાં િીમિયર અનેસ્પકલફુલ જોવા િળેછે. પોમલસી િ​િાણેપણ કેડયા યુએનિાં કાિ કરી રહી છે, તેપણ ટેડડર જીતીને. આ તો એક ઉદાહરણ છે. ક્લબ છે , પહે લ ાં તે ન ં ુ નાિ પટે લ ક્લબ હતુ . ં ઘણા બધા બદલાઈ રહ્યા અને આંતરરાષ્ટ્રીય રીતેએસ્ટટવ દેખાય છે, તેબતાવેછેકેકેડયાનો ભારતની ઘણી બધી હોસ્પપટલ્સિાંઇપટ આમિકાના લોકો કેડસર જેવી છે . બે ર ોને સ ઉષા િાશર અને હું ગયા અઠવામડયે સાથે હતાં . તે િ ણે ગ્રોથ બહુ સાચી નિશામાંથઈ રહ્યો છે. ભારતીય તરીકેઆપણા િાટે ગંભીર બીિારીના ઇલાજ િાટેજતા હોય છે. આપણનેખ્યાલ જ છે કહ્યું કે , અમારા નવસ્તારમાં લગભગ ત્રણથી પાં ચ ભારતીય-કે ડ યાના પણ ગૌરવની વાત છેકે, આપણેકેડયાના અનેકેડયા આપણુંબહુ કેભારત નવશ્વ માટેમેનડકલ હબ બની રહ્યુંછે, તેનો પૂવાઆમિકાના વં શ જો હાઉસ ઓફ લોર્સષ અને કોમસષ મ ાં છે , જે િ નુ ં કે ડ યા કને ટ શન સારુંનમત્ર છે, બહુ સારા સંબધં આપણા બંનેદેશ વચ્ચેછે. ત્યાંસુધી લોકો પણ લાભ લઈ રહ્યા છે. છે . મને લાગે છે કે બીએપીએસનો પણ ઉલ્લે ખ જરૂરી છે . િારો કેયુકેઅનેકેડયાના સંબધં પણ બહુ સારા છે. તિનેકેડયા આવતાં કેડયાિાં િેમડકલ સુમવધાઓ ઘણી સારી છે, પરંતુ ગંભીર અંગત અનુ ભ વ કહું તો યોગીબાપા એક અિભુ ત સં ત હતા. હિણા સકારાત્િકતા અનુભવાશે. બીિારીિાંતેિનેભારત જવુંપડતુંહોય છે. અહીં ભારતીય ડોક્ટસષ આ વખતના ગુ જ રાત સિાચારના િથિ પે જ થી લઈ ચાર પાનાં મસાઈમારા અહીંનુંખૂબ પ્રચનલત સ્થળ છે, જેલોકોની બકેટ મલપટિાં પણ મોટા પ્રમાણમાંછે. અહીં ભારતીયોની પોતાની હોસ્પપટલ્સ પણ અબુ ધ ાબી િં મ દર અંગે ન ાં હતાં . અબુ ધ ાબી મં ન િર અિભુ ત મં ન િર છે . હોય છેકેજીવનિાંએકવાર ચોક્કસ િસાઈિારાની યાત્રા કરવી છે. છે, અને કેડયન હોસ્પપટલ્સ પણ છે. કેડયાના લોકો પણ વેપારી તે ન ી શરૂઆતનો શ્રે ય કે ડ યાના બે પટે લ ને જાય છે મવચારબુમિ ધરાવેછેઅનેભારતીય ડોટટસાનેિોફેશનલ્સ મરલેશનથી અનુસંધાન પાન-26 પાન-21નુંચાલું


@GSamacharUK

23

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

‘બબબલયોનેર બેબી’ બનશેરાહા

સેવલવિટી કપલની યાદીમાંરિબીર કપૂર આવલયા ભટ્ટની લોકવિયિા ટોચ પર છે. ફિલ્મોની જેમ જ વરયલ લાઈિમાં પિ િેમની જોડી ચાહકોનેપસંદ છે. મુબ ં ઈમાં બાંદ્રા ખાિેઆ કપલનો નવો બંગલો બની રહ્યો છે. આશરે250 કરોડ રૂવપયાના ખચચે બની રહેલા આ બંગલોની િાજેિરમાં રિબીર - આવલયાની સાથે નીિુ કપૂરે મુલાકાિ લીધી હિી. બંગલો િૈયાર થિાં પહેલાં જ િેને દીકરી રાહાના નામે કરી દેવાનો રિબીર-આવલયા દીકરી રાહાનેખૂબ ચાહેછેઅને વનિસય રિબીર-આવલયાએ લીધો છે. આવલયા- આ િેમની અવભવ્યવિના ભાગરૂપે િેઓ આ રિબીરની દીકરી રાહાની ઉંમર માત્ર એક વષસની બંગલો રાહાના નામે કરશે. આ બંગલો ઉપરાંિ છે. આ નવો બંગલાની માવલકી રાહાનેમળી જાય આવલયા-રિબીર બાંદ્રામાં ચાર ફ્લેટ ધરાવે છે, િો િેને બોવલવૂડમાં ‘યંગટેટ અને વરચેટટ’ ટટાર જેની ફકંમિ રૂ. 60 કરોડથી વધુછે. ઉલ્લેખનીય છે કે, રાહાની સાથેિેના દાદી નીિુકપૂરનેબંગલોના ફકડનુંટાઈટલ મળશે. મુબ ં ઈમાં વસિા સેવલવિટીઝના સૌથી મોંઘા સહમાવલક બનાવવામાં આવશે. ઋવષ કપૂરે બંગલામાંરિબીર અનેપવરવારના નવા બંગલાનો પોિાના મૃત્યુ પહેલાં નીિુ કપૂરને પોિાની સમાવેશ થશે. શાહરુખ ખાનના ‘મડનિ’ અને વમલકિમાંઅડધો ભાગ આપ્યો હિો. નીિુકપૂર અવમિાભ બચ્ચનના ‘જલસા’ કરિાંઆ બંગલાની પોિે આવથસક રીિે સિર છે. થોડા સમય પહેલા ફકંમિ વધારે રહેવાનો અંદાજ છે. લઝઝુવરયસ િેમિેબાંદ્રામાંરૂ. 15 કરોડનુંએપાટટમડેટ ખરીદ્યુછે. બંગલો બનાવવા માટેરિબીર અનેઆવલયા બંને સોસચીસના જિાવ્યા મુજબ, બંગલો િૈયાર થઈ ગયા પોિાની કમાિીમાંથી નાિાં ખચચી રહ્યા છે. પછી નીિુકપૂર સવહિ સમગ્ર કપૂર પવરવાર ત્યાં રિબીર-આવલયાનું ડ્રીમ હાઉસ િૈયાર થઈ જશે રહેવા આવી જશે. હાલ રિબીર-આવલયા અને ત્યારે િેની ફકંમિ રૂ. 250 કરોડથી વધારે હશે. રાહા ‘વાટિુ’ નામના બંગલોમાંરહેછે.

પરણ્યા નથી, માત્ર સગાઈ કરીઃ અબદતીની સ્પષ્ટતા

લગ્ન કયાસ... ગુપચૂપ લગ્ન કયાસિેવા જુદા જુદા અહેવાલો વચ્ચે અવદિી રાવ હૈદરીએ આખરે ટપષ્ટિા કરી છેકેિેના અનેવસિાથસનાંહજુલગ્ન થયાંનથી પિ િેમિેમાત્ર સગાઈ કરી છે. અવદિી રાવ હૈદરીએ સાઉથના અવભનેિા અને બોયફ્રેડડ વસિાથસસાથેગુપચૂપ લગ્ન કરી લીધાની વાિ એક સપ્િાહથી િેલાઈ હિી. બડનેએ િેલગ ં ાિાના શ્રી રંગનાયક ટવામી મંવદરમાંલગ્નની વવવધ પૂિસકયાસહોવાની વાિો હિી. અધૂરામાંપૂરુ,ં િાજેિરમાંમુબ ં ઈમાં‘હીરામંડી’ સીવરઝની ડેટના એનાઉડસમેડટ િસંગે યોજાયેલા કાયસિમમાં પિ એડકર દ્વારા જાહેર કરાયું હિું કે અવદિી િેનાં લગ્નના કારિેઆ ઈવેડટમાંઉપસ્ટથવિ રહી નથી. જોકે, હવેઅવદિીએ ખુદ ટપષ્ટિા કરી છેિેની અને વસિાથસની માત્ર સગાઇ થઇ છે અને િેિે વરંગ સાથેની િસવીર પિ શેર કરી છે. વસિાથસ-અવદિી પહેલાં જ િેમિે એકબીજા સાથેની રોમાસ્ડટક લાંબા સમયથી વરલેશનશીપમાંછે. થોડા મવહનાઓ િસવીરો શેર કરીનેિેમના સંબધં ની પુષ્ટી કરી હિી.

રાજ કપૂરેબબરદાવેલા ‘વોઇસ ઓિ મુકેશ’ની અલબવદા

કલા અને હિા. લાંબો સમય અચેિન અવટથામાંરહ્યા બાદ સંટકૃવિના જિન- 79 વષસની વયેિેમિેઅંવિમ ર્ાસ લીધા છે. ફિલ્મ સંગીિમાં એક કાયસિમમાં રાજ કપૂરે સંવધસન માટે ે ના અવાજમાં ગાિાં જાિીિી ભાવનગર કમલેશભાઇને ટવ. મુકશ નગરી અને સાંભળ્યા હિા અનેિેઓ બોલી ઉઠ્યા હિા કે‘મુજે ે ફિર સે વમલ ગયા...’ આ પછી િશ્નોરા નાગર મેરા મુકશ જ્ઞાવિએ એક કમલેશભાઇએ રાજ કપૂરની ફિલ્મ ‘ગોપીચંદ એકથી ચવડયાિા જાસૂસ’ માટેગીિો ગાયા હિાં. આ ઉપરાંિ આઠેક કલાકારો આપ્યા જેટલી વહડદી ફિલ્મો અનેડઝન જેટલી ગુજરાિી છે. આ બંનને ા કલાના વારસાનો સમડવય સમાન ફિલ્મોમાંપાર્સગાયક િરીકેકંઠ આપ્યો છે.ખાસ િો ‘વોઇસ ઓિ મુકશે ’ ડો. કમલેશ આવસત્થીનું28 રાજ કપૂરના જીવનની અંવિમ વહડદી ફિલ્મ માચચેરાત્રેઅમદાવાદમાંવનધન થયુંછે. પાર્સગાયક ‘ગોપીચંદ જાસુસ’માંકમલેશભાઇએ ટવર આપ્યો ડો. કમલેશ આવસત્થીનો જડમ 1945માં ત્યારેરાજ કપૂરેમુકશે પાછો મળી ગયાનુંવવધાન સાવરકુડંલામાંથયો હિો. ભાવનગરમાંસપ્િકલાના કયુિંહિુ.ં મુકશે જીના અવસાન બાદ દર વષચેિેઓ સંગીિના સાધક બડયા અને ગાયકી ક્ષેત્રે શ્રિાંજવલના સંગીિમય કાયસિમ કરિા હિા. લોકવિયિા મેળવવાનો આરંભ કયોસ. ગિ કમલેશભાઇએ વહડદી ફિલ્મ ‘નસીબ’માંગાયેલા નવેતબરમાંઅમદાવાદમાંપુત્ર ભૂષિભાઇના ઘરે ‘વજંદગી ઇસ્તિહાન લેિી હૈ...’, ‘પ્યાસા સાવન’ હિા ત્યારે11 નવેતબરેિેઓનેિેઈન હેમરેજ થયા ફિલ્મમાંગાયેલું‘િેરા સાથ હેિો મુઝેઝયા કમી હે...’ પછી અમદાવાદના ઘરે જ આઈસીયુમાં રખાયા આજેપિ વહડદી ફિલ્મ ચાહકોના હોઠો પર છે.

િરી માતા બન્યા બાદ લંડનમાંલહેર કરી રહી છેઅનુષ્કા

6th April 2024

બીજા સંિાનના જડમ બાદ અત્યાર સુધી કેમરે ાની નજરથી દૂર રહેલી અનુષ્કાએ હવેએક િસવીર શેર કરીનેઝલક બિાવી છે. અનુષ્કા શમાસના િેડસ િેરાહ જોઈનેબેઠાંછે કેિેટટાર વિકેટર વવરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબીની મેચ જોવા માટે ઝયારે લંડનથી ભારિ પરિ િરેછે. િમનેજિાવી દઈએ કે અનુષ્કા શમાસએ 15 િેિઆ ુ રીએ કરી રહ્યા છે. કેટલાક િેડસ કહી રહ્યા છેકેઅનુષ્કાને લંડનમાંબીજા સંિાનનેજડમ આપ્યો છે. અનુષ્કાએ આઈપીએલમાંમીસ કરી રહ્યા છે. એક યૂઝરેકહ્યું િેનો એક િોટો શેર કયોસછે, જેમાંિેવ્હાઈટ શટટ છેકેટટેવડયમમાંઆરસીબીનેવચયર કરવા િમારી અનેબ્લૂવજડસમાંજોવા મળેછે. આ િસવીરમાં યાદ આવી રહી છે. અડય યૂઝરેલખ્યુંછેકેઆટલા એઝટ્રેસના િેસ પર વબગ ટમાઇલ જોવા મળી રહ્યું વદવસ પછી નજરેપડ્યા છો. અનુષ્કા શમાસછેલ્લા છે. અનુષ્કા શમાસની પોટટ પર િેડસ જોરદાર કોમેડટ ત્રિ મવહનાથી લંડનમાંછે.

ગ્લોબલ વોબમિંગ સામેલાલ બત્તી ધરતી ગુજરાતી શોટટફિલ્મ ‘વૃક્ષરી’નેિાળકેએવોડટ

અમદાવાદના યુવાને ગ્લોબલ વોવમિંગના વવષયને કેડદ્રમાં રાખીને બનાવેલી શોટટ ફિલ્મને િવિવિ​િ દાદાસાહેબ િાળકે એવોડટથી સડમાવનિ કરાઇ છે. િાજેિરમાં યોજાયેલા દાદાસાહેબ િાળકે એવોડટ સમારોહમાં દેશના વવવવધ ફિલ્મમેકસસઅનેકલાકારોને સડમાવનિ કરાયા હિા. જેમાં અમદાવાદના રાહુલ વાવિયા દ્વારા િૈયાર કરાયેલી ‘વૃક્ષરી’ને બેટટ શોટટ ફિલ્મનો એવોડટએનાયિ કરાયો છે. 22 વમવનટની આ શોટટફિલ્મનેઅગાઉ પિ શોટટફિલ્મ અસર રજૂકરાઇ છે. ફિલ્મ સંદશે આપેછેકેજો િેસ્ટટવલમાંનોવમનેશન અનેએવોડટમળી ચૂઝયા આપિેનવા વૃક્ષો વાવી શકિા નથી િો જેવૃક્ષો છે છે. જેમાંજકાિાસઇસ્ડડપેડડેડટ ફિલ્મ િેસ્ટટવલ, સંિા િેનો વવનાશ ના કરવો જોઈએ. આ શોટટફિલ્મમાં દેવ ઈડટરનેશનલ ફિલ્મ િેસ્ટટવલ, સેસ્ડટનલ જાિીિા કલાકાર અડનપૂિાસશુક્લાએ દાદીનુંકેરઝે ટર ઇડટરનેશનલ ફિલ્મ િેસ્ટટવલમાંબેટટ શોટટફિલ્મનો પ્લેકયુિંછે. જેઓ આટથા વવના શ્રિા નકામી અને એવોડટમળ્યો છે. ‘વૃક્ષરી’નુંશૂવટંગ ગાંધીનગરમાં પયાસવરિની જાળવિી વવના માનવ સંટકૃવિ નકામી થયું છે અને િેને શૂટ કરિાં 4 વદવસનો સમય જેવા સંવાદ સાથેઅડયનેટકોર કરેછે. લાગ્યો હિો. વવવવધ ફિલ્મ િેસ્ટટવલમાંનોવમનેટ 10 હજારથી વધુ શોટટ ફિલ્મોમાંથી િાળકે થયેલી ફિલ્મનુંટૂકં સમયમાંગુજરાિમાંિીવમયર એવોડટમાટેપાંચ ફિલ્મ નોવમનેટ થઇ હિી, જેમાંથી યોજાશે, અનેત્યારબાદ ઓટીટી પર વરલીઝ કરાશે. ‘વૃક્ષરી’નેએવોડટએનાયિ થયો છે. એક ગુજરાિી સોવશયલ મેસજ ે પર આધાવરિ ‘વૃક્ષરી’માંગ્લોબલ ફિલ્મમેકર માટેઆ બહુ જ મહત્ત્વની વસવિ ગિાવી વોવમિંગથી માનવજીવન પર પડી રહેલી વવપરીિ શકાય.

જેબનિર કેસ જીતીઃ અબસત મોદીની મુશ્કેલી વધી

પોપ્યુલર ટેવલવવઝન શો ‘િારક મહેિા કા ઊલ્ટા ચશ્મા’ના િોડ્યુસર અવસિ મોદી િરી વવવાદમાં છે. એક સમયે શોમાં વમસીસ રોશન સોઢીનો રોલ કરિી એઝટ્રેસ જેવનિર વમટત્રી બંસીવાલે અવસિ મોદી સામે કોટટમાં કેસ કરીને િેિે પોિાની બાકી િી નહીં ચૂકવ્યાનો અને જાિીય સિામિીનો આરોપ મૂઝયો હિો. આ કેસની કે,ચુકાદો મારી િરિેિમાંઆવ્યો સુનાવિીમાં કોટેટ જેવનિરની છે. નક્કર પુરાવા સાથેરજૂઆિો દલીલો ગ્રાહ્ય રાખીને અવસિ થઈ હોવાથી અવસિ મોદી મોદીનેવળિર ચૂકવવા આદેશ સામેના આક્ષેપોનેગ્રાહ્ય રખાયા કયોસ છે. જેવનિરે કરેલા જાિીય છે. આ કેસમાં અવસિ મોદીએ સિામિીના કેસમાંકોટેટઅવસિ કુલ રૂ. 25-30 લાખ ચુકવવાના મોદીને જેવનિરને બાકી નાિાં થાય છે. અવસિેકરેલી સિામિી ચૂકવવા નેરૂ. પાંચ લાખ વળિર બદલ રૂ. પાંચ લાખનુંઅવિવરિ પેટેચૂકવવા આદેશ કયોસછે. આ વળિર ચૂકવવાનુંથાય છે. કેસનો ુ રીએ આવી અંગે જેવનિરે એક અખબાર ચુકાદો 15 િેિઆ ગયો હિો, પરં િ ુ િેનેજાહેર નહીં સાથેની વાિચીિમાંજિાવ્યુંહિું

કરવા કહેવાયું હોવાથી િે ચૂપ હિી. જોકેહજુસુધી વળિરના નાિાંન મળ્યાનો દાવો જેવનિરે કયોસછે. ઉલ્લેખનીય છે, 2023માં અવસિ મોદી, ઓપરેશન હેડ સોવહલ રામાિી અને એસ્ઝઝઝયુવટવ િોડ્યુસર જિીન બજાજ સામે પોલીસ િવરયાદ નોંધાઈ હિી. જેમાં જેવનિરે િેમની સામે જાિીય સિામિી સવહિના આરોપ મૂઝયા હિા.


24

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ચૈત્ર ગુડી પડવવ એટલેનવ સંવત્સર, સૃવિનવ શુભારંભ

6th April 2024

ચૈિ સુદ એકમ એટલે ગુડી પડવવ. નવ સંવત્સર, ચૈિી અપાવી. તેથી જ વવજયપતાકા લગાવાય છે. ગુડી એટલેધજા. નવા વષોના પ્રારંભેકડવા લીમડાનુંસેવન અન્ય એક પરંપરા અનુસાર મહારાષ્ટ્રમાં નવરાવિનું આગમન. ગુડી પડવવ એટલે સૃવિનવ જન્મ વદવસ. આ પવવે પુરણપવળી ઉપરાંત નીમ, લીમડાનવ મવર, ગવળ, આ વદવસે ઘરના આંગણામાં પાંચ મીઠું, આંબલી, કાચી કેરી વગેરે ઉમેરીને ખાદ્ય પદાથવ બનાવાય બ્રહ્માજીએ આ વદવસે સૃવિનવ આરંભ કયવવ હતવ. પાંડવવની િવતકૃવત તૈયાર કરી તેની છે અને આ વદવસે ખાવાની પરંપરા છે. નવા વષવના આ વવશેષમાં આ વદવસે િભુ શ્રીરામ તથા યુવધષ્ઠીર આસપાસ સુંદર રંગવળી કરવામાંઆવે વદવસની શરૂઆત લીમડાનાં કડવાં પાન ખાઈને કરવાની િથા બન્નેનું રાજ્યારવહણ થયું હતું. આ જ છે. ગામડાંઓમાં ઘરનાં આંગણાં છે. ગુડી પડવાના વદવસેકડવા લીમડાનાંકવમળ પાન ચાવવામાં વદવસે માળવાના નરેશ વવક્રમાવદત્યએ ગાયના છાણથી લીંપીને તેના પર આ આવે છે કેમ કે ચૈિ માસમાં લીમડાનાં પાનનવ રસ પીવાથી શકવને હરાવીને શક સંવતની શુભ રંગવળી તૈયાર કરાય છે. આ જગ્યાએ રવગિવતકારક શવિ વધેછે. કડવા લીમડાનેઆ અરસામાંનવાં શરૂઆત કરી હતી. આ વદવસે ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. પાન ફૂટેલાં હવય છે. તેનાં કુમળાં પાન લઈ તેમાં ગવળ, જીરું, સતયુગની શરૂઆત થઈ હતી. આ જ ગુડીની ષવડશવપચારેપૂજા કરવામાંઆવે સ્વાદ પૂરતુંમીઠુંઅનેલીંબુનાંખી તેનેવાટીનેગવળી બનાવવામાં વદવસે શ્રીહવર વવષ્ણુએ મત્સ્ય છે. ગુડીને ઘરના આંગણામાં એવી રીતે આવે છે. આયુવવેદમાં જણાવ્યા િમાણે કડવવ લીમડવ અત્યંત અવતાર લીધવ હતવ. આ વદવસથી મૂકવામાંઆવેછેકેતેનેસરળતાથી જવઈ આરવગ્યિદ અનેરવગિવતકારક શવિ વધારનાર છે. રાતની સરખામણીમાં વદવસ મવટવ શકાય. આ ગુડીને રામના સ્વાગત માટે થવા લાગે છે. આ જ વદવસે મહાન ગુડી કેવી રીતેબનાવાય છે? શુભ ધ્વજના િતીકરૂપ ગણવામાં આવે છે. ગવણતજ્ઞ ભાસ્કરચાયવએ સૂયવવદય અને ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચવખ્ખા ગુડી ઊભી કયાવ પછી તેના પર હળદર-કંકુ પાણીથી ધવઈ લેવામાંઆવેછે. તેનેહળદર-કંકુચડાવવામાંઆવે સૂયાવસ્ત ઉપરથી પંચાગની રચના કરી. ગુડી ચડાવવામાં આવે છે. સાથે સાથે જ ઘરના િવેશદ્વાર છે. ગુડી માટેવપત્તળનવ કેચાંદીનવ લવટવ, કડવા લીમડાની ડાળી, પડવવને ‘વષવ િવતપદા’ તરીકે પણ ઓળખવામાં પર આંબાની ડાળી અનેતવરણ લગાવવામાંઆવેછે. નવા હારડા, નાનુંકાપડ (મવટેભાગેલીલા રંગનું), ફૂલનવ હાર વગેરે આવે છે. આ વદવસે નવા સંવતનવ િારંભ થાય છે અને વષવના પંચાંગની પૂજા કરવામાંઆવેછે. નવુંપંચાંગ પણ શરૂ થાય છે. સામગ્રી લેવામાં આવે છે. લાકડીના એક છેડે નાના રંગીન ગુડી પડવવને ‘વષવ િવતપદા’ તરીકે પણ ઓળખવામાં આવે કપડાને ફફટ બાંધી દેવામાં આવે છે અને ત્યાર બાદ તેના પર કણાવટક અને આંધ્ર િદેશમાં આ પવવ યુગાવદ કહેવાય છે તવ મહારાષ્ટ્રમાંઆ પવવગુડી પડવવ છે. ચૈિ સુદ એકમ (આ વષવે9 છે. આ વદવસે નવા સંવતનવ િારંભ થાય છે અને નવું પંચાંગ લવટાને ઊંધવ મૂકી દેવામાં આવે છે. આ ઊંધા મૂકેલા લવટામાં એવિલ)એ મરાઠીઓના નૂતન વષવનવ િથમ વદવસ છે, જેનેગુડી પણ શરૂ થાય છે. શાવલવાહન (શક) સંવતની શરૂઆત જ આ કડવા લીમડાની ડાળી લગાવીને હારડાનવ હાર પહેરાવવામાં પડવવ તરીકે ઓળખવામાં આવે છે. આ પવવે દરેક ઘરે આંબાના વદવસેથઈ હતી. આવે છે. જે રીતે સાડી પહેરાય છે તે જ રીતે લાકડીને સાડી વષવભરના સાડા િણ મૂહતવમાંગુડી પડવાની ગણના થાય છે. પહેરાવવામાં આવે છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે પાનના તવરણ બંધાય છે. વવજયના િવતકરૂપે આંગણમાં વાંસ સામાન્ય રીતે વહંદુઓ કવઈ પણ નવા કાયવનવ િારંભ કરવા માટે હળદર-કંકુ તથા ચવખા ચડાવીને પછી જ ઉતારવામાં આવે છે. ઉપર લવટવ તથા વવજયપતાકા લગાવાય છે. ગુડીનવ અથવવવજય ધજા થાય છે. કહેવાય છેકેશાવલવાહન શુભ વદવસ જ પસંદ કરે છે. એ દૃવિએ વષવના કેટલાક વદવસવ ત્યાર બાદ જ્યાં ભગવાન શ્રીરામનું મંવદર હવય ત્યાં હારડાની નામના કુંભાર પુિએ માટીની સેના બનાવીને તેમા િાણપુરીને જેમ કે વસંતપંચમી, અિયતૃતીયા વગેરે વણજવયાં મુહૂતવ તરીકે માળા અપવણ કરવામાંઆવેછે. શિુઓની સામેવવજય મેળવ્યવ હતવ. આ વવજયના િવતકરૂપેઆ જાણીતાંછે. ગુડી પડવાનવ વદવસ પણ આવા મુહૂતવમાંથી એક છે. આ વદવસથી રામનવમી સુધી રામ મંવદરમાંકીતવનનવ િારંભ વદવસથી શાવલવાહન (શક) સંવતનવ આરંભ પણ થયવ. યુગ અને નવા ઘરમાં રહેવા જવું (ગૃહિવેશ), વાહનની ખરીદી, કીમતી થાય છેતથા નાનાંબાળકવ પાસેશાળામાંપાટીપૂજન (સરસ્વતી આવદની સંવધથી યુગાવદ શબ્દ પણ આ વદવસનેકહેવાય છે. આ વસ્તુઓની ખરીદી વગેરે માટે ગુડી પડવાનવ વદવસ શુભ પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂયવ, સરસ્વતીની જ વદવસે િભુ રામે વાલીનવ વધ કરી દવિણની િજાને મુવિ માનવામાંઆવેછે. િવતકૃવત દવરી પાટીની એટલેકેવવદ્યાની પૂજા કરાય છે.

લાલકૃષ્ણ અડવાણી હવેભારતરત્ન

1

2

6

7

10

16

ચરણમિંહ

કપપૂરી ઠાકુર ડો. સ્વામિનાથન

ુવ પૂવવનાયબ વડાિધાન લાલકૃષ્ણ અડવાણીને શાનદાર સમારવહમાં રાષ્ટ્રપવત દ્રવપદી મુમએ રવવવારે દેશનું સવવવચ્ચ સન્માન ‘ભારતરત્ન’ ભૂતપૂવવવડાિધાનવ નરવસંહા રાવ અનેચરણવસંહ એનાયત થયુંહતુ.ં 96 વષવના અડવાણીની તવબયત તેમજ વબહારના ભુતપૂવવમુખ્યમંિી કપૂરવ ી ઠાકુર નાદુરસ્ત હવવાથી રાષ્ટ્રપવત દ્રૌપદી મુમુવ તેમના અને ભારતમાંહવરયાળી ક્રાંવતના જનક તરીકે વનવાસસ્થાનેગયા હતા અનેતેમનેઆ સવવવચ્ચ જાણીતા કૃવષ વૈજ્ઞાવનક ડવ. એમ.એસ. સન્માનથી પોંખ્યા હતા. આ સમયે વડાિધાન સ્વાવમનાથનને મરણવપરાંત ભારતરત્નથી નરેન્દ્ર મવદી અનેઉપરાષ્ટ્રપવત જગદીપ ધનખર સન્માવનત કયાવહતાં. સમારંભમાંનરવસંહ રાવના પણ હાજર હતા. ઉલ્લેખનીય છેકેવષવ2015માં પુિ પી.વી. િભાકર રાવે, ચરણવસંહના પૌિ જયંત અડવાણીને બીજા ક્રમનું સવવવચ્ચ સન્માન પદ્મ ચૌધરીએ, કપૂરવ ી ઠાકુરના પુિ રામનાથ ઠાકુરેઅને વવભૂષણ એનાયત થયું હતુ.ં રાષ્ટ્રપવત ભવનના એમ.એસ. સ્વાવમનાથનના પુિી વનત્યા રાવે જણાવ્યા અનુસાર, અડવાણીએ 70 વષવ સુધી રાષ્ટ્રપવતના હસ્તેઆ સન્માન સ્વીકાયુ​ુંહતુ.ં દેશની સેવા કરી છે. તેમનવ સંઘષવ 2024માં 53 વ્યવિવવશેષનેસવવોચ્ચ સન્માન અયવધ્યામાં શ્રી રામ મંવદરના પુનવનવમાવણમાં 1954થી અત્યાર સુધીમાં 53 વ્યવિત્વ પવરણમ્યવ હતવ. ભારતરત્ન બની ચૂક્યા છે. 2024માં અડવાણી આ પૂવવેશવનવારેરાષ્ટ્રપવતભવનમાંયવજાયેલા સવહત પાંચ મહાનુભાવનેભારતરત્ન અપાયવ છે.

4 8

11

19

આ ળ સ બ દ ક ચ રા ત પ ન બ વ ગૌ ર ખા ન સ મા પુ તા ગ વમ િ િા ર પ ર મ ના ર ર કા સ

5

9

14

નરમિંહા રાવ

3

તા. 30-3-24નવ જવાબ

12

13

15

17 18

20

સ મ જ પે ટી મવ ક બા ડી વ લ ગ પ ગવ ળવ ડવ પા અ લ ખ ધા મ લ લ ડા ક

આડી ચાવીઃ 1. મૃદંગ જેવુંવાવજંિ 4 • 4. ધાતુના ઘરેણાંનવ અવાજ 4 • 6. વનવેડવ, છેડવ 2 • 7. છાવણી, મુકામ 3 • 8. સત્ય 2 • 9. મદદકતાવ5 • 11. આકષવણ 3 • 14. રહસ્ય 5 • 15. વનભવેળ સવનું3 • 16. ગધેડવ 2 • 17. લાગુપડતું, પાસેનું3 • 19. હા કહ્યા બાદ ફરી જનારું4 • 20. દૂધ ઉકાળી કરાતવ ઘટ્ટ પદાથવ2 ઊભી ચાવીઃ 1. બીજા ઉપર ઉપકાર 5 • 2. પૃથ્વીનેવીંટળાઈનેરહેલુંવાયુનુંઆવરણ 5 • 3. આપ ભલા તવ .... ભલા! 2 • 4. વસંહ જેવવ નાદ કેઅવાજ 4 • 5. વનમાંરહેનાર કે ફરનાર 4 • 8. સગપણ 3 • 9. મંદ મંદ હસતુંહવય એમ 6 • 10. ગામની બહાર ખુલ્લી જાહેર જગ્યા 3 • 12. મવર, શકુન, પિી 3 • 13. પતંગ 4 • 14. ઝઝુમતવ ટેકરાનવ ખૂણવ, કરાડ 3 • 18. ફળનવ માવવ 2

સુ ડવકુ -429 સુડવકુ-428નવ જવાબ નવ ઊભી લાઈન અનેનવ 2

3 6 7 9

1 3

5 4 1

5 4

8

8 2

3 6 9

8 7 3 1 2 9 4 5 6

4 6 2 7 5 3 8 1 9

5 1 9 4 6 8 3 7 2

3 9 8 5 6 7 9 2 1 3 7 4 2 6 4 8 5 1

1 2 4 6 8 5 7 9 3

2 3 8 5 7 1 9 6 4

6 4 1 8 9 2 5 3 7

7 9 5 3 4 6 1 2 8

આડી લાઈનના આ ચોરિ િ​િપહના અિુક ખાનાિાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તિારેખાલી ખાનાિાં૧થી ૯ વચ્ચેનો એવો આંક િપકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળિાંમરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્િ​િાં૧થી ૯ િુધીના આંકડા આવી જાય. આ મિઝનો ઉકેલ આવતા િપ્તાહે.


@GSamacharUK

25

GujaratSamacharNewsweekly

6th April 2024

તો િાઇફોઇિ હતો. િોક્િર : નચંતા ના કરો, અમારી હોન્થપિલમાં એવું ક્યારેય નથી થતુ.ં અમે જો કોઇની મેલને રયાની સારવાર કરીએ તો તે મેલને રયાથી જ મરે છે. J J J

એક મનહલાએ ટ્રાકફક નસગ્નલ તોિયુ.ં ટ્રાકફક પોલીસ: ઊભા રહો. મનહલા: મને જવા દો. હું એક િીચર છુ.ં ગલોફ્રડે િઃ હું તારા માિે આગ પર પણ ચાલી ટ્રાકફક પોલીસ: હું વિો​ોથી આ જ નદવસની િકુ,ં અને નદીમાં પણ કૂદી િકુ.ં જોતો હતો. ચાલો, હવે 100 વખત લખો કે રાહ બોયફ્રેડિઃ લવ યુ જાન. િું તું અત્યારે મને ‘હું ક્યારેય ટ્રાકફક નસગ્નલ તોિીિ નહીં.’ મળવા આવી િકે? J J J ગલોફ્રડે િઃ તારું મગજ તો ઠેકાણે છે ને? આવા ચંગએ ુ એક છોકરીને પ્રપોઝ કયુ.ું છોકરીએ ધોમધખતા તિકામાં આવું કેવી રીતે? ચં ગ ન ુ ે લાકિી, ચપ્પલ જે હાથમાં આવ્યું તેનાથી J J J ુ કપિાં ખંખરે ી ઊભા થતા સાળીએ જીજાને પૂછ છ્ય યુંઃ જીજાજી, િું તમે માર માયો​ો પછી ચંગએ પૂછયુ:ં તો િું હું ના સમજુ?ં જમોન ભાિા વાંચી િકો છો? J J J જીજાજીઃ કેમ નહીં? નબલકુલ વાંચી િકું છુ.ં પનત: મેચવાળી ચેનલ લગાવ. સાળીઃ એ કેવી રીતે? પત્ની: નહીં લગાવુ,ં િું કરિો? જીજાજીઃ જો જમોન ભાિા ગુજરાતી કે પનત: જોઇ લઇિ. નહડદીમાં લખેલી હોય તો વાંચી િકું છુ.ં પત્ની: િું જોઇ લેિો? J J J પનત: અરે ગાંિી તું જે ચેનલ જુએ છે તે ચેનલ પત્નીઃ સાંભળો, મારું પણ ઇડથિાગ્રામ જોઇ લઇિ. એકાઉડિ બનાવી દો. J J J પનતઃ પણ તને ક્યાં ઇડથિાગ્રામ આવિે છે? પત્નીઃ તમે ચલાવજો, હું પાછળ બેસી જઇિ. નભખારીઃ પહેલા તો તમે 10-10 રૂનપયા J J J આપતા હતા અને હવે માત્ર એક રૂનપયો? મનનયો: બાબા હવે હું બૈરાં-છોકરાવાળો થઇ પેિડિ: િોક્િર સાહેબ, તમને ખાતરી છે કે ગયો છું એિલે? મને મેલને રયા જ થયો છે? મેં એક પેિડિ નવિે નભખારી: િરમ નથી આવતી... નભખારીના વાંચ્યું હતું કે િોક્િર તેની મેલને રયાની સારવાર કરતા રહ્યા અને તે મયો​ો ત્યારે ખબર પિી કે તેને પૈસા પર બૈરા-છોકરાંને પાળો છો? 6-4-2024થી 12-4-2024

આ સમયમાં આપના કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી થવથથતાપૂવોક ચાલિો તો કામકાજનો નનકાલ આવિે. મુમકેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગિે.

આ સમય તમારા અગત્યના કાયો​ોનો ભાર માનનસક તાણ રખાવિે. ઉમકેરાિ અને આવેિ પર કાબૂ રાખવો જરૂરી. ઉતાવળા નનણોયો ન લેિો. આપની નાણાંકીય સમથયાના કારણે પનરન્થથનત યથાવત્ રહે.

પનરન્થથનત અને આસપાસનું વાતાવરણ માનનસક તાણ અને ઉડમાદનો અનુભવ કરાવિે. ઉતાવળા નનણોયો લેતાં પહેલાં સો વાર નવચાર કરજો. ધીરજ અને થવથથતા જાળવવા જરૂરી. કૌિુંનબક કાયો અંગે ખચો વધિે.

માનનસક થવથથતા જાળવવા માિે કાલ્પનનક નચંતા છોિવી પિ​િે. નજીકના થવજનોના વતોન અને બોલેલું ધ્યાને ન લેવાના અનભગમથી પણ િાંનત જાળવી િકિો. મનને નવક્ષેપ કરે તેવા પ્રસંગો બનિે.

આ સમયમાં મનોબળ િકાવવું પિ​િે. તમારો આત્મનવશ્વાસ અને મનોબળ ગુમાવિો તો ધારી સફળતા મળિે નહીં, ઉલ્િાની નનષ્ફળતા જોવી પિે. અહીં આવક બાબતે નવિેિ ધ્યાન આપવું જરૂરી છે.

માનનસક તાણ વધે તેવા પ્રસંગો સજાોિે. આવેિ અને લાગણીઓને કાબુમાં નહીં રાખો તો અડયથી નવવાદ– ઘિોણ સજાોય. માનનસક વ્યથાવેદના અનુભવાય. આનથોક રીતે સમય મધ્યમ છે.

આ સમય સાનુકૂળ ન લાગવા છતાંય એકંદરે આ સપ્તાહ સફળ નીવિ​િે. આપની પૂવોનનધાોનરત કામગીરી પાર પિ​િે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રમનો ઊકેલાિે.

આ સમય દરનમયાન તમારા ગૂંચવાયેલા પ્રમનો યથાવત્ રહેતાં માનનસક અિાંનત અને અજંપો વતાોિે. મનને પ્રસડન રાખવા પ્રયત્નો કરિો. ખોિા નવચારોને મનમાંથી હાંકી કાઢિો.

આ સપ્તાહે મનોમૂંઝવણ યા નચંતાનો ઉકેલ મળતાં રાહત જણાિે. ગમેતેવા પ્રનતકૂળ સંજોગોમાંથી પણ રાહતનો માગો મળી રહેિે. તમારા મહત્ત્વના કામકાજોમાં થતી પ્રગનત ઉત્સાહપ્રેરક બનિે.

આ સપ્તાહમાં અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો ઊભા થતાં પ્રગનત જણાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાનવ માિે લાભકારક જણાય. થનેહી-થવજનથી નમલનમુલાકાત થાય.

આ સમયમાં મહત્ત્વની કાયોરચનાઓ સાકાર થતી જણાય. માનનસક ભારણ હળવું થાય. સજોનાત્મક કામ થઈ િકિે. નનરાિાના વાદળો નવખેરાતાં જણાય. લાભદાયી તકની આિા રાખી િકાય.

આપના માિે સપ્તાહનો આ સમય ઉત્સાહજનક નીવિ​િે. મનોકામનાની પૂનતો માિે હવે સંજોગો સુધરતાં જણાય છે. નવીન આિાનો જડમ થાય. આયોજન અમલમાં મૂકી િકો. અિાંનતના વાદળો દૂર થાય.

www.gujarat-samachar.com

મહિલા પાસેહિઝનેસ ક્લાસની હિકિ​િ િોવાંછતાં ઈિોનોમી ક્લાસમાંપ્રવાસ િરવાની ફરજ પડી

ગ્રાહકો સાથેદુર્યયવહાર અનેનનમ્તસ્તરીય સેવામાંઅર્વલ એર ઈન્ડિયા આરોપીના નપંજરામાં

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા ગ્રાહકો સાથે ખરાબ વ્યવહાર અને નનમ્ત થતરીય સેવાના મુદ્દે ફરી આરોપીના નપંજરામાં ખિી થઈ છે. દિસ દવતસ્તા નામની એક મનહલાએ આક્ષેપ કયો​ો છે કે તેની માતા પાસે નબઝનેસ ક્લાસની નિકકિ હોવાં છતાં તેમને ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરવાની ફરજ પિાઈ હતી. તેમણે એરલાઈનની વતોણકૂ ને તદ્દન વાનહયાત ગણાવી ગ્રાહકો પ્રનત કોઈ સડમાન ન રાખવા બદલ એર ઈન્ડિયાની ભારે િીકા કરી સુધરી જવાની સલાહ પણ આપી હતી. દરનમયાન, સોનિયલ પ્લેિફોમો એક્સ પર કરાયેલી આ પોથિ વાઈરલ થયાં પછી એર ઈન્ડિયાએ નમસ નવતથતાનો સંપકક સાધી એરપોિટ િીમ સાથે તેમના આક્ષેપોની પ્રાથનમકતાના ધોરણે તપાસ કરાઈ રહી હોવાની હૈયાધારણ આપી હતી. નમસ નવતથતાએ એક્સ પર જણાવ્યું હતું કે એરલાઈને નદલ્હીથી વોનિંગ્િન િીસીની લાંબી ફ્લાઈિમાં તેની માતાની નબઝનેસ ક્લાસની બેઠક અડય પ્રવાસીને ફાળવી દીધી હતી. તેણે માતાના અનુભવ નવિે જણાવ્યું હતું કે તેની માતાને પહેલા જણાવાયું હતું કે તેમની નબઝનેસ ક્લાસની સીિ પાછળની તરફ ખસતી નથી. આ પછી, આ બેઠક ક્રુ માિે રીઝવો હોવાનું કહેવાયું હતું પરંત,ુ પાછળથી તે સીિ પર અડય પ્રવાસી બેઠલે ો જણાયો હતો. તેની માતાને કફક્થિ આમોસિે સાથેના ઈકોનોમી

ક્લાસમાં ખસેિવામાં આવી હતી જે તદ્દન આરામ નવનાની હતી. નદલ્હીન્થથત ગ્રાઉડિ થિાફનું વતોન તદ્દન અનવવેકી અને અપમાનજનક હતુ.ં ફ્લાઈિ મેનનફેથિમાં તેમની માતાનો ઉલ્લેખ નબઝનેસ ક્લાસ પેસડે જર તરીકે હોવાં છતાં, ઈકોનોમી ક્લાસમાં પ્રવાસની ફરજ પિાઈ હતી. જો તેઓ ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ નનહ કરે તો તેમનો સામાન નવમાનમાંથી ઉતારી લેવાિે તેવી ધમકી પણ ગ્રાઉડિ થિાફે આપ્યાનું પોથિમાં જણાવાયું હતુ.ં તેમણે પાછળથી જણાવ્યું હતું કે એરલાઈને ભાિાંનાં 75 િકા વળતર અને અપગ્રેિ વાઉચર આપવાની ઓફર કરી છે. પરંત,ુ મુદ્દો તો એ જ રહે છે કે મારી માતાની સીિ અડય પ્રવાસીને અપાઈ હતી. તેમની માતાને આરોગ્યની સમથયાઓ છે અને આરામદાયક પ્રવાસ માિે વધુ નાણા ખચચી નબઝનેસ ક્લાસની નિકકિ ખરીદી હતી. જોકે, નેનિઝડસે 75 િકા વળતર નનહ થવીકારવા અને સેવાના અભાવના મુદ્દે કડઝ્યુમર ફોરમમાં ફનરયાદની સલાહો પણ આપી છે.

ભારતમાંબાળક જન્મેત્યારે‘આઇ’ અને‘એઆઇ’ બન્નેબોલેછેઃ મોદી

નવી દિલ્હી: માઈક્રોસોફ્િના સહસંથથાપક નબલ ગેટ્સે વિાપ્રધાન નરેડદ્ર મોદીની નિનજિલ ઇંનિયા મુદ્દે લીધેલી એક મુલાકાત સોનિયલ મીનિયામાં બહુ વાઇરલ થઇ છે. ગેટ્સે વિાપ્રધાનના સત્તાવાર નનવાસથથાને આ મુલાકાત લીધી હતી. બંને વચ્ચે યોજાયેલી આ બેઠકમાં આનિટકફનિયલ ઇડિેનલજડસ (એઆઇ)થી માંિીને નિનજિલ પેમેડટ્સ સુધીના મુદ્દા પર વાતચીત થઈ હતી. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે ભારતમાં હવે બાળક જડમે છે ત્યારે ‘આઇ’ (માતા) અને ‘એઆઇ’ (આનિટકફમયલ ઇડિેનલજડસ) બડને િબ્દો ઉચ્ચારે છે. ચચાો દરનમયાન વિાપ્રધાન મોદીએ પોતાની સરકારની લખપનત દીદી યોજનાથી માંિીને આરોગ્ય અને કૃનિ ક્ષેત્ર સુદ્ધમાં કરાયેલા પનરવતોનોથી નબલ ગેટ્સને માનહતગાર કયાો હતા. ગેટ્સે ભારતની નિનજિલ સરકારની પ્રિંસા પણ કરી હતી અને વિાપ્રધાન મોદીને આ ક્રાંનત માિે અનભનંદન પણ આપ્યા હતા. વિાપ્રધાન મોદીએ આ બેઠક દરનમયાન કહ્યું હતું કે ભારતનું અથોતંત્ર સતત વધી રહ્યું છે. સમગ્ર દેિ નિનજિલ ક્રાંનતને અપનાવી ચૂક્યો છે. વિાપ્રધાને કહ્યું હતું કે ખેતીને વૈજ્ઞાનનક અને આધુનનક બનાવવાની જરૂર છે અને તેથી અમે ‘ડ્રોન દીદી’ યોજના િરૂ કરી છે અને તે સફળતાપૂવોક ચાલી પણ રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનનટીઃ નિનિધતામાં એકતા

વિાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેં ભારતના છ લાખ ગામના ખેિૂતો પાસેથી લોખંિના િુકિા એકઠા કયાો હતા. તેને ઓગાળ્યા હતા અને

તેનો થિેચ્યુમાં ઉપયોગ કયો​ો હતો. અમે દરેક ગામની માિી લાવ્યા હતા તે માિીથી અમે એક યુનનિી વોલ બનાવી છે. ભારતના છ લાખ ગામોની માિી તેમાં છે. તેની પાછળ અમારી એકતાની ભાવના છે. અમે આિલા મોિા દેિની નવનવધતા વચ્ચે એકતા કઇ રીતે સાધી છે તેનું નનમાોણ દિાોવવા થિેચ્યુ ઓફ યુનનિીનું નનમાોણ કરાવ્યું છે.

િોકલ ફોર લોકલ નિફ્ટ હેમ્પર

વાતાોલાપ પછી બડને મહાનુભાવોએ એકમેકને નગફ્િ હેમ્પર આપ્યા હતા. નબલ ગેટ્સે મોદીને ઉપહારમાં પુથતકોની ભેિ આપી હતી. તો મોદીએ ગેટ્સને વોકલ ફોર લોકલ નગફ્િ હેમ્પરથી નવાજ્યા હતા. તેમાં તાનમલનાિુની િેરાકોિા મૂનતો, કામમીરની પન્મમના િાલ, કામમીર કેસર, દાનજોનલંગની નનલગીરી ચા ઉપરાંત તાનમલનાિુના મોતીનો સમાવેિ થતો હતો. મોદીએ કહ્યું હતું કે ‘મોતી તાનમલનાિુના તુતુકુિી ખાતે તૈયાર થયા છે. તુતુકોનરન પલોનસિી તરીકે જાણીતું છે. માછીમારો મોતી ઉદ્યોગમાં મોિું કામ કરે છે. એક વાર તુતુકોનરન ગયો હતો ત્યાંથી આ મોતી લાવ્યો હતો. મેં તે સમયે જ નવચાયુ​ું હતું કે તમને મોતી બતાવીિ ને તમારા માિે મોતી લઈ આવીિ.’


26

@GSamacharUK

6th April 2024

LCNLના ટ્રસ્ટીઓ અનેપૂિવપ્રમુખોનુંસ્નેહવમલન

(ડાિેથી જમણે: જયંતીભાઈ તન્ના, લદનેશભાઈ કોટેચા, ચંદુભાઈ રુઘાણી, નરેન્દ્રભાઈ ઠકરાર, કીલરટભાઈ કારીઆ, જનુભાઈ કોટેચા, લવનોદભાઈ ઠકરાર,મનીષભાઈ સાંગાણી, મીનાિહેન જસાણી, પ્રલતભાિહેન લાખાણી, કોકીિહેન વસાણી, ઉલમોલિહેન ઠક્કર, શાંતુભાઈ રૂપારેલ, દીપકભાઈ જટાણીઆ, લદનેશભાઈ સોનછત્રા, યતીનભાઈ દાવડા અનેસુધીરભાઈ કારીઆ લંડનઃ લોહાણા કોમ્યુનનટી નોથચલંડન (LCNL) આયોનજત કાયચક્રમના યજમાનપદેLCF ટ્રથટના દ્વારા 6 માચચ, 2024ના રોજ નવનશષ્ટ કાયચક્રમનું ચેરપસચન નવનોદભાઈ ઠકરાર અને સેક્રેટરી આયોજન કરાયું હતું. આ કાયચક્રમ 14 વષચની જનુભાઈ કોટેચા હતા. LCNLની ભનગની કામગીરી પછી એનિલ 2024માં નનવૃત્ત થઈ સંથથાઓના સભ્યો, ટ્રથટીઓ અને પૂવચ િમુખો રહેલા લોહાણા ચેનરટેબલ ફાઉડડેશન (LCF)ના આ ખાસ ઉજવણીમાંઉપન્થથત રહ્યા હતા. આ થથાપક ટ્રથટીઓ મનીષભાઈ સાંગાણી અને નવનશષ્ટ ઐનતહાનસક ઈવેડટ હતો જેમાં 16 િનતભાબહેન લાખાણીનુંસડમાન કરવાનો હતો. િમુખોએ હાજરી આપી હતી અને સમાન સાઉથ હેરોન્થથત ધામેચા લોહાણા સેડટરમાં પ્લેટફોમચપર સહભાગી બડયા હતા.

વિદાય લેતા ટ્રસ્ટીઓ મનીષભાઈ સાંગાણી અનેપ્રવતભાબહેન લાખાણીનુંસન્માન

www.gujarat-samachar.com

‘કવિતા ઉત્સિ’ થકી ઋતુરાજ િસંતનેઆિકાર

- રેખા લલલત શાહ નવશે નવદ્યાથથીઓએ વાંચી સંભળાવ્યું હતુ.ં આ વેમ્બલીના માંધાતા યૂથ એડડ કોમ્યુનનટી ઉપરાંત સૌએ ઉખાણાંની પણ મજા માણી હતી. કાયચક્રમના અંતેિમુખ નમનલબહેનેગુજરાતી એસોનસએશનની ગુજરાતી શાળાના બધા જ ભાષા, સંથકાર સંથકૃનત જાળવવાનો સંદશ ે ો આપતાં નવદ્યાથથીઓએ શનનવાર 23 માચચના રોજ ઋતુરાજ વસંતને આવકારતો ‘કનવતા ઉત્સવ’ ગૌરવથી જણાવ્યું કે પોતે પણ એક સમયે આ આનંદઉલ્લાસથી ઉજવ્યો હતો. શાળાના અધ્યિ શાળાના નવદ્યાનથચની રહી ચૂક્યાં છે! ઉપાધ્યિ િભાબહેન જીવણે સહુને આવકાયાચ હતા તો યશુબહેન કુદં નભાઈએ નદલથી સૌનો આભાર સંથથાના િમુખ નમનલબહેન કુદં નભાઇ પટેલના વ્યક્ત કયોચહતો. તેમણેરંગમંચની - વસંત ઋતુને હથતે દીપ િાગટ્ય બાદ નવદ્યાથથીઓએ સમૂહમાં શોભે તેવી - સુદં ર સજાવટ બદલ નશનિકા ભાવથી િાથચના ગાઈ હતી. ભારતીય રીતનરવાજો જાનકીબહેનનો સનવશેષ આભાર માડયો હતો. બાળકો અનુભવે અને અપનાવે, કનવતા દ્વારા ઉલ્લેખનીય છેકેજાનકીબહેન પોતેપણ એક સમયે બાળકોના શબ્દભંડોળમાંવધારો થાય તેવા ઉમદા આ શાળામાં ભણતાં હતાં! શાળાની થથાપનામાં ઉદ્દેશ સાથે યોજાતા આ કાયચક્રમમાં નાના મહત્ત્વનુંયોગદાન આપનારા ભૂતપૂવચઅધ્યિ એવા ભૂલકાંઓથી માંડીનેજીસીએસસીના નવદ્યાથથીઓએ પૂ. ચંદ્રકળાબહેન નારણભાઇ થોડાક જ નદવસમાં રંગમંચ પર આવીને સુદં ર કૃનતઓ રજૂ કરીને આયુષ્યનુંશાનદાર 90મુંવષચઉજવવાના હોવાથી તેમને ખૂબ િેમ-િશંસાથી વધાવી લેવાયા હતાં. મહેમાનોની ભરપૂર િશંસા મેળવી હતી. આ િસંગે રજૂ થયેલી નવી-જૂની કનવતાઓ કાયચક્રમના અંતેસમૂહમાંભારતના રાષ્ટ્રગીતનુંગાન જેવી કે, ‘જુઓ રૂડો ઋતુરાજ આવ્યો..., ‘તારા ધીમા કરીનેવતનિેમ વ્યક્ત કરાયો હતો. આ િસંગેનાથતાની પણ વ્યવથથા કરાઇ હતી, ધીમા આવો...’, ‘હુંચમકારા કરતી વીજળી... વગેરે સાંભળીનેસહુ કોઇ આનંનદત થઈ ગયા હતા. સાથે જે રેખાબહેન ભાનુભાઈ પટેલ અને લીલાબહેન સાથે, વસંત નવશે, માતૃનદન નનનમત્તે, દીકરો-દીકરી રનતભાઇ પટેલ તરફથી હતી.

આભાર દશોન કરતાંમહેશભાઈ લીલોરીયાએ જણાવ્યું કે, આજની સોનેરી સંગત ખરેખર ભારત અનેકેન્યાના... સકારાત્મક, જ્ઞાનવધચક, અદભુત, અનવથમરણીય તમનેઆનંદ થશેકે2024 માટેબેથટ પ્લેસ ટુ બની રહી છે, એની પાછળ ઘણાંકારણો છે. ખાસ નવનિટ અને બેથટ નસટી ટુ નવનિટ નાઇરોબીને અમારા મુખ્ય મહેમાન અને વક્તા શ્રી જાહેર કરાયું છે. ભારતીયો અને ખાસ રોનહતભાઈ વઢવાણા, જેઓએ વ્યથતતા છતાં ગુજરાતીઓ માટેઆ થથળ વધારેસારુંછે, કારણ સમય કાઢીને માનહતી અને જ્ઞાન આપ્યુ.ં તેમણે કેઅહીંથી મુબ ં ઈ અનેનદલ્હીની સીધી ફ્લાઇટની ખરેખર આપણને લાગણીઓ સાથે જોડ્યા છે, વ્યવથથા છે, ભારતીયો અને ગુજરાતીઓની એકબીજાના સંવદે નાના તાર તેમણે ફરી જીવંત થવીકૃનત અહીં ખૂબ સારી છે. કરી દીધા છે. ભલેતેયુકને ી વાત હોય, ઇન્ડડયાની ઉપરાંત પૂવચ આનિકા અને તેમાં પણ ખાસ વાત હોય, કેડયાની વાત હોય, આપણા સંબધં ોની કેડયાનું ક્લાઇમેટ ખૂબ સારું છે. આખા વષચમાં વાત હોય, સંથકારની વાત હોય, સંથકૃનતની વાત ક્યારેય 30 નડગ્રીથી ઉપર ટેમ્પરેચર નથી જતુંઅને હોય, ઇનતહાસની વાત હોય, વતચમાનની વાત 10 નડગ્રીથી નીચે તાપમાન નથી જતુ.ં થોડીઘણી હોય કેભનવષ્યની વાત હોય. ગરમી થાય તો વરસાદ આવી જાય છે. આ જગ્યા આ તમામ ચચાચઆપણા વચ્ચેથઈ છે. એટલે હનરયાળી છે, સુદં ર ચાના બગીચા, સુદં ર વડય જ સી.બી. પટેલ કાયમ કહેછેકે, રોનહતભાઈ ખરા જીવન છે, એટલે કે સુદં ર વાતાવરણ છે. મારી અથચમાં મારા િેડડ, ફફલોસોફર અને ગાઇડ છે. અપીલ છેકેમારા અહીંના રોકાણ દરનમયાન જો સી.બી. સર જે કહે છે તેમ ખરેખર યથાથચ છે, શક્ય હોય તો અહીંની મુલાકાત જરૂર લેજો. રોનહતભાઈ નવદ્વતા, સૌમ્યતા, શાલીનતાનું આનિકા સથતુંનથી, ઘણીવાર એવુંલાગેકેટૂનરિમ િનતનનનધત્વ કરેછે. રોનહતભાઈ જેવા જીવંત અને િેત્રે લંડન આનિકા કરતાં ઇિી છે. આનિકા સંથકૃનત-સમાજને જોડનારા માણસ ત્યાં છે તો ઓવરઓલ મોંઘું હોય છે, અને તેનાં ઉનચત કેડયાના હૃદયમાંભારત ધબકવાનુંજ છે. હજુપણ કારણો પણ છે. રોનહતભાઈની થમૃનતઓ અમારી અંદર ધબકે જ સી.બી. પટેલે તેમના જવાબથી ખૂબ સંતોષ છે, કારણ કેઅમેપણ રોનહતભાઈની સાથેલાંબો વ્યક્ત કરતાંજણાવ્યુંકે, હુંતમારો આભારી છુ.ં સમય અહીં કાઢ્યો છે. તમેસાગરનેગાગરમાંસમાવવાનો પ્રયત્ન કયો​ો મહેશભાઇએ કહ્યું હતું કે સી.બી. પટેલનો છે. આપનું આ વણચન ઘણા લોકોના કામમાં ખાસ આભાર માનું છું કે જેઓ ‘સોનેરી સંગત’ આવશે. ઇકોનોનમથટ મેગનેિન 2015માં3 પાનાંનો દ્વારા નવનવધ આયામ સર કરવાની અમનેિેરણા અને5 હજાર શબ્દોમાંએક આનટિકલ આવ્યો હતો, આપે છે. આવતા ગુરુવારે 3 વાગ્યે આપણે ‘ગ્લોલરયસ ગુજરાતી.’ તેમાં એક ઉલ્લેખ છે કે અિુધાિી જવાના છીએ. સી.બી. પટેલ સાહેબે ચીનવાળા આનિકામાંબહુ ગયા અનેબહુ ફેલાઈ કહ્યું તેમ ત્યાં એક ઇનતહાસ સજાચયો છે. નહડદુ ગયા, પરંતુ તે ગવનચમડેટના પૈસા હતા. તો મંનદરનું ત્યાં જે ભવ્ય નનમાચણ થયું છે, એ માત્ર ઇન્ડડયન નબનલયોનેસચ આનિકામાં બધી જગ્યાએ નનમાચણ જ નહીં એ આધારનશલા છેએકબીજાને છે, ક્યાંક વધારેતો ક્યાંક ઓછા. જો કેતેઓનો સમજવાની, એકબીજાનુંસડમાન કરવાની. વસુધવૈ પ્રાઇવેટ લિઝનેસ છે, એ ભારતના િેસ્ટ કુટબ ું કમની ભાવનાઓ અહીં ફનળભૂત થઈ રહી એમ્િેસડે ર છે. આ ઓલડયન્સમાંિેવ્યલિ મને છે. આવતા ગુરુવારેજોવાનુંચૂકતા નહીં. ખૂિ ગમી, એક કુસમ ુ િહેન લાખાણી તો િીજા સદ્ભાગ્યે િહ્મનવહારી થવામી આપણી સાથે લવજ્યાિહેન અનેરવજીભાઈ ભંડરે ી. આપ સહુ વાતાચલાપમાં જોડાઈ રહ્યા છે. BAPS અબુધાબી જોડાયા તેબદલ આપ સૌનો ખૂબખૂબ આભાર. નહડદુ મંનદરના તેઓ થવપ્નદૃષ્ટા છે. પરમપૂજ્ય આવતા ગુરુવારે આપણે િધાને અિુધાિી િમુખ થવામી બાપાના તેઓ પર સંપણ ૂ ચઆશીવાચદ જવાનું જ છે, ગુજરાત સમાચારની પાંખ-ેપાંખ.ે ઉતયાચછે. ચાલો અબુધાબી... પાન-22નુંચાલું

(ડાિેથી જમણે: લદનેશભાઈ કોટેચા, જનુભાઈ કોટેચા, મહેશ્વરીિહેન કોટેચા, શૈલાિહેન સાંગાણી, મનીષભાઈ સાંગાણી, મીનાિહેન જસાણી, પ્રલતભાિહેન લાખાણી, દક્ષાિહેન ઠકરાર, લવનોદભાઈ ઠકરાર (તસવીર સૌજન્યઃ રાજ બકરાણીઆ)

અરવિંદ ઓઝાના સ્કેચીઝ-પેઈન્ટિંગ્સનુંપ્રદશશન

લંડનઃ નદવંગત ભારતવંશી અરનવંદ ઓિાના સુદં ર થકેચીિ અનેઓઈલ પેઈન્ડટંગ્સનું િદશચન ઓપન ઈનલંગ, નડકડસ યાડિઈનલંગ ખાતે 7 એનિલથી 28 એનિલના ગાળામાં યોજાઈ રહ્યું છે. િદશચન નનહાળવા માટે િવેશ નનઃશુલ્ક છે. આ િદશચન 8,9,10 અને12 એનિલ તેમજ રનવવાર 14,21 અને 28 એનિલના રોજ નનહાળી શકાશે. તેમના નચત્રોમાં સનાતન ધમચની અસર થપષ્ટપણે દેખાઈ આવેછે. અરનવંદભાઈ ઓિા (1928 – 2013) નો જડમ યુગાડડાના કમ્પાલામાં 1928ની 20મી એનિલે થયો હતો. તેમના પેરડટ્સે ગુજરાતથી યુગાડડામાં થથળાંતર કયુ​ું હતુ.ં અરનવંદભાઈએ વડોદરામાં િખ્યાત કલાગુરુ રનવશંકર રાવલના માગચદશચન હેઠળ નિથટોલમાં કળાનશિણ લઈ કલાભ્યાસ કયોચ હતો. તેમણે નડપ્લોમા ઈન આટ્સચ મેળવ્યો પાછળથી યુનનવનસચટી ઓફ હતો. તેઓ ઘણાં વષોચ સુધી

યુગાડડાના નજડજાની સેકડડરી થકૂલમાંઆટિ ટીચર રહ્યા હતા. આ ગાળા દરનમયાન તેમના પેઈન્ડટંગ્સનાં અનેક િદશચનો પણ યોજાયાં હતાં. તેઓ 1968માંલંડન આવ્યા હતા અને છેક સુધી નસનવલ સનવચસમાં ફરજની સાથોસાથ સુદં ર થકેચીિ, ઓઈલ પેઈન્ડટંગ્સ પણ બનાવતા રહ્યા હતા. તેમના પેઈન્ડટંગ્સ યુગાડડા અને ભારતમાં તેમના જીવનના સંભારણા તેમજ વડોદરા અને નિથટોલમાં કળાના અભ્યાસથી િભાનવત રહ્યા છે. તેમણે નહડદુઈિમ, ભારતીય કળા અને ઈનતહાસનો ઊંડો અભ્યાસ કયોચ હતો અને તેમના ઘણાં પેઈન્ડટંગ્સમાં આ નવષયો પર તેમના અભ્યાસનુંિનતનબંબ પડે છે. વધુ માનહતી માટે ધીરેન ઓિાનો સંપકક dhiren30oza@gmail.com પર સાધી શકાશે.

GujaratSamacharNewsweekly


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

27

અબુધાબી મંદિર માનવતા માટેઆશા - સંવાદિતાનો મહાન સંિેશઃ બ્રહ્મદવહારીિાસ સ્વામી કોમ્યુમિટીિી મિઃસ્વાથથસેવા બદલ સીબીિેમબરદાવતા બ્રહ્મમવહારીદાસ સ્વાિી

th

6 April 2024

‘એ મિલેમિયલ િોિેન્ટ’ પુસ્તકેઘણી કલ્પપત કથાિુંખંડિ કયુ​ુંછેઃ સીબી

- મહેશ વલલોવરયા લંડનઃ અબુધાબીમાં BAPS હિન્દુ મંહદરના વડા અને BAPS થવાહમનારાયણ સંથથાના ઈન્ટરનેશનલ કો-ઓહડિનટે ર બ્રહ્મવિહારીદાસ લંડનની ટુકં ી મુલાકાતેઆવ્યા િતા. તેમના વ્યથત સમયપિકમાંપણ પિેલી એહિલના રોજ તેઓ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના િકાશક અનેએહડટર-ઈન-ચીફ સી.બી. પટેલને મળ્યા િતા અનેકોમ્યુહનટીની હનઃથવાથથસેવા બદલ સીબી િમયેહવશેષ આભારની લાગણી વ્યિ કરી િતી. હનથડન ટેમ્પલ અને યુકમે ાં BAPS થવાહમનારાયણ સંથથાના કોઠારી થવામી યોગવિ​િેકદાસ સ્િામી અનેપરમતત્િ સ્િામીની સાથેપૂ. િહ્મહવિારીદાસ થવામીએ સી.બી. પટેલની કોલમ ‘જીવંત પંથ’ની િશંસા કરી િતી જેમાં સી.બી.એ અબુધાબી મંહદર, તેના હવઝન, લોકો અને િયાસો હવશે લખેલુંછે. BAPS શ્રી થવાહમનારાયણ મંહદર-હનથડન ખાતેિહ્મહવિારીદાસ થવામીએ સી.બી. પટેલ સાથે હવથતૃત ચચાથ કરી િતી. તેમણે ‘એ હમલેહનયલ મોમેન્ટ’ પુથતકના લેખન પાછળની કથા જણાવી િતી અનેકહ્યુંિતુંકે, ‘જાણીતા એહડટર અનેવગશાળી કોલમલેખક વબક્રમ િહોરાએ મનેતેઓ આ મંહદર હવશેલખી શકેકેકેમ તેની પૃચ્છા કરી (ડાબે) બ્રહ્મવિહારી સ્િામી અને સી.બી. પટેલ ‘એ વમલેવનયલ મોમેન્ટ’ પુસ્તક અને ‘ગુજરાત સમાચાર’ સાથે અને િતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્િામીએ અમનેિંમશ ે ાંસમયની સાથેરિેવા અનેસમયનેબિાર લાવતા શીખવ્યુંછેઆથી, મેંહબક્રમનેબિારની (જમણે-બીજી તસિીર)માં પરમતત્ત્િ સ્િામી, યોગવિ​િેકદાસ સ્િામી, બ્રહ્મવિહારીદાસ સ્િામી, સી.બી. પટેલ, બીએપીએસના ટ્રસ્ટીઓ વજતુભાઈ પટેલ અને વિનુભાઈ ભટ્ટેસા સાથે (મધ્યમાં) ધમમ પટેલ વ્યહિ તરીકેબધી બાબતોનુંનીહરક્ષણ કરવા અનેતેપછી કોઈ પણ રીતેિભાહવત થયા હવના લખવાનુંસૂચન કયુ​ુંિતુ.ં મેંતેમનેકહ્યુંતમે તેમણેએક પળ યાદ કરી જણાવ્યુંિતુંકેતેઓ અબુધાબી મંહદરના િહ્મહવિારીદાસ થવામીના અગ્ર િયાસોની િશંસા કરતા જાતેજ જાણો અનેજાતેજ લખો. તેમણેપુથતકમાંઉપલેખ કયોથછેકે ઐહતિાહસક ઉદ્ઘાટન િસંગે સામેલ થવાના િતા પરંત,ુ ભારત સી.બી.એ કહ્યું િતું કે, ‘આ લેખમાં મેં તમારો, તમારા હપતા, હવવેચનામમક લેખક અને હવચારક િોવાથી ધાહમથક સંથથા આટલી મુલાકાત દરહમયાન તેમના ખરાબ થવાથથ્યના કારણેજઈ શક્યા નહિ. યોગવિ​િેકદાસ સ્િામી, નીવતન પલાણ, પરેશ રુઘાણી હવશેઉપલેખ હનખાલસ, ખુપલા હદલની િોઈ શકેતેબાબતેતેમનેઆશ્ચયથથયુંિતુ.ં’ તેમણેકહ્યુંિતુંકે, ‘હુંલંડન પરત આવ્યો મયારેમારા મનમાંઘણો કયાથછેઅનેભૂતકાળના તમામ િયાસોનેવતથમાન સાથેસાંકળી લીધા ‘બીજી તરફ, પેંગ્વવન દ્વારા કરાયેલી કામગીરીનો પણ તેરેકોડિછે. હવષાદ િતો કે ઈહતિાસના હનમાથણ - હમડલ ઈથટમાં િથમ હિન્દુ છે. તમેિંમશ ે ાંપહરવતથનોનેપારખી લેવામાંતથા પડકારોનેતકમાં પેંગ્વવન બુકની સમીક્ષા કરવામાંલગભગ 6 મહિના લેછે, આ પછી મંહદરના ઉદ્ઘાટનની ભવ્યતાનેઅનુભવવા હુંમયાંજઈ શક્યો નહિ. રૂપાંતહરત કરી લેવામાંસજાગ અનેસક્ષમ રહ્યા છો. એ તમેજ છો તેઓ બજારની સંભાવનાઓનેચકાસેછેઅનેતેના પછી િોજેક્ટની હુંમિાહશવરાહિના હદવસેઅિીં હનથડન મંહદરમાંઆવ્યો િતો અને જેમણેિમુખ થવામી મિારાજનેહમડલ ઈથટમાંમંહદર િોય તેવુંસૂચન શરૂઆત કરેછે. પરંત,ુ પેંગ્વવનેમાિ િણ સપ્તાિમાંઆ પુથતકનો પૂજ્ય યોગવિ​િેકદાસ સ્િામીનેઅબુધાબીમાંમારી ગેરિાજરીથી હું કયુ​ુંિતુ.ં આ તકોનેપારખવાની અનેતદ્નુસાર કાયથકરવાની નેતાની િોજેક્ટ પૂણથકરી દીધો. આ પુથતક ધૂમ મચાવી રહ્યુંછે. તેની િથમ ઘણો વ્યહથત રિેતો િોવાની વાત કરી િતી. યોગહવવેકદાસ થવામીએ હનશાની છે. આવૃહિ વેચાઈ ગઈ છેઅનેબીજી આવૃહિ િગટ થવામાંછે. આ મને‘એ હમલેહનયલ મોમેન્ટ’ પુથતક આપ્યુંિતુ.ં હુંહબક્રમ વિોરાને આ બેઠકમાં BAPSના ટ્રથટીઓ વજતુભાઈ પટેલ, વિનુભાઈ પુથતક અદ્ભૂત છેઅનેતેઆધ્યાગ્મમકતા સંબહંધત છે.’ જાણુંછુ.ં અગાઉ, મનેતેમના હવશેથોડોઘણો સંદિે િતો પણ આ ભટ્ટેસા અને વજજ્ઞેશ પટેલ પણ સામેલ થયા િતા. પૂ. િહ્મહવિારીદાસ થવામીએ કહ્યુંકે‘અન્ય સારી વાત એ રિી છે પુથતક પછી મનેતેમના િમયેહવશેષ આદર અનેસન્માન િગટ્યાંછે.’ બ્રહ્મદવહારીિાસ સ્વામી ગુરુવારે‘સોનેરી સંગત’માંજોડાશે કે એસ. જયશંકરે પુથતકનુંઆમુખ-ફોરવડિલખ્યુંછે. તેઓ ઈરાનથી ‘પિેલા જ હદવસેમેં32 પાના વાંચ્યા. હુંમાનુંછુંકેઆ પુથતકે આ મુલાકાત દરહમયાન સી.બી.એ કહ્યુંિતુંકે, ‘અમેદર ગુરુવારે િવાઈમાગગેઆવી રહ્યા િતા અનેબે-એક કલાક માટેદુબઈમાંરોકાણ ઘણી કગ્પપત કથાઓનુંખંડન કયુ​ુંછે. આ પુથતક જણાવેછેકે60 ટકા બપોરે3 વાવયેહવશેષ ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’નુંઆયોજન કરીએ િતુંઅનેમયાંથી કમ્પાલા જવાના િતા. મેંતેમનેઆમુખ લખી આપવા સમસંગી તો થિીઓ છે. હબક્રમેBAPS હવશેઘણી સારી રીતેસમજાવ્યું છીએ. આ ગુરુવાર (4 એહિલ)ની મીહટંગમાંહમડલ ઈથટમાંસૌિથમ હવનંતી કરી. તેઓ કમ્પાલા પિોંચે તે પિેલા તેમણે હવમાનમાં જ છે. આ પુથતક એટલુંઆકષથક અનેજ્ઞાનવધથક છેકેમેંતેનેબેવખત અબુધાબી હિન્દુ મંહદરનો હવષય કેન્દ્રમાંિશે. હું તમને આ ઝૂમ િથતાવના લખી અનેઆ રીતેઅમનેિથતાવના મળી િતી.’ વાંચ્યુંછે. ઈવેન્ટમાં જોડાવા ને ઓહડયન્સને હવહવધ િકીકતો અને જ્ઞાનમાં િહ્મહવિારીદાસ થવામીએ ઉમેયુ​ું િતું કે, ‘અબુ ધાબી મંહદર આ પુથતક સમસંગનુંસમવ શુંછેઅનેBAPSનુંસમવ શુંછેતેના સિભાગી બનાવવા સાથે તેમને િેરણા આપવા હવનંતી કરું છુ.ં’ માનવતા માટે આશા અને સંવાહદતાનો મિાન સંદશ ે છે. જ્યારે હવશેજણાવેછે. હુંએટલો િભાહવત થયો િતો કેમેંઆ જ્ઞાન અન્ય િહ્મહવિારીદાસ થવામીએ તરત જ કહ્યુંિતુંકેતેમનેઆ ઈવેન્ટમાં હવિમાંધ્રુવીકરણ થઈ રહ્યુંછેમયારેઆ િેમ અનેસંવાહદતાનુંમંહદર લોકો સુધી પિોંચાડવા હનણથય કરી લીધો. મેંચાર પાનાનો હવશેષ લેખ જોડાવામાંઆનંદ થશે. છે. આ જ આધ્યાગ્મમક થથળની ભૂહમકા છે.’ – ‘રણનાંકણ કણમાંિહ્મનાદ’ લખ્યો. BAPSમાં આંતરરાષ્ટ્રીય સંબધં ોના ઈન-ચાજથ િહ્મહવિારીદાસ સી.બી. પટેલે કહ્યું િતું કે તેમને પરમ પૂજ્ય િમુખ થવામી સી.બી.એ જણાવ્યુંિતુંકે, ‘દરેક વ્યહિ પુથતક વાંચી શકતી નથી થવામી મોહટવેશનલ થપીકર છેઅનેમાનવતાવાદી ઉદ્દેશોના હિમાયતી મિારાજના શબ્દો યાદ આવેછેકેસફળતા માટેશ્રી, સરથવતી અને મયારે તેનો સંદશ ે ફેલાવવાની જવાબદારી આપણી છે. BAPSના છે. તેમનો ઉછેર યુકમે ાંથયો છેઅનેતેઓ 1981માંસાધુબન્યા િતા. શહિ આવશ્યક છે. તેમણેકહ્યુંિતુંકેદરેક સમસંગીએ આ પુથતક ઉપદેશો દશાથવેછેકેમાણસ કેવી રીતેમાનવી બની શકે. પરમ પૂજ્ય િહ્મહવિારીદાસ થવામીએ સમગ્ર હવિમાંહવહવધ BAPS મંહદરોની વાંચવુંજોઈએ. દરરોજ થોડો સમય ફાળવો અનેઆ પુથતકનુંજ્ઞાન િમુખ થવામી મિારાજના ઉપદેશો તમનેવધુસારા માનવી કેવી રીતે રચના અનેહડઝાઈનમાંપાયારૂપ ભૂહમકા ભજવી છેતેમજ અબુધાબી બધા સાથેવિેંચો. બનાય તેનુંમાગથદશથન આપશે.’ મંહદર હનમાથણ પાછળ તેઓ ગહતશીલ પહરબળ રહ્યા છે.

BAPS ના 13 મંદિર અનેકેન્દ્રો દ્વારા આસપાસના દવસ્તારોમાંસ્વચ્છતા અદિયાન

થવચ્છ બનાવાય છે. BAPSના થવયંસેવકોએ દેશભરમાંથી 138 બેવસ કચરો એકિ કયોથ િતો અને પડોશના હવથતારોના પયાથવરણને નવતર બનાવ્યું િતું. ઘણા થથાનીય પડોશ હવથતારોએ આ િયાસો બદલ BAPSના વોલન્ટીઅસથનો આભાર વ્યિ કયોથ િતો. અગ્રણી થવતંિ પયાથવરણીય ચેહરટી ‘કીપ હિટન ટાઈડી’ દ્વારા આ વાહષથક ઈવેન્ટનું આયોજન કરાય છે. સંથથા દેશમાં દરેક ઘરના આંગણેપયાથવરણનુંમૂપય સમજાય તેમાટેના કાયોથ થકી લોકોને િેરણા, જાગૃહત અને હશક્ષણ આપે છે. ‘કીપ પુરાવો છે. અમેપણ ગત 70 વષથના ગાળામાંઆ િચંડ કામગીરી લંડનઃ ઈથટર બેન્ક િોલીડેના વીકએન્ડના ગાળામાં યુકેગ્થથત હિટન ટાઈડી’ આ વષગેતેની 70મી વષથગાંઠ ઉજવી રિેલ છે. BAPSના નેશનલ કોમ્યુહનટી આઉટરીચ વોલન્ટીઅર કરવા બદલ કીપ હિટન ટાઈડી ચેહરટીનેઅહભનંદન આપવા સાથે BAPS ના 13 મંહદર અને કેન્દ્રો દ્વારા પડોશના હવથતારો અંબવરષ વલંબાચીઆએ જણાવ્યું િતું કે,‘ BAPSના હિન્દુ ભહવષ્યમાંતેમના કોમ્યુહનટી િોજેક્ટ્સમાંસિકાર આપવા ઉમસુક (નેબરહૂડ્સ)માં થવચ્છતા અહભયાન કરવામાં આવ્યું િતું. રાષ્ટ્રીય અહભયાન ‘ગ્રેટ હિહટશ ગ્થિંગ ક્લીન’ અંતગથત યુકેના 13 BAPS અનુયાયીઓના વૈહિક આધ્યાગ્મમક ગુરુ અને હનથડન ટેમ્પલના છીએ.’ કીપ હિટન ટાઈડી ઈહનહશયેહટવમાંભાગ લેનારા BAPS ના થવાહમનારાયણ મંહદરો અને કેન્દ્રોના 216 થવયંસેવકો તેમના િેરક પૂજ્ય મહંત સ્િામી મહારાજ અમારી સામાહજક થથાહનક નેબરહૂડ્સની શેરીઓમાંઉતરી સફાઈકામ કરવા લાવયા જવાબદારીના ભાગરૂપેપયાથવરણના આદર અનેસંભાળ રાખવા મંહદરો અનેકેન્દ્રોમાંહનથડન ટેમ્પલ, બહમુંગિામ મંહદર, હચગવેલ િતા અને શેરીઓને નવું થવરૂપ આપ્યું િતું. ‘ગ્રેટ હિહટશ ગ્થિંગ તથા થથાહનક કોમ્યુહનટીઓની સેવા કરવાનું શીખવે છે. આ મંહદર, કોવેન્ટ્રી મંહદર, લીડ્ઝ મંહદર, લેથટર મંહદર, લફબરો મંહદર, ક્લીન’ સૌથી મોટું રાષ્ટ્રીય સામૂહિક પયાથવરણીય અહભયાન છે અમૂપય ઉદ્દેશ માટેઆટલા બધા થવયંસેવકો એક સાથેઆવી ગયા પયૂટન મંહદર, માન્ચેથટર મંહદર, િેથટન મંહદર, એહડનબરા, સાઉથ જેમાં દેશભરમાં િજારો બેવસમાં કચરો એકિ કરી હવથતારોને તે મંહદર અને પડોશના હવથતારો વચ્ચે સામુદાહયક ભાવનાનો ઈથટ લંડન અનેવેથટ લંડનનો સમાવેશ થયો િતો.


28

@GSamacharUK

બાલ્ટીમોર દિજ િુઘઘટનાઃ ભારતીય ક્રૂની સતકકતાએ અનેકના જીવ બચાવ્યા

6th April 2024

સોમવારે મધરાતે બાલ્ટીમોરના તિજ બાલ્ટીમોિ: બહુચતચમત બાલ્ટીમોર સાથે ટકરાયું તેની થોડીક જ સેકસડોમાં દુઘટમ નામાં ત્રણ ફકમી લાંબો ફાન્સસસ પુલ તૂટીને લગભગ 50 ફૂટ નીચે ઠંડા સ્કોટ કી નામનો તિજ તૂટી પડ્યો, પણ પાણીમાં પડ્યો િતો. જિાજ જેવું પુલ ભારતીય ક્રૂની સતકકતાએ અનેકના જીવ નજીક પિોંચ્યુંએવો જ ચાલક દળેએલટડ બચાવ્યા છે. ક્રૂએ છેલ્લી ઘડીએ એલટડ કોલ (SOS કોલ) આપ્યો, જેના લીધેપુલ કોલ આપ્યો િતો, જેનાથી સેંકડો લોકોના તરફ આગળ વધી રિેલા લોકોને જીવ બચાવી શકાયા. ક્રૂના તમામ 22 અટકાવી દેવાયા. તેનાથી ઘણાના જીવન સભ્યો સુરતિત છે. ફસાયેલા છે. જ્યાં સુધી તિજનો કાટમાળ રાષ્ટ્રપતત જો બાઈડેનથી માંડીને િટાવાશે નિીં ત્યાં સુધી ક્રૂ મેમ્બરને બચાવી શકાયા િતા મેતરલેસડના મેયરનુંકિેવુંછેકેભારતીય ક્રૂએ જિાજમાંથી બિાર કાઢવા મુશ્કેલ છે. જોકે ઘટનાનુંકારણ હજુઅસ્પષ્ટ દાખવેલી સમયસૂચકતાના કારણે મોટી આ ક્રૂ મેમ્બરોને િાલ કોઈ મુશ્કેલી નથી. દુઘટમ નાની થોડી સેકસડ પિેલા કેપ્ટને દુઘટમ ના ટળી િતી, અને પુલ પરથી પસાર તેમની પાસે પૂરતા ભોજન-પાણીનો સંગ્રિ ચેતવણી જાિેર કરી િતી કે જિાજમાં થનારા અનેકના જીવ બચાવી શકાયા છે. છે. જનરેટર ચાલુ રાખવા માટે પૂરતા વીજળી સતિત અસય સમસ્યા ઉદ્ભવી છે. ફ્યુલની સગવડ છે. જોકે, િજુસુધી એ સ્પષ્ટ નથી થયુંકેવીજળી પ્રમુખ બાઇડેનેપ્રશંસા કરી ક્રૂએ જિાજ પુલ સાથેઅથડાય નિીં તે ગુલ થઈ જવાનુંકારણ શુંિતુ.ં તસંગાપુરના પ્રમુખ જો બાઈડેને જણાવ્યું િતું કે જિાજ પરના કમમચારીઓએ મેરીલેસડના માટેતમામ પ્રયાસો કયામિતા. કોઈ તવકલ્પ સમુદ્રી અને બંદર ઓથોતરટીએ તસનજીમ પતરવિન તવભાગને જિાજ પરનો અંકુશ ન દેખાતા અંતેપાઈલટેએસકર નીચુંકરવાનું મરીન ગ્રુપનો આધાર ટાંકીનેકહ્યુંકેસંતલુ ન જતો રહ્યો િોવાની જાણ કરી િતી. તેના કહ્યું િતુ,ં જેથી જિાજની ગતત ઓછી થઈ ગુમાવવાના કારણે ફ્રન્સસસ સ્કોટ કી તિજ ડ ન ઓથોતરટીને સાથે ટકરાયું િતુ.ં સીસીટીવી ફુટજ ે માં કારણે સ્થાતનક ઓથોતરટીએ પૂલને બંને શકે. મેતરલેસડ ટ્રાસસપોટેશ તરફથી વાિનવ્યવિાર માટે બંધ કરી દેતાં પણ એલટડમોકલાયુંિતુ.ં અથડામણ થતાંજ દુઘટમ ના પિેલાંની તમતનટોમાં જિાજમાં બે બાલ્ટીમોર તિજનો એક ભાગ વાંકો વળીને વાર અંધારુંથતુંદેખાયુંછે. યુએસ કોસ્ટગાડેડ મોટી જાનિાતન તનવારી શકાઈ િતી. ક્રૂમેમ્બસઘહજુજહાજમાંફસાયેલા છે જિાજ પર પડ્યો િતો. આ પછી પુલનો વધુ જણાવ્યું િતું કે ક્રૂમાં એક શ્રીલંકન ને 20 ભારતીય છે. આ લોકો તપાસમાં સિયોગ પુલ દુઘટમ ના બાદ કાગોમકસટેનર તશપના કેટલોક ભાગ તૂટીનેનદીમાંપડ્યો િતો. તસં ગ ાપુ ર ના ધ્વજવાળુ ં ડાલી નામનુ ં કરી રહ્યા છે. તમામ 22 ક્રૂ મેમ્બર િજુ પણ જિાજમાં માલવાિક જિાજ ભારતીય તવદેશ મંત્રાલય તરફથી જારી શ્રી લં કા ની કરાયેલા તનવેદનમાંકિેવાયુંછેકેભારતીય રાજધાની કોલંબો દૂતાવાસ સ્થાતનક અતધકારીઓ અનેજિાજ જતુ ં િતુ.ં જિાજ પર સવાર 20 ભારતીયો સાથેસંપકકમાંછે. બાલ્ટીમોિઃ એક તરફ ભારતીય ક્રૂની સ મ ય સૂચ ક તા ની રાષ્ટ્રપતત જો બાઇડેન સતિતના લોકો પ્રશંસા કરેછેત્યારેબીજી તરફ, એક અમેતરકન કંપની ફોક્સફોડડકોતમક્સેભારતીય ક્રૂનુંએક વાંધાજનક કાટટનડ શેર કયુ​ું છે. આ જાતતવાદી કાટટન ડ માં ભારતીય ક્રૂ મેમ્બરોને માત્ર લંગોટ પિેરલ ે ા બતાવાયા વામાં આવ્યા છે, તેઓ આવનારા ભયથી તચંતતત દેખાય છે. કાટટનડ માંએક ઓતડયો પણ જોડાયો છે, જેમાં કેટલાક લોકો ભારતીય બોલીમાંઅપશબ્દો કિેતા સાંભળવા મળે છે. ફોક્સફોડડકોતમક્સેસોતશયલ મીતડયા પ૨ કાટટનડ શેર કયુ,ું જેમાં લખ્યુંિતુંઃ ‘પુલ સાથેટકરાતાંપિેલાંડાલી જિાજનુંરેકોતડિંગ.’ કાટટન ડ ના બેકગ્રાઉસડમાં એક જિાજ ફ્રાન્સસસ સ્કોટ તિજ સાથે અથડાઈ રહ્યુંછેઅનેપુલ તૂટી રહ્યો દેખાય છે. આ કાટટનડ સોતશયલ મીતડયા પ્લેટફોમમએક્સ પર વાઇરલ થઈ રહ્યુંછે. 40 લાખથી વધુ અમેરિકામાંયોજાનાિી િાષ્ટ્રપરિની ચૂંટણીનેહજી છ લોકોએ એનેજોયુંછે. મરહના જેટલો સમય બાકી છે, પણ પ્રચાિકાયયપૂિજોશમાં ચાલેછે. ઉમેદવાિો ચૂંટણી લડવાના નાણાંઉભા કિવા 24 hour helpline e માટેરવરવધ િાજ્યોમાંફંડ િેઈરિંગ કાયયક્રમો યોજી િહ્યાં 020 8361 6151 છે. મેનહટ્ટનમાંયોજાયેલા આવા જ એક કાયયક્રમમાં વિયમાન િાષ્ટ્રપરિ જો બાઈડેનેદેશના બેપૂવયિાષ્ટ્રપરિ બિાક ઓબામા િથા રબલ રિન્ટન સાથેભાગ લીધો હિો. આ કાયયક્રમમાંિણેય દ્વાિા 2.5 કિોડ ડોલિ અથવા • An independent Hindu fam mily business િો આશિે208 કિોડ રૂરપયા એકરિ​િ કયાયહિા. આ િકમ • Dedic D di atted d Shiva Shi chapel h l off restt િેમના હિીફ ટ્રમ્પ દ્વાિા એકરિ​િ કિાયેલી િકમ કિ​િાં • Washing and dressing facilities • Ritual service items provided ઘણી વધાિેછે. મહાનુભાવોની રિપુટીએ આ કાયયક્રમમાં • Priest arranged for perforrming last rites અનેક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હિા.

જાતિવાદી કાટટૂનમાંહાંસી ઉડાવાઇ

ચૂંટણીનો ધમધમાટઃ ત્રણ દિગ્ગજો એક સાથે

• Specialists in repatriation n to India

Chandu Tailor Jay Tailor Bhanubhai Patel Dee Kerai

07957 250 851 07583 616 151 07939 232 664 07437 616 151

24 hour helpline: 020 8361 6151 | e: info@tailor.co.uk | w: www.tailor.co.uk Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પથ્યમ પટેલેપોન્ઝી સ્કીમમાં રોકાણકારોનેરોવડાવ્યા

મોન્ટેગોમેિી (અલાબામા)ઃ ગુજરાતના ગાંધીનગરના વતની અને િાલ યુએસમાં વસતા 23 વષષીય ઈસવેસ્ટમેસટ એડવાઈઝર પથ્યમ પટેલ ઉફકપેટ પટેલનેધ અલબામા તસક્યુતરટીઝ કતમશને(ASC) રોકાણકારો સાથેપોસઝી સ્કીમમાં4,00,000 ડોલરથી વધુ રકમનુંફ્રોડ કરવા બદલ દોતષત ઠરાવ્યો છે. તસક્યુતરટીઝ કાયદાના ભંગના 9 આરોપમાં તસક્યુતરટીઝના વેચાણમાં ફ્રોડ અને પથ્યમ પટેલ તસક્યુતરટીઝના વેચાણ મુદ્દે ખોટા તનવેદનોનો સમાવેશ થાય છે. આ તમામ ગુનામાં બેથી 20 વષમ સુધીની જેલની સજા અનેદરેક ગુના માટે30,000 ડોલરનો દંડ થઈ શકેછે. પથ્યમ પટેલની ગત છઠ્ઠી માચચેધરપકડ કરાઈ િતી. ઈસવેસ્ટમેસટ એડવાઈઝરી ફમમઈન્સફતનટી વેલ્થ મેનજ ે મેસટ સાથે સંકળાયેલા કિેવાતા પથ્યમ પટેલે2017-2023ના ગાળામાંઓછામાં ઓછાં છ રોકાણકારો સાથે 4,00,000 ડોલરથી વધુ રકમના ઈસવેસ્ટમેસટ કોસટ્રાક્ટ કયામિતા. તેની ફમમયુએસ તસક્યુતરટીઝ એસડ એક્સચેસજ કતમશન સાથેરતજસ્ટડડિોવાનો દાવો કરતા પથ્યમ પટેલે રોકાણકારોનેનોંધપાત્ર નફાની ખાતરી આપવા સાથેમુદ્દલ ગુમાવવું નતિ પડેતેમ પણ જણાવ્યુંિતુ.ં િકીકતમાં પથ્યમ પટેલ તસક્યુતરટીઝ અને ઈસવેસ્ટમેસટ કોસટ્રાક્ટ્સનુંવેચાણ કરવા ASCમાંનોંધાયેલો ન િતો. તેની કંપની પણ ઈસવેસ્ટમેસટ એડવાઈઝર, િોકર અથવા ડીલર તરીકેરતજસ્ટડડન િતી. કતમશને જણાવ્યું િતું કે પટેલે આ નાણાંનો ઉપયોગ તસક્યુતરટીઝમાંઈસવેસ્ટમેસટ માટેનતિ કરતા જુગાર, સ્પોતટિંગ જેવા અંગત ખચામમાં કરવા ઉપરાંત, અગાઉના રોકાણકારોને રકમ ચૂકવવામાંકયોમિતો.

ખ્યાત ભારતવંશી ગદણતશાસ્ત્રી ટી. એન. સુિમણ્યમનુંદનધન

ન્યૂ યોકકઃ ભારતીય મૂળના પ્રખ્યાત ગતણતશાસ્ત્રી અને જનરલ મોટસમ માટે સવમર અને રુટ વન કંપનીના સજમક ડો. ટી.એન. સુબ્રમણ્યમનું 76 વષમની વયે તમતશગન ખાતે 26 માચમેતનધન થયુંછે. સુિમણ્યમ્ 1979માં યુએસ સ્થળાંતર કરી ડો. ટી.એન. સુબ્રમણ્યમ ગયા િતા તેમજ ભારત તથા અમેતરકાના તવદ્વાન વતુળ મ માં જીપીએસ તસસ્ટમ્સ માટે ઓટો નામના ધરાવતા િતા. તેઓ ફાઈનાન્સસંગ કામગીરી સંભાળે ગતણતતવશ્વ માટે મેથમે તેટકલ છે. તેઓ યુએસના ટ્રોય, મોડેલ્સ અને તથઅરીઝ મૂકતા તમતશગનમાં જનરલ મોટસમની ગયા છે. ડો. સુિમણ્યમે થોડા સાઈટ માટે સવમરના સજમક પણ વષમ ફફલાડેલ્ફીયા યુતનવતસમટીમાં િતા. ડો. સુિમણ્યમ્ તેમની મેથ્સનું અધ્યાપન કયુ​ું િતું અને પાછળ પત્ની, પુત્રી અને પછી ઓકલેસડ ગયા િતા જ્યાં યુએસના મેરીલેસડ રાજ્યમાં તેમણે થોડા વષમ તશિણ આપ્યું બાઈડેન તંત્ર માટે કામ કરતા િતુ.ં આ પછી તેમણે જમાઈને તવલાપ કરતા મૂકી ઓટોમેતટવ ઉત્પાદક જાયસટ ગયા છે. ડો. સુિમણ્યમના નાના ટી.એન. અશોક જનરલ મોટસમ માટે રુટ વન ભાઈ કંપનીની સ્થાપના કરી િતી જે પીટીઆઇના પૂવમ એતડટર અને તમામ જીએમ કાસમ અને આંતરરાષ્ટ્રીય બ્લોગર છે.

હવેન્યૂયોકકમાંકન્જેશન ટોલ વસૂલાશે

ન્યૂયોકક: સયૂયોકકશિેરમાંટ્રાવેતલંગ કરવુંઆમ તો પિેલથે ી જ બહુ મોંઘું છે પણ િવે સયૂ યોકકના ટ્રાફફકથી ધમધમતા તવસ્તારમાં કાર, બસ અનેટ્રક જેવા વાિનોની એસટ્રી પર સત્તાવાળાઓએ 15 ડોલરથી 36 ડોલર સુધીનો કસજેશન ટોલ લાદતાં મેનિટ્ટનના સૌથી વ્યસ્ત તવસ્તારમાંપ્રવેશ મોંઘો બનશે. કસજેશન ટોલ વસૂલવાનુંજૂન મધ્યથી શરૂ કરાશે. આ ટોલ લાદવા સયૂયોકકની મેટ્રોપોતલટન ટ્રાસસપોટેશ ડન ઓથોતરટી (એમટીએ) દ્વારા વોતટંગ કરાવાયુંિતુ,ં જેમાંતરફેણમાં 11 અનેતવરુદ્ધમાંએક વોટ પડયો િતો. કસજેશન ટોલનો િેતુલોકોને જાિેર પતરવિનના વધુ ઉપયોગ માટે પ્રોત્સાતિત કરવાનો તેમજ તમડટાઉન તથા લોઅર મેનિટ્ટનમાંટ્રાફફકનુંભારણ ઘટાડવાનો છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ િંધુસમાજ-યુકેદ્વારા છેલ્લા 40 વષાથી સંસ્થા અનેસમાજના ઉત્થાન માટે ઉદારહાથેસખાવત અનેનનઃસ્વાથાભાવેયોગદાન આપી રહેલા સેવાભાવીઓનેસન્માનવા એનિનશએશન સેનલબ્રેશનનુંઆયોજન કરાયુંહતું. આ િસંગની તસવીરમાં(િેઠેલાંડાિેથી) ગાગગીિેન, સુલોચનાિેન, દેનવકાિેન ભાદરણવાલા, નીલાિેન, સ્નેહલતાિેન, જ્યોનતિેન, મહામંિી નનરુપાિેન પટેલ અનેકકન્નરીિેન. જ્યારે(ઉભેલાં- ડાિેથી) કીનતાભાઈ, જયરાજભાઈ ભાદરણવાલા, કકરણભાઈ, િમુખ નિમલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ અનેઉપિમુખ નીનતનભાઈ પટેલ. ગેરાર્સાકોમ્યુનનટી એસોનસએશન (ગેરાર્સા ક્રોસ) ખાતે31 માચાના રોજ યોજાયેલા આ ઉષ્માપૂણાસમારોહનો ફોટોગ્રાફ્સ સાથેનો નવગતવાર અહેવાલ આગામી અંકમાંિકાનશત કરાશે.

નનકેશ મહેતા OBEની નસંગાપોરના નિનટશ હાઈ કનમશનરપદે નનમણૂક

(2010 થી 2012); કુઆલા લંડનઃ યુકે સરકારે નનકેશ લુમ્િુર, િોનલનટકલ કાઉસસેલર અનિનકુમાર મહેતા OBEની (2012 થી 2015); ડેપ્યુટી નરિબ્લલક ઓફ નસંગાિોરના ડાયરેક્ટર GCHQ (2015 થી નિનટશ હાઈ કનમશનરિદે 2018); સેઉલ, ડેપ્યુટી હેડ ઓફ નનમણૂક કરવાની જાહેરાત નમશન (2018 થી 2022); કરી છે. તેઓ નમસ કારા નેશનલ નસક્યુનરટી કોમ્યુનનટી, ઓવેન CMG CVOના ડાયરેક્ટર ફોર િોનલસી એસડ થથાને િુલાઈ 2024થી નરક્વાયરમેસટ્સ (2022 થી હાલ િદભાર સંભાળશે. નનકેશ સુધી) નો સમાવેશ થાય છે. મહેતા OBEએ ફોરેન, નનકે શ મહે ત ા નનકેશ મહેતાના નિતા કોમનવેલ્થ એસડ ડેવલિમેસટ ઓકફસ (FCO)માં 2002માં િોડાયા િછી અનેક અનિનભાઈ મહેતા અને માતા દીનાબહેન મહેતા છે. તેમના નિતા છેક 1970ના દાયકાથી રાિદ્વારી કાયસભાર સંભાળેલા છે. તેમની કામગીરીમાં FCO, નાટો સેક્શન નવનાત યુથ એસોનસયેશન (NYA)ના થથાિક (2002 થી 2003); સધનસ ઈરાક િોનલનટકલ સભ્યોમાં એક છે. નનકેશ મહેતાના નાના ભાઈ ઓકફસર, કોએનલશન િોનવઝનલ ઓથોનરટી ડો. નરતેન મહેતા તબીબી ક્ષેત્રે નામના ધરાવે છે (2003 થી 2004); કમ્િાલા, સેકસડ સેક્રેટરી અને હાલ ઈંગ્લેસડ નવમેસસ ફૂટબોલ ટીમના િોનલનટકલ (2004 થી 2007); FCO, નમડલ ઈથટ મેનડકલ ડાયરેક્ટર તરીકે સેવા આિી રહ્યા છે. અને આનિકા માટે કાઉસટર ટેરનરઝમ નરિોનટિંગ નવનાત વનણક એસોનસયેશન યુકેએ નનકેશ ટીમ લીડર (2007 થી 2010); FCO, હેડ ઓફ મહેતાને હાઈ કનમશનરિદે નનયુનિ બદલ નડટેઈની ઈથયુઝ ટીમ, કાઉસટર ટેરનરઝમ નડિા. અનભનંદન િાઠવ્યા હતા.

ન્યૂ યોકકના ટાઇમ્સ સ્કવેરમાં મા ઉનમયાના ગરબા અમદાવાદના સીમાડેજાસપુરમાં નનમા​ાણ પામી રહેલા નવશ્વના સૌથી ઊંચા ઉનમયા માતા મંનદરની િનતકૃનત ન્યૂયોકકમાં ટાઇમ્સ સ્ક્વેર નિઝનેસ પાકકની ઈમારતો પર દશા​ાવાઈ હતી. આ પહેલાં500થી વધુ એનઆરઆઈએ ટાઇમ્સ સ્ક્વેર પર એકનિત થઈનેમા ઉનમયાનો જય જયકાર કયોાહતો ત્યાર િાદ ગરિેઘૂમ્યા હતા.

ઝી ટીવીનો કોમ્યુનનટી શો ‘આઉટ એન્ડ અબાઉટ’

ઝી ટીવીના લોકનિય કોમ્યુનનટી શો ‘આઉટ એસડ અબાઉટ’ માં વધુ એક રોમાંચક વીકએસડ માટે સુસજ્જ થઈ જાઓ. આ સપ્તાહે એનિસોડનું ફોકસ રોયલ એર ફોસસ (RAF)ના સહયોગમાં એનશયન વોઈસ દ્વારા ઈનનનશયેનટવ, લંડનમાં Taj 51, બકકંગહામ ગેટ ખાતે આયોનિત અનોખી િેનલ ચચાસ ‘નવમેન ઈન કસવઝઝેશન’ િર રહેશે. આ િોગ્રામ નનહાળો, માિ ઝી ટીવી પર રનવવાર 7 એનિલ, 2024 @ 6.00pm BST SKY 707 / VIRGIN 809

29

સુરત ડાયમંડ બુસષના ચેરમેનપદે ઉદ્યોગપનત અને સાંસદ ગોનવંદભાઇ ધોળકકયાની વરણી th

6 April 2024

અનુભવથી તેઓ તમામ અવરોધોને દૂર સુરતઃ હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત કરીને સમગ્ર િહાિનું સંચાલન કરશે. નવા ડાયમંડ બુસસ (એસડીબી)ના ચેરમેન િદે નનયુિ અધ્યક્ષના નેતૃત્વમાં નનયનમત બેઠકો જાણીતા ઉદ્યોગિનત અને સાંસદ યોિવામાં આવશે અને ટૂકં સમયમાં સમગ્ર ગોનવંદભાઇ ધોળકકયાની વરણી કરવામાં કાયાસલય સંકુલ સંિૂણસ રીતે કાયસરત થાય આવી છે. સૌરાષ્ટ્રના વતની અને તેવો ઉદ્દેશ્ય છે. સખાવતી તરીકે નામના તેમણે કહ્યું હતું કે ‘વલ્લભભાઈ ધરાવતા ગોનવંદભાઇ હીરા લાખાણી કોર કનમટીની બેઠકમાં ઉદ્યોગમાં મોખરાનું થથાન ગેરહાિર રહ્યા હતા. અમે ધરાવતા હોવા ઉિરાંત તમામ અમારી તાિેતરમાં િ રાજ્યસભા ગોનવં દ ભાઇ ધોળકકયા સનમનતઓની િુનઃરચના સાંસદ તરીકે ચૂટં ાયા છે. સુરત ડાયમંડ બુસસના ચેરમેન વલ્લભભાઈ કરવાનો નનણસય લીધો છે, િેમ કે મેનેિમેસટ પટેલ (લાખાણી)એ રાજીનામું આપ્યાના એક કનમટી, કોર કનમટી, ફાઇનાબ્સસયલ, લીગલ, નદવસ િછી, કોર કનમટીએ ગુિરાતના મેમ્બર નરલેશન કનમટી વગેરે. વલ્લભભાઈએ રાજ્યસભાના સાંસદ ગોનવંદભાઇ ધોળકકયાને ખાતરી આિી છે કે, તેઓ એસડીબી સાથે રહેશે નબઝનેસ હબના નવા અધ્યક્ષ તરીકે નનયુિ કયાસ. અને જ્યારે િણ િરૂર િડશે ત્યારે સભ્યો સાથે ૂ સ સંચાલનમાં એસડીબીની કોર કનમટીના સભ્યો લાલજીભાઇ ઊભા રહેશે અને એસડીબીના સંિણ પટેલ, મથુરભાઇ સવાણી, નદયાલભાઈ તેમનો સહયોગ આિશે. વાઘાણી, અરનવંદભાઇ ધાનેરા, સેવંતીભાઇ ઉલ્લેખનીય છે કે ભારતના િોનલશ્ડ હીરાના શાહ, નાગજીભાઈ સાકનરયા અને કેશુભાઈ સૌથી મોટા નનકાસકાર કકરણ િેમ્સના માનલક ગોટીની બેઠક યોજાઇ હતી, િેમાં લાખાણીના વલ્લભભાઈ પટેલ (લાખાણી) નવેમ્બર 2023માં રાજીનામા િછીના આગળના િગલાં અંગે ચચાસ એસડીબીમાં તેમના સમગ્ર ટ્રેનડંગ ઓકફસ સેટઅિને કરવામાં આવી હતી. મુબ ં ઈથી સુરત નશફ્ટ કરનારા િથમ વેિારી હતા. કોર કનમટીએ હીરાના વેિારીઓ સાથે ચચાસ- છેલ્લા બે દાયકાથી સુરતમાં તેમનું ડાયમંડ નવચારણાના અંતે એસઆરકે ડાયમંડના માનલક મેસયુફેક્ચનરંગ યુનનટ છે. કકરણ િેમ્સની અને તાિેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ફેક્ટરીઓમાં 20,000 થી વધુ ડાયમંડ િોનલશસસ છે. વરાયેલા ગોનવંદભાઇ િર િસંદગી ઉતારવામાં હીરા ઉદ્યોગના સૂત્રોએ િણાવ્યું હતું કે, આવી હતી. એસડીબીની સલાહકાર સનમનતના તમામ ટ્રેનડંગ ઓકફસોને મુબ ં ઈથી સુરત ખસેડવા સભ્ય એવા ગોનવંદભાઇએ િમુખિદ સંભાળવાની િાછળનો હેતુ એ હતો કે, તેઓ સુરતમાં હીરાના ઓફર થવીકારી હતી. કારખાના ધરાવે છે અને સુરતથી કટ લાલજીભાઈ િટેલે િણાવ્યું હતું કે, ‘ગોનવંદ અને િોનલશ્ડ હીરાને મુંબઈની ટ્રેનડંગ ઓકફસો ધોળકકયાની એસડીબીના અધ્યક્ષ તરીકે નનમણૂક સુધી િહોંચાડવાનું િોખમી અને સમય માંગી કરવામાં આવી છે, અને ઉદ્યોગમાં તેમના બહોળા લેતું હતુ.ં

નવા વષષના પહેલા જ નદવસે સોનું અને સેન્સેક્સ સવોષચ્ચ સપાટીએ

અમદાવાદ: નવા નાણાકીય વષસ 2024-25નો િહેલો નદવસ શેરબજાર તેમિ સોના-ચાંદી બજાર માટે નવક્રમી િુરવાર થયો હતો. નવી ઝડિી લેવાલી િાછળ સોમવારે સેસસેક્સ અને નનફટી નવી ઓલટાઈમ હાઈસિાટીને થિશસયા હતા. બીજી તરફ અમદાવાદમાં સોનું િણ વધીને રૂ. 71,000ની અત્યાર સુધીની 22529.95ની નવી ઓલટાઈમ હાઈ સિાટીને સૌથી ઊંચી સિાટીએ થિશ્યુ​ું હતું. મંગળવારે થિશસયા હતા. િોકે, ઊંચા મથાળે નફારૂિી સોનામાં સુધારો મામૂલી આગળ વધ્યો હતો વેચવાલીના દબાણે કામકાિના અંતે સેસસેક્સ

સોનાની એક મનહનામાં 10 વાર નવી ટોચ બનાવી

વૈનિક બજારો િાછળ ઘરઆંગણે િણ સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક મનહના દરનમયાન અમદાવાદમાં સોનાના ભાવ 10 વાર નવક્રમી સિાટીએ િહોંચ્યા છે. ઝવેરીઓના િણાવ્યા િમાણે સોનામાં એક મનહનામાં આટલી વખત ભાવ નવી ઊંચાઈએ િહોંચ્યા હોય તેવું ભાગ્યે િ બસયું છે. નવતેલા એક મનહનાના આંકડા િોઈએ તો સોનામાં 5 માચઝે િહેલીવાર સવોસચ્ચ સિાટી બનાવી હતી અને ત્યાર બાદ લગભગ દર બીજા-ત્રીજા નદવસે ભાવમાં ઐનતહાનસક હાઈ બને છે. એક મનહનામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 6,200નો વધારો થયો છે. જ્યારે સેસસેક્સમાં સામાસય ઘટાડો નોંધાયો હતો. લોકસભાની આગામી ચૂંટણી બાદ બ્થથર સરકાર રચાવાની સાથે આનથસક સુધારાઓ આગળ વધવાના િબળ આશાવાદે થથાનનક ફંડો, રોકાણકારો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી િાછળ સોમવારે બીએસઈ સેસસેક્સ ઈસટ્રાડે વધીને 74254.62 અને એનએસઈ નનફ્ટી

ઊંચું મથાળું ગુમાવી 74015ની સિાટીએ મિબૂત રહ્યો હતો. જ્યારે નનફ્ટી 135 િોઈસટ વધીને 22462ની સિાટીએ મિબૂત રહ્યો હતો. સેસસેક્સમાં નોંધાયેલા ઉછાળાના િગલે સોમવારે રોકાણકારોની સંિનિમાં રૂ. 6.18 લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. 393.15 લાખ કરોડ રહી હતી.


30

@GSamacharUK

www.gujarat-samachar.com

6th April 2024 ®

®

વેડડંગ ગાઉન કેક પહેરી પણ શકણય અનેખણઇ પણ શકણય

બનનઃ રસર્કના કપડાંથી માંડીને સોનાના દોિાનું ભિતકામ ધિાિતા અને સાિા મોતીથી માંડી હીિામાણેકથી શોભતા િેરડંગ ગાઉન રિશેતો તમે એક યા બીજા સમયે િાંચ્યું જ હશે, પણ આ િેરડંગ ગાઉન તો એકદમ અનોખું છે. શ્વિસ બેકિ નતાશાએ કેકમાંથી િેરડંગ ડ્રેસ તૈયાિ કિીને રિ​િમ સર્યોા છે. ખાઇ શકાય તેિી આ કેકનું િજન લગભગ 131 કકલો હતું. આ કેકનેરિશ્વની સૌથી મોટી પહેિી શકાય તેિી કેકનો એિોડડ એનાયત થયો છે. આ કામ માટે બેકિનું નામ રગનીસ બુકમાં પણ નોંધાયું છે. નતાશા શ્વિટ્ઝલલેડડમાંવિીટી કેસસ નામની બેકિી િલાિેછે. તેણેઆ અનોખો િેકોડડ શ્વિસ િેરડંગ ફેિ દિરમયાન બનાવ્યો હતો. પહેિી શકાય તેિી આ કેક િેરડંગ ગાઉન જેિી હતી અનેતેને લગ્નના ડ્રેસની જેમ જ રડઝાઇન કિાયુંહતું. આ િેરડંગ ગાઉન કેકને સમગ્ર રિશ્વમાંથી ભાિે પ્રશંસા મળી છે. આ કેક બનાિ​િામાંમાત્ર પિંપિાગત કેક ઘટકોનો ઉપયોગ કિાયો છે. કેકનેસપોટડકિ​િા માટેએર્યુરમરનયમ ફ્રેમનો ઉપયોગ કિાયો હતો. એટલુંજ નહીં, િેકોડડબનાિ​િા માટેમોડેલેિેરડંગ ગાઉન કેક પહેિીનેપહેિીનેપાંિ મીટિ િેમ્પિોક પણ કયુ​ુંહતું.

આ દેડકાના માથેઉગેછેમશરૂમ

કણણાટકમણંમળેલણ આ દેડકણથી સંશોધકો પણ ચકકત

બેંગલૂરુઃ અમેરિકન રિજ્ઞાનીઓએ કણા​ાટકમાં એક રિરિત્ર દેડકાની શોધ કિી છે. તેના શિીિ પિ મશરૂમ ઉગે છે. આ દેડકો િવતાના કકનાિે આિેલા તળાિમાં જોિા મળ્યો હતો. તેની લંબાઈ માત્ર 2.9 ઈંિ છે. આ મશરૂમિાળો દેડકો

GujaratSamacharNewsweekly

For Advertising Call

020 7749 4085

ગાયના દૂધમાંથી હ્યુમન ઈન્સ્યુડલન મેળવવાની મંડિલ દૂર નથી!

બ્રારઝલના િાસીડલયાઃ જાય તેની કર્પના પણ થઈ શકે રિજ્ઞાનીઓએ ઈરતહાસ સર્યોા તેમ નથી. રિશ્વમાંઈડવયુરલનની છે. રજનેરટક એશ્ડજરનઅિીંગ માગ ઘણી િધાિે છે અને ટેકનોલોજીની મદદથી ઉત્પાદન ઓછુંિહેિાથી તેભાિે મોડીફાઈડ રજનેરટકલી ખિા​ાળ નીિડે છે. રિશ્વમાં ટ્રાડસજેરનક ગાયના દૂધમાંથી ડાયારબટીસના 500 રમરલયન માનિ ઈડવયુરલન મેળિ​િામાં પેશડટ છેજેમાંથી માત્ર ભાિતમાં સફળતા પ્રાપ્ત કિી છે. જોકે જ તેમની સંખ્યા 100 મંરઝલ હજી ઘણી દૂિ હોિા છતાં, રમરલયનની છે. યુએસમાં આ સંશોધન ઈડવયુરલનના 2021માં ડાયારબટીસના 3.6 નોંધપાત્ર ઉત્પાદનના દ્વાિ ખોલી રમરલયન દદદી રનદાનના એક જ નાખશેઅનેરિશ્વમાંઈડવયુરલનના પુિ​િઠાની સમવયા ભૂતકાળ બની િષામાંસાિ​િાિ તિીકેઈડવયુરલનનો ઉપયોગ કિતા થયા હતા. જશે. હાલમાં રજનેરટકલી મોડીફાઈડ યીવટ અને બેસટેરિયામાંથી ર્યાિેમાનિશિીિ પૂિતા પ્રમાણમાંઈડવયુરલન હોમોાન બનાિી હ્યુમન ઈડવયુરલનનુંઉત્પાદન થાય છે. શકેનરહ અથિા તેનો ઉપયોગ કિી શકેનરહ ત્યાિેડાયારબટીસની ‘બાયોટેકનોલોજી જનાલ’માં પ્રરસદ્ધ અહેિાલ અભ્યાસ મુજબ અિવથા સજા​ાય છેઅનેશિીિમાંબ્લડ સુગિની અસમતુલા ઉભી ઉભી યુરનિરસાટી ઓફ ઈરલનોઈ અબા​ાના-િેમ્પેઈન ખાતેકાલાબી. િોવસે થાય છે. ડાયારબટીસના ઘણા દદદીએ બહાિથી ઈડવયુરલન લેિુંપડેછે ઈશ્ડવટટ્યૂટ ફોિ જેનોરમક બાયોલોજીમાં બાયોટેકનોલોજી અને જેનાથી ખોિાકના ગ્લુકોઝને શિીિના કોષોમાં પ્રિેશી તેને ઉજા​ામાં ડેિલપમેડટલ બાયોલોજીના પ્રોફેસિ ડો. મેથ્યુબી. વ્હીલિ અનેતેમની રૂપાંતરિત કિ​િામાંમદદ મળેછે. સંશોધન ટીમેસોમેરટક સેલ ડયુરિઅિ ટ્રાડસફિ પ્રરિયાના ઉપયોગ ઈડવયુરલનનુંએક યુરનટ 0.0347 રમરલગ્રામ (0.000001 ઔંસ)નું થકી પ્રોઈડવયુરલનના કોડ સાથેમાનિ ડીએનએનો રહવસો ગાયના હોય છે. જેનો અથાએ થાય કેએક ગ્રામ ઈડવયુરલનમાંથી 28,818 10 ભ્રૂણના ડયુિીઅસમાંદાખલ કયોાહતો. આ મોરડફાઈડ ભ્રૂણને યુરનટ તૈયાિ થાય. જો એક ગાય પ્રરત એક રલટિ દૂધમાંએક ગ્રામ 10 સામાડય ગાયના ગભા​ાશયોમાંઆિોરપત કિાયાંહતાં. એક ગાયે (0.04 ઔંસ) ઈડવયુરલન બનાિી શકેતો િોજ 50 રલટિ દૂધ આપતી ટ્રાડસજેરનક િાછિડીનેજડમ આપ્યો હતો. િાછિડી પુખ્ત થયાંપછી હોલવટેઈન ગાયમાંથી દિ​િોજ કેટલુંમાનિ ઈડવયુરલન મળી શકેતેની તેનેસગભા​ાબનાિ​િા પ્રયાસ કિાયા હતા અનેહોમોાડસના ઉપયોગ ગણતિી કિી લેિા જેિી છેતેમ ડો. મેટ વ્હીલિ કહેછે. થકી દૂધ આિ​િા લાગ્યુંહતુ.ં આ દૂધનુંપ્રમાણ ઓછુંહતુંપિંત,ુ તેમાં રિજ્ઞાનીઓની યોજના હિેટ્રાડસજેરનક ગાયનેરિ​િોન કિ​િા માનિ ઈડવયુરલન પણ હતુ.ં અનેસમયાંતિે100 ટ્રાડસજેરનક ગાયનુંધણ તૈયાિ કિ​િાની છે. એક ગાયનું દૂધ અમૃત સમાન ગણાય છે ત્યાિે ગાયના દૂધમાં જ રદિસ એિો આિશેકેઆ ધણ સમગ્ર રિશ્વના ડાયારબરટસસ માટે ઈડવયુરલન મળતુંથાય તો ડાયારબટીસના પેશડટ્સનેકેટલી િાહત થઈ ઈડવયુરલનનો પુિ​િઠો પૂિો પાડશે.

ચહેરા બે, ડદલ એકઃ બેબહેનોએ સંસાર માંડ્યો

જોડિયા બહેનો એબી અનેડિટ્ટેની હેન્સલ જન્મથી જ જોિાયેલુંશરીર ધરાવતી બહેનો છે. ધિ બેપણ શરીર એક ધરાવતી વ્યડિનેતબીબી ભાષામાંકોન્જોઇન્િ ટ્વીન્સ તરીકેઓળખાય છે. આવી આ બહેનોએ અમેડરકન આમમી નસન જોશ બોડલંગ સાથે િભુતામાં પગલાં માંિયા છે. 1990માંજન્મેલી બન્નેબહેનો વષન1996માંધ ઓપરા ડવન્ફ્રેશોમાં ચમસયા બાદ દુડનયાભરમાંલોકડિય બની ગઇ હતી. વીતેલા સપ્તાહે એક ડરપોટટમાં જણાવાયું હતું કે બંનેએ એક નસન અને યુએસ આમમીમાંથી ડરટાયર થયેલા જોશ બોડલંગ સાથેલગ્ન કયાનછે. તેમના લગ્નનો એક વીડિયો પણ ઝિપથી વાયરલ થઇ રહ્યો છે. હેન્સલ બહેનોની ફેસબુક િોફાઇલ તસવીરથી જાણવા મળ્યુંછેકેઆ તેમના લગ્નની તસવીર છે. જેમાંવેડિંગ ડ્રેસમાંઆ જોિકી બહેનો ઉભી છે. ઉલ્લેખનીય છેકેઆ બહેનો હાલમાંએક ટીચર તરીકેફરજ બજાવી રહી છેઅનેતેપાંચમા ધોરણના બાળકોનેભણાવેછે. બંનેપોતાના જન્મસ્થળ અનેવતન ડમનેસોટામાંરહેછે.

સૌથી મોટા અંડરવોટર મ્યુઝિયમમાંપ્રદઝશિત થઇ છે500થી વધુપ્રઝતમા કણા​ાટકના કિકલાના પશ્ચિમી ઘાટ ખાતે મળી આવ્યો છે. એક અભ્યાસમાં દાિો કિાયો છે કે સંશોધકોએ આ પહેલા સયાિે પણ જીરિત દેડકાના શિીિ પિ મશરૂમ જોયા નથી, અને આ દેડકો જીરિત હતો. બેંગલૂરુમાં િર્ડડ િાઇર્ડલાઇફ ફંડ ઇશ્ડડયાના રનષ્ણાત લોરહત િાઇટીએ કહ્યુંછેકેમશરૂમની સાથે આ દેડકાને જોયા બાદ તેઓ ખુદ પણ આચિયાિકકત થઈ ગયા હતા. આ પછી લોરહત િાઇટીએ મશરૂમિાળા આ દેડકાના સંબંધમાં ઈડવટાગ્રામ પિ મારહતી આપી હતી. નિતિ પ્રકાિનો દેડકો મળી આવ્યા બાદ આ સંબંધમાં િધુ શોધ કિ​િામાંઆિી િહી છે. સાથેસાથેજેવથળેથી આ દેડકો મળ્યો છે તે જગ્યાની પણ િકાસણી કિ​િામાં આિી િહી છે. અમેરિકન સંશોધકોએ કહ્યુંછેકેથોડાક રદિસમાંઆ સંબંધમાં નિી જાણકાિી મળી શકેછે.

કેનકન (મેક્સસકો)ઃ મ્યુરઝયમનું નામ સાંભળતાની સાથે જ ઓળખાતું આ મ્યુરઝયમ સાઉથ અમેરિકાના દેશ મેશ્સસકોના આપણા રદલોરદમાગમાં પૌિારણક અિશેષોથી માંડીને કેનકન શહેિમાંઆિેલુંછે. આ દુરનયાનુંસૌથી મોટુંઅંડિ​િોટિ જાતજાતની પ્રરતમાઓના સંગ્રહની કર્પના આપણા મ્યુરઝયમ છે. મ્યુરઝયમની શરૂઆત 2009ના િષામાં નેશનલ રદલોરદમાગમાંછિાઇ જાય છેઅથિા તો પછી દુબઇમાંસાકાિ મરિન પાકકના ડાયિેસટિ જેમ ગોડસાર્િીસ કેનોએ કિી હતી. થયેલુંઅત્યાધુરનક ફ્યૂિ​િ મ્યુરઝયમ નજિ સામેતિી આિેછે. અહીં દરિયાની સપાટીથી 15થી 29 ફૂટ નીિે500થી િધુલાઇફ જોકે આજે આપણે દુરનયાના એિા મ્યુરઝયમ અંગે િાત કિ​િી સાઇઝ મૂરતાઓ ગોઠિાઇ છે. આ મ્યુરઝયમને બનાિ​િાનો હેતુ છે જેને રનહાળિા માટે પાણીની અંદિ પહોંિ​િું પડે છે. આ કોિલ રિફ્સની સુિક્ષા કિ​િાનો હોિાથી અહીં પ્રદરશાત મૂરતાઓ મ્યુરઝયમનુંનામ જ છેઅંડિ​િોટિ આટડમ્યુરઝયમ. ‘મુસા’ તિીકે માનિી અનેકુદિતના સંબંધોની ઝલક િજૂકિેછે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ɢɧ ! " " # $%&& '&(() & * (+ +! , -

. / ((! 0

* 1 ! ( 2 ) , ' 3 $ ' 4 ' , 5 * 67 * 8 83 ! 76 9 #: ) ( ; <

), 5 - , , = 7 > &&6 '? @ABCD * ! E E F3 ! * 1 )

6th April 2024

31


32 6 April 2024 th

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.